________________
યત:
रुक्खाण जलाहारो संकोयणिआ भएण संकुचड़
1
परिग्गहे य 11
फलन्ति मेहुणे
1
||
नियतंतुएहिं वेढड़ वल्ली रुक्खे इत्थिपरिरंभणेणं कुरुबगतरूणो तह कोनहस्स कंदो हुंकारे मुअइ कोहेणं माणे जुरइ रूअंती छायइ वल्ली फलाई मायाए लोभे बिल्ल-पलास खिवंति मूले निहाणुवरिं रयणीए संकोउ कमलाणं होड़ लोगसन्ना ओघे चयन्ति मग्गं चडन्ति रुक्खेसु वल्लीओ
I
ભાવાર્થ :
વૃક્ષોને જલ એ આહાર રૂપ છે. લજામણ વનસ્પતિ સ્પર્શ થતાં ભયથી સંકોચ પામે છે. પરિગ્રહસંજ્ઞાના કારણે વેલડી પોતાના તંતુઓથી વૃક્ષને વીંટળાય છે.
11
બકુલવૃક્ષો સ્ત્રીના આલિંગન, પાદપ્રહારથી નવપલ્લવિત થાય છે તે મૈથુનસંજ્ઞા. લાલકમળનું કંદ ક્રોધસંજ્ઞાને કારણે હુંકાર કરે છે.
Jain Education International
1
માનકષાયના કારણે રુદન્તી વનસ્પતિ દુ:ખી થાય છે, ઝુરે છે. માયાને લીધે વેલ પોતાના ફળ પાંદડાથી ઢાંકે છે. બિલ્વ અને પલાશવૃક્ષો નિધાન ઉપર પોતાના મૂળ ફેલાવે છે તે લોભસંજ્ઞા, રાત્રીમાં કમળો સંકોચાય છે તે લોકસંજ્ઞા અને ઓઘસંજ્ઞાથી લત્તાઓ પોતાના માર્ગને છોડી વૃક્ષપર ચઢે છે. બાલાવબોધ :
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૧૫૬૩
||
તત્ર કોકનંદ વૃક્ષ પગ લાગઇ હૂતઇ ક્રોધિ હુંકાર મૂકઇ. રૂદંદી ઔષધી મઇ છતી હતી લોક દુ:ખી કાઇં ? ઇસ્યા માન-થિકુ રોઅઇ, જેહ કારણ તેણી વલ્લીઇં સુવર્ણસિદ્ધિ હુઇ. તથા પરિગ્રહસંજ્ઞા તે કહીઇ જે દ્રવ્યાદિક સંગ્રહિવા-તણી બુદ્ધિ. લોભસંજ્ઞા તે કહીઇ-જં નિધાનાદિક લાધઇ હૂતઇ તેહ-તણું આચ્છાદન કરઇ, દસ. આગલી છ સંજ્ઞા તે ત્રસ-હૂિં હુઇ. તત્ર વિિિવસ્તા चित्तविप्लुतिः । मोहः સ્નેહ । ધર્મસંજ્ઞા = સમ્યવ્ઝ ક્ષમાવિવર ધર્મવુદ્ધિઃ । શેષ ત્રિણિ સુખ, દુ:ખ, શોકરૂપ સંજ્ઞા
તે ત્રસ-Çિઇં હુઇ. પ અને
=
For Private & Personal Use Only
-
www.jainelibrary.org