________________
ક્ષાયિકભાવ
ક્ષાયિકસમ્યકત્વ
-
ગુણસ્થાનોમાં આગળ વધે તે ક્ષપકશ્રેણી. ચિત્તના અતિ વિશુદ્ધઅધ્યવસાયોને કારણે મોહનો સર્વથા ક્ષય કરી આત્મા દશમાગુણસ્થાનથી સીધો બારમાગુણસ્થાને જાય છે. આ શ્રેણિ આરૂઢ જીવ ક્ષપક કહેવાય છે. કર્મના સર્વથા ક્ષયથી આત્મામાં જે ભાવ ઉત્પન્ન થાય તે ક્ષાયિકભાવ. અનંતજ્ઞાન, અનંતદર્શન વગેરે મોહનીયકર્મની અનંતાનુબંધીકપાય વગેરે સાતપ્રકૃતિનો સર્વથા ક્ષય થવાથી આત્માને થતો અનુભાવ - પરિણામ વિશેષ તે ક્ષાયિકસમ્યકત્વ. આ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી નષ્ટ થતું નથી. કર્મના ક્ષયોપશમથી જે શુભાશુભ ભાવ ઉત્પન્ન થાય તે ક્ષાયોપથમિકભાવ. દર્શનમોહનીયકર્મનો ક્ષય અને ચારિત્રમોહનીયનો ઉપશમ એ બંનેથી થતાં જીવના પરિણામ વિશેષ તે ક્ષાયોપથમિક સમ્યક્ત્વ.
ક્ષાયોપથમિક ભાવ -
લાયોપથમિકસમ્યકત્વ
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૨૭0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org