________________
૮૨. વર્યાન્તરાય : શક્તિશાળી હોવાછતાં જીવ જે કારણે સામર્થ્ય-શક્તિનો
ઉપયોગ ન કરી શકે તે વર્યાન્તરાય.
આમ ૮૨ પ્રકારે ભોગવતા પાપનાં ફળોમાં ઘાતી-અઘાતી કર્મ સ્વરૂપ આઠે કર્મનો સમાવેશ થઈ જાય છે. તે કોષ્ટકરૂપે આ પ્રમાણે છે.
જ્ઞાના વરણીય કર્મ
દર્શના વેદનીય વરણીય કર્મ કર્મ
મોહનીય આયુષ્ય નામકર્મ ગોત્રકર્મ અંતરાય કર્મ કર્મ
મતિજ્ઞાનાવ દર્શન-૪ અશાતા- મિથ્યાત્વમોહ નરકાયુ ગતિ-૨ નીચગોત્ર દાનાન્ત શ્રુતજ્ઞાનાવ, નિદ્રા-૫ વેદનીય કષાય-૧૭ જાતિ-૪ લાભાન્ત અવધિજ્ઞાના
નોકષાય-૯ સંઘયણ-૫ ભોગાન્ત મન:પર્યાવજ્ઞાના
સંસ્થાન-પ
ઉપભોગાન્ત કેવલજ્ઞાનાવ
વર્ણાદિ-૪
વર્યાન્ત આનુપૂર્વી-૨ વિહાયોગતિ-૧ પ્રત્યેકપ્રકૃતિ-૧ સ્થાવરદશક-૧૦
ને પાપતત્ત્વપૂર્ણ |
આશ્રવતત્ત્વ
જીવ જેના ઉદયને કારણે શુભ કે અશુભ અનુભવો કરે છે, સુખ-દુઃખ ભોગવે છે તેના કારણરૂપ કર્મ જેના કારણે બંધાય છે તે આશ્રવ.
‘આAવો મવહેતુ: ચાત્' આશ્રવના કારણે જીવ ચતુર્ગતિરૂપ સંસારમાં ભમે છે માટે આશ્રવ સંસારનું કારણ છે.
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org