________________
૭. નામકર્મ
૧. અશુભનામ
૨. શુભનામ
૩. તીર્થંકરનામ
૭. ગોત્રકર્મ
૧. ઉચ્ચગોત્ર
૨. નીચગોત્ર
૮. અંતરાય
Jain Education International
દૃષ્ટિઓનું વિવેકરહિત તપ, મોક્ષની અભિલાષા રહિત કષ્ટ, દુ:ખ સહન કરવાં વગેરે.
દંભાચરણ, વક્રતા, હિંસાદિકરે, ધર્મના નામે ચોરી કરે, રહેણી
કરણી વિષમ રાખે, ખોટી સાક્ષી આપે વગેરે.
મનથી બીજાનું હિત ઇચ્છે, ભાષામાં એકરૂપતા રાખે, કાયાથી હિંસાદિ ન કરે, અન્યને મદદ કરે, ખોટા ઝઘડા-વાદ-વિવાદ ન કરે વગેરે... દઢશ્રદ્ધા, વિનયસંપન્નતા, અરિહંતસિદ્ધ-આચાર્ય વગેરે વીસ સ્થાનકનું આરાધન, સાધર્મિક વત્સલતા રાખે વગેરે
અરિહંત વગેરેની ભક્તિ, શાસ્ત્ર
પ્રત્યે રુચિ, બીજાના ગુણોની પ્રશંસા, ગર્વત્યાગ વગેરે
આઠ મદ - અહંકાર કરે, પર
નિંદા અને સ્વપ્રશંસા કરે, બીજાના ગુણોને છુપાવે દોષો પ્રગટ કરવા વગેરે દાન દેતાં અટકાવે, બીજાને કાંઈ લાભ થતો હોય તેમાં વિઘ્ન નાંખે, પાંચે ઇન્દ્રિયના વિષયોને ભોગવવામાં અંતરાય નાખે, શુભ કાર્યમાં આત્મિક શક્તિનો ઉપયોગ ન કરે વગેરે
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૯૪
For Private & Personal Use Only
બેડોળ શરીર, ખોડખાંપણ, અપયશ૦
શરીર સૌષ્ઠવ, યશઃકીર્તિ
ત્રૈલોક્યપૂજ્યતા
પ્રતિષ્ઠિત કુળની
પ્રાપ્તિ
અધમ-હીન કૂળની
પ્રાપ્તિ
બલીનતા, સામગ્રીની પ્રાપ્તિ ન થાય અથવા
પ્રાપ્ત સામગ્રીનો ભોગવટો ન કરી શ
www.jainelibrary.org