________________
૨. શાતા વેદનીય
૪. મોહનીય
૧. દર્શન મોહનીય
૫. આયુષ્ય
૧. નરકાયુષ્ય
૨. ચારિત્ર મોહનીય વિરતિધરને અંતરાય પાડે, તેનો અપલાપ કરે, દીન-ગરીબનો ઉપહાસ કરે, પાપજન્ય વિવિધ ક્રીડામાં આનંદ પામે, ગુણો પ્રત્યે ઇર્ષ્યા, ખરાબ વ્યક્તિની સોબત, હિતકર આચારોની નિંદા કરે તેના તરફ અણગમો રાખે, માયા-કપટ, ઠગવૃત્તિ, સ્વદારા સંતોષ, કામભોગની તીવ્ર અભિલાષા,
પરસ્ત્રીગમન વગેરે.
૨. તિર્યંચાયુષ
૩. મનુષ્યાયુષ
૪. વાયુષ્ય
શોક કરાવવો, વિલાપ કરાવવો, અથવા પોતે-સ્વયં દુઃખ, ખેદ, પરિતાપ, રુદન વગેરે કરવા,
પ્રાણીમાત્ર ઉપર કરુણાભાવ, અસહાયને સાય કરવી, સુપાત્રદાન આપવું, કોઈ પણ જીવને સંતાપ-પરિતાપદુ:ખ આપવા નહીં.
Jain Education International
અરિહંત, સિદ્ધ, વીતરાગ ધર્મ, ચતુર્વિધ સંઘની નિંદા કરે, દ્વેષ બુદ્ધિ રાખે, કાગ્રહ રાખે, અવર્ણવાદ બોલે વગેરે.....
સાનુકૂળ સંયોગો, સુખાનુભૂતિ
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૯૩
સત્યધર્મ પ્રત્યે અરુચિ,
સમ્યક્ત્વ અપ્રાપ્તિ
મહાઆરંભ, વિપુલપરિગ્રહ, ક્રૂરતાપૂર્વક નારકજન્મ૦ જીવોનો ઘાત કરે, માંસાહાર વગેરે
ધર્મનો ખોટો ઉપદેશ આપે, છલ-પ્રપંચ તિર્યંચ-પશુપંખીનો ભવ કરે, જૂઠું બોલે, ખોટા તોલ-માપ રાખે
વગેરે..
For Private & Personal Use Only
વિરતિની અપ્રાપ્તિ
અલ્પ આરંભ, સરળસ્વભાવ, મૃદુતા, મનુષ્યજન્મની પ્રાપ્તિ બીજા પ્રત્યે અદેખાઈ ન કરે વગેરે.
રાગ સહિત સંયમ પાલન, શ્રાવકવ્રતોનું પાલન, બાલતપ=મિથ્યા
દેવ ભવ
www.jainelibrary.org