________________
પત્તી ૩૫ના = પર્યાપ્તા નઈ અપર્યાપ્તા કરી ચઊદભેદ હુઈ.
સૂક્ષ્મ એકેંદ્રિય તે કહીઇ – જે સૂમ નામ કર્મના ઉદય-થિક સૂક્ષ્મ રૂપ હુઇ, કેવલજ્ઞાન ગોચરિ આવઇ પુણ દૃષ્ટિ ગોચરિ કહિનઇ નાવઇ તે સૂક્ષ્મ કહી. તે સૂક્ષ્મ પુઢવિ, અપ, તેલ, વાઉ વનસ્પતિરૂપ. અનઇ સૂક્ષ્મ વનસ્પતિ તે નિગોદ કહીઇ. તે (નિગોદના) ગોલા અસંખ્યાતા, ગોલબ- ગોલઇ અસંખ્યાતા નિગોદ, નિગોદ ભણીઇ શરીર. તે શરીર અનંત જીવાત્મક છઈ. તુ એ પાંચઇ સૂક્ષ્મ, ચઊદ રક્તાત્મક સકલ લોક વ્યાપી રહિયા છઇ. ચઊદ રાજ પ્રમાણ લોક સર્વત્ર સદાઇ છઈ. અત્ર શિષ્ય પૂછઇ, હે પ્રભો ! જઇ સર્વત્ર વાસકુંપીની પરિ સૂક્ષ્મ જીવે વિશ્વ ભરિઉં છઇ, તઉ તેહ જીવ-રહદે મનુષ્ય-નઈ હાલવઇ, ચાલવઇ ઉપઘાત હુતઉ હસિઇ ? ઉચ્યતે – તેહ જીવ - હિં મનુષ્યાદિક - તણી કીધી ઉપદ્રવ ન હુઇ. તે જીવ આપણાં સૂક્ષ્મ-પણઈ કરી ખાંડાની પાટી-માહિ જાઇ, સાંચરઇ પણ સુવલાઇ નહીં, અગ્નિ-માહિં જાઇ પુણ અગ્નિ-નડ ગ્રહિ-નાવડ, તેહ-ભણી વિણસઇ નહીં. બાદરજીવ તે દૂહવાઇ, તેહ કારણિ તેહની જયણા કીજઇ.
હવઇ બાદરએકેંદ્રિય કહી છે. તે કેહા ? જે બાદરનામ કર્મના ઉદય-થિકુ લોક-નઇ દૃષ્ટિ ગોચરિ આવઇ, વ્યવહારિ કાજિ કામિ લોક-નઈ આવઇ. અનઇ નિશ્ચિત સ્થાનકિ જિ તે છતું, જે જેતલઉં સ્થાનકિ વ્યાપી રહિયા છઇ, તે તેતલઇ જિ સ્થાનકિ. પણ સૂક્ષ્મની પરઇ નિરંતર-પણઇ સર્વલોક વ્યાપી નથી રહિયા, તે બાદર જાણિવા. તે તે પાંચ પ્રકારે બાદર – પુઢવિ, અપ, તેઉ, વાઉ, બાદર વનસ્પતિ રૂપ હુઈ.
બાદરપૃથ્વીકાય – હીંગલો, હરીયાલ, પારૂ, રત્નજાતિ, મુક્તાફલ પ્રમુખ જાણિવઉ. કૃષ્ણરાજી :
તિમ વલી કૃષ્ણરાજી પુઢવિકાય કહીઇ. તે કૃષ્ણરાજી કિસી ? યથા - પાચમઇ બ્રહ્મલોકિ દેવલોકિ ત્રીજઇ રિષ્ટનામાં પાથડઇ સચિત્તાચિત્ત બાદર પૃથ્વીકાયરૂપ બિહું બિહું દિસિ-તણી બિ બિ છેહડી મિલી એવું ચિહું દિસે આઠ કાલી રેખા સમાન કૃષ્ણ પુદ્ગલ નિષ્પન્ન કૃષ્ણરાજી હુઇ. તત્ર પૂર્વ
* અન્ય પ્રતોમાં કૃષ્ણરાજીનું વર્ણન નથી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org