________________
નિર્જરાતત્ત્વ :
1.
બંધતત્ત્વ :
1.
છે.
૧.
બાહ્યતપમાં અનશનના ભેદમાં ઉપવાસમાં કેવું પાણી કલ્પે તેનું વર્ણન છે.
નવતત્ત્વ બાલાવબોધ કૃતિનું આંતરિક મૂલ્યાંકન કરતાં પણ એવું જણાયું છે કે સં. ૧૫૫૮માં લખાયેલ પ્રત કરતાં પ્રસ્તુત પ્રત પ્રાચીન છે. કારણ કે તેમાં પ્રયોજાયેલા પ્રાચીન શબ્દપ્રયોગો, પૂરાં વાક્યો અને પદાર્થવિવરણમાં વિશદતા વગેરે દૃષ્ટિએ પણ L.1 પ્રત પ્રાચીન લાગે છે, તેથી મુખ્ય પ્રત તરીકે તેનો આધાર લીધો છે.
લિપિ પરિચય :
પ્રતના પરિચયમાં લિપિ પરિચયને અલગ આપવાનો વિશિષ્ટ ઉદ્દેશ મૂળ પ્રતમાં આવતા પદાર્થની સ્પષ્ટ સમજૂતી થઈ શકે અને લિપિ શૈલીનો ખ્યાલ આવે તેથી અલગ આપેલ છે.
૨.
આઠ કર્મ, કર્મની ઉત્તર પ્રકૃતિ, કર્મની સ્થિતિ, અબાધાકાળ, પ્રદેશબંધ વગેરેનું પર્યાપ્ત વર્ણન છે.
ઉપરોક્ત વિશેષતાઓને ધ્યાનમાં લઈ L.1 પ્રતને મુખ્ય પ્રત તરીકે લીધી
લિપિ પરિચયને સમજવા માટે અમુક ઉદાહરણો દર્શાવેલ છે.
લિપિકાર પંક્તિઓમાં ફેરફાર, વધ-ઘટ અને અક્ષરોની વધ-ઘટ અંગે કંઈ સૂચના આપતા નથી; જેમ કે
દુર્ભગનામ અને દુઃસ્વર નામકર્મમાં પંક્તિમાં ફેરફાર થયો છે. તે સુધારવાનું ચિહ્ન નથી.
પચ્ચીસ ક્રિયાના વર્ણનમાં પંક્તિ નિરર્થક બેવડાયેલ છે.
અગોચર મસૂર. અહીં ૨ અને મ પડી ગયા છે.
અગોચ સૂર અનવ્યવસ્થિત અણજાણીતઉ = જાણીતઉ અહીં અણુ વધારાનો છે.
અનવસ્થિત. તેમાં વ્ય વધારાનો છે.
લિપિકાર ક્યારેક શબ્દો અશુદ્ધ લખે છે, ન ના સ્થાને ણ વાપરે છે, શબ્દોમાં અવગ્રહ કરે છે.
Jain Education International
-
=
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org