________________
પણઉં જિ લીધઉ સિદ્ધ-હૂઁઇં, પુણ ધુરલ્યા બિ ભાવ મુક્યા સૂત્રકારિઇ. એ ભાવરૂપ આઠમઉ ભેદ મોક્ષતત્ત્વ-નઉ. અથ નવમઉ ભેદ અલ્પબહુત્વ રૂપ કહઇ છઇ——
थोवा नपुंससिद्धा थी - नर - सिद्धा कमेण संखगुणा ।
इय मुक्खतत्तभेअं नव तत्ता लेसओ भणिआ ।। २४ ।।
ભાવાર્થ :
સર્વથી થોડા નપુંસકલિંગે સિદ્ધ થયેલા છે. તેનાથી સ્ત્રીલિંગે સિદ્ધ થએલા સંખ્યાતગુણા છે તેનાથી પુરુષલિંગે સિદ્ધ થયેલાં સંખ્યાતગુણા છે. એ મોક્ષતત્ત્વ કહ્યું. એ પ્રમાણે નવે તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપથી કહ્યું.
બાલાવબોધ :
સવિ હુ સિદ્ધ આશ્રયી212 જિવહારઇ કેહાં ઘણાં સિદ્ધ અનઇ કેહા થોડા સિદ્ધ ? ઇસી વિચારણા કીજઇ તિવહારઇં નપુંસકસિદ્ધ થોડા. જે નપુંસકપણઇ વર્તેતા સિદ્ધ હઊઆ તે નપુંસકસિદ્ધ. તેહ પાહિÛ સ્ત્રીસિદ્ધ તે સંખ્યાતગુણઇ અધિકા. સ્ત્રી સાતમઇ નરગિ અનઇં સર્વાર્થસિદ્ધિ ન જાઇ પુણ મોÂિ જાઇ. અનઇ સ્ત્રી સિદ્ધ-થિકઉ પુરૂષસિદ્ધ તે સંખ્યાતગુણઇ અધિકા જાણિવા. એ મોક્ષતત્ત્વ-ન નઉમઉ ભેદ અલ્પબહુત્ત્વ. એતલઇ નવે ભેદે નઉમઉ મોક્ષતત્ત્વ બોલિઉં. નવ તત્તા જેસાઓ ર્માળા ! એ ઇસી પરુિં નવઇતત્ત્વ સંક્ષેપઇં પ્રકાસિયા.
जीवाड़ नव पयत्थे जो जाणइ तस्स होई सम्मत्तं ।
भावेण सद्दहंतो अयाणमाणेऽवि सम्मत्तं ।। २५ ।।
ભાવાર્થ :
જીવાદિ નવ પદાર્થોને જે જીવ જાણે તેને સમ્યક્ત્વ થાય છે. અથવા ભાવથી શ્રદ્ધા કરનાર અજ્ઞાની જીવને પણ સમ્યક્ત્વ થાય છે.
P1/212 આશ્રી જિવહારઇં વિચારીઇ તિવહારઇં ઘણાં કેહાં સિદ્ધ.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org