________________
બાલાવબોધ :
213એ જીવાજીવાદિક નવ પદાર્થ જે જાણઇ તેહ-હૂઇં સમ્યક્ત્વ હુઇ અથવા અજાણતાઇં જઉં ભાવિ સદ્દહઇ તુહઇ તેહ-હૂઇં સમ્યક્ત્વ હુઇ.
सव्वाइं जिणेसर - भासियाई वयणाइं नन्नहा हुंति
इय बुद्धी जस्स मणे सम्मत्तं निच्चलं तस्स ।। २६ ।।
ભાવાર્થ :
સર્વ જિનેશ્વરોના કહેલાં વચનોમાં એક પણ વચન અસત્ય ન હોય એવી બુદ્ધિ જેના મનમાં હોય તેને નિશ્ચલ સમ્યક્ત્વ હોય.
બાલાવબોધ :
એ નવતત્ત્વ અથવા અનેરાઇં સર્વ જિનેશ્વર-તણાં ભાષિત વચન નિશ્ચિ ́ન અન્નહા હુંતિ । અન્યથાઇં ન હુઇ જિ. ઈસિ જેહ-નઇ મનિ બુદ્ધિ તેહ-નઇં સમ્યક્ત્વ નિશ્ચલ જાણિવઉં.
अंतोमुहुत्तमित्तंपि फासियं जेहिं हुज्ज सम्मत्तं I
सिं अवढपुग्गलपरिअट्टो चेव संसारो ।। २७ ।।
ભાવાર્થ :
જે જીવોએ અંતર્મુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ સ્પર્યુ હોય તે જીવોને નિશ્ચયથી અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર જ બાકી રહે છે.
બાલાવબોધ :
જેઅે જીવે સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત માત્રઇં સ્પર્શિઉં, ભણિઉં, મનેિ આણિં, 214તેહ જીવ-હૂઇં અનંત પુદ્ગલપરાવર્ત સંસાર અર્ધપુદ્ગલપરાવર્ત-માહિં જિં સંસાર હુઇ નિશ્ચઇં.
L2213 સુગમા.
L2/214 તેહ-૨હઇ અનંતાનંત પુદ્ગલ પરાવર્ત્ત સંસાર ફેટી અર્ધ પુદ્ગલ પરાવર્ત્ત હુઇ.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૨૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org