SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ બાલાવબોધ : 213એ જીવાજીવાદિક નવ પદાર્થ જે જાણઇ તેહ-હૂઇં સમ્યક્ત્વ હુઇ અથવા અજાણતાઇં જઉં ભાવિ સદ્દહઇ તુહઇ તેહ-હૂઇં સમ્યક્ત્વ હુઇ. सव्वाइं जिणेसर - भासियाई वयणाइं नन्नहा हुंति इय बुद्धी जस्स मणे सम्मत्तं निच्चलं तस्स ।। २६ ।। ભાવાર્થ : સર્વ જિનેશ્વરોના કહેલાં વચનોમાં એક પણ વચન અસત્ય ન હોય એવી બુદ્ધિ જેના મનમાં હોય તેને નિશ્ચલ સમ્યક્ત્વ હોય. બાલાવબોધ : એ નવતત્ત્વ અથવા અનેરાઇં સર્વ જિનેશ્વર-તણાં ભાષિત વચન નિશ્ચિ ́ન અન્નહા હુંતિ । અન્યથાઇં ન હુઇ જિ. ઈસિ જેહ-નઇ મનિ બુદ્ધિ તેહ-નઇં સમ્યક્ત્વ નિશ્ચલ જાણિવઉં. अंतोमुहुत्तमित्तंपि फासियं जेहिं हुज्ज सम्मत्तं I सिं अवढपुग्गलपरिअट्टो चेव संसारो ।। २७ ।। ભાવાર્થ : જે જીવોએ અંતર્મુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ સ્પર્યુ હોય તે જીવોને નિશ્ચયથી અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર જ બાકી રહે છે. બાલાવબોધ : જેઅે જીવે સમ્યક્ત્વ અંતર્મુહૂર્ત માત્રઇં સ્પર્શિઉં, ભણિઉં, મનેિ આણિં, 214તેહ જીવ-હૂઇં અનંત પુદ્ગલપરાવર્ત સંસાર અર્ધપુદ્ગલપરાવર્ત-માહિં જિં સંસાર હુઇ નિશ્ચઇં. L2213 સુગમા. L2/214 તેહ-૨હઇ અનંતાનંત પુદ્ગલ પરાવર્ત્ત સંસાર ફેટી અર્ધ પુદ્ગલ પરાવર્ત્ત હુઇ. Jain Education International નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy