SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ આદિપદ : નવતત્ત્વ બાલાવબોધ લિખતે. યથાસ્થિત સાચું જે વસ્તુ તેહનું સ્વરૂપ તે તત્વ કહીઇ. પુષ્પિકા : સમ્યક્ત્વનું પરિણામ આવઇ તુ એહ પુદ્ગલ પરાવર્તના અદ્ધઇ જિ મોક્ષિ જાઈ. નવતત્ત્વબાલાવબોધ, કર્તા : અજ્ઞાત લે. સં. ૧૭૭૪, પોષ વદિ ૯, પત્ર નં. ૯ ભંડાર : ઇંડિયા ઑફિસ લાયબ્રેરી, બરોડા. પુષ્પિકા : પહેલો જીવતત્ત્વ જીવતો જ્ઞાનમય, સુખદુઃખ ભોક્તા તે જીવ કહીંછ. પુષ્પિકા : સમ્યક્ત્વ હુઇ તેહને અર્ધ્વપુદ્ગલસંસાર પર્યટન કરતાં મોક્ષ સિદ્ધિ સહી. ઇતિ નવતત્ત્વ ટબાર્થ. સંપૂર્ણ. ૩. નવતત્ત્વના બાલાવબોધ. કર્તા : લે. સં. ૧૭૭૨, પત્ર સં. ૧૬-૧૧ ભંડાર : જસ વિજયસંગ્રહ આદિપદ : ૐ નમઃ ૧૦૮ શ્રી આદિ તીર્થકરાય નમ: ૧૦૮. પં. શ્રી ૧૦૮ શ્રી ધીરકુશલગણિ ગણિશ્રી ૨OOO ગજકુશલગણિ. પરમગુરુભ્યો નમ: ૧૦૮. શ્રી શારદાય નમ: ૧૦૮, શ્રી જિનાય નમ: ૧૦૮, શ્રી ગણેશાઈ નમ: ૧૦૮. અથ નવતત્ત્વ પ્રકરણ વિવરણ અર્થ ભાસા પ્રાકૃત બાલાવબોધ યથાર્થ અર્થેણ લિખતે. પુષ્પિકા : સં. ૧૭૭ર વર્ષે શ્રી અશ્વિનિ માસે શ્રી કૃષ્ણ પક્ષે વદિ ત્રિતયા જ્યામાં શ્રી સિંધૂ દેશેષ શ્રી સિંધુ સંગમ સમુદ્ર જિહાજબંદિર શ્રી ઘઠા નગરે પં. શ્રી (૧૦ વાર) વૃદ્ધિ કુશલગણિ મોક્ષ્યધર્મલાભઃ | ૪. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ અથવા વિવરણ. લે. સં. ૧૮૯૩, કર્તા : માનવિજય (ગુણવિજયશિષ્ય તપા.) ભંડાર : પા. હૈ. જ્ઞાનમંદિર (પાટણ), પત્ર સં. ૧૯ નવતત્વ પ્રકરણ બાલાવબોધ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy