________________
હોય છે. ચોથા કુબ્જસંસ્થાનમાં પીઠ, ઉદર અને છાતી વર્જીને મસ્તક, ગ્રીવા, હાથ, પગ શુભલક્ષણયુક્ત હોય છે.
પાંચમું વામનઃસંસ્થાન કુબ્જથી અવળા લક્ષણવાળુ છે. અને છઠ્ઠું હુંડસંસ્થાન સર્વાંગે અશુભલક્ષણ યુક્ત હોય છે. આ છ સંસ્થાનમાંથી ગર્ભજમનુષ્ય અને ગર્ભ ર્યંચમાં છએ પ્રકારના હોય છે. દેવોને પહેલું સમચતુરસ્રસંસ્થાન હોય છે. અને બાકીના જીવોને હુંડસંસ્થાન હોય છે. કયા જીવને કયું સંઠાણ હોય છે ? તે દર્શાવે છે :
પૃથ્યાદિક પાંચ અનઇ વિકલેંદ્રિય ત્રિણિ, અસંશીઆ તિર્યંચપંચેન્દ્રિય હુંડસંસ્થાન વિચિત્ર પ્રકારિ હુઇ. નારકીના મૂલવૈક્રિય, ઉત્ત૨વૈક્રિય બિ હુંડસંસ્થાન જિ હુઇ, દેવ-નઇં મૂલવૈક્રિય સમચતુરસ હુઇ, ઉત્તરવૈક્રિય વિચિત્રસંસ્થાન. એ છઈ સંસ્થાન કહિયા. પાપા
તેહ છ સંસ્થાન-માહિ જે પહિલ સમચતુરસસંસ્થાન તે પુણ્યતત્ત્વ-નઉ
સત્તરમઉ ભેદ.
વલી નવમી ગાહાં આધ ભેદ કહઇ છઇ
1
वन्नचउक्काऽगुरुलहु-परघा य उसासआयवुज्जोअं सुभगइ निम्माण तस - दस सुरनर तिरिआउ तित्थयरं ।।९।।
ભાવાર્થ :
વર્ણચતુષ્ક
શુભવર્ણ, શુભગંધ, શુભરસ, શુભસ્પર્શ. અગુરુલઘુનામ, પરાઘાતનામ, ઉચ્છવાસનામ, આતપનામ, ઉદ્યોતનામ, શુભવિહાયોગતિ, નિર્માણનામ, ત્રસદશક, દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને તીર્થંકરનામ એ સર્વ (૨૫ પ્રકૃતિ) પુણ્યથી પ્રાપ્ત થાય છે.
બાલાવબોધ :
-
वर्णचतुष्कं = શુભવર્ણ, શુભગંધ, શુભરસ, શુભસ્પર્શ એ ચ્યારઇ શુભ=રૂડાં હુઈ. તત્ર શુક્લ, પીત, ૨ક્ત એ ત્રિણિ શુભવર્ણ, સુરભિગંધ શુભ. મધુર, અમ્લ, કષાય એ ત્રિણિ શુભરસ. હલૂં, સૂહાલઉં, સ્નિગ્ધ, ઉષ્ણ એ ચ્યારિ શુભસ્પર્શ, તે પુણ્યપ્રકૃતિ. વર્ણચતુષ્ક આગલિ પાપતત્ત્વ-માહિં અપસત્ય વન્નવ ઇણઇ પદિઇં વિસ્તર વખાણસ્યઇ. તેહ કારણઇં વખાણીતઉ નથી. તિહાં થિકઉં ઇહઇ તે તિમહ જિ જાણિવઉ. અગુરુલઘુ=જેહ કર્મના ઉદય-થકઉ જીવ અતિ ભારેઇ દેહે નહીં અનઇ અતિ હલૂઉઇ નહીં. જઉ અતિ ભારે દેહ
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org