________________
જેમકે – કર્મગ્રંથ (પ્રાચીન અને નવ્ય), સંગ્રહણી (બૃહદ્ લઘુ), ક્ષેત્રસમાસ (બૃહન્દુલઘુ). તેવી જ રીતે “નવતત્ત્વપ્રકરણ”ની રચના અનેક ગ્રંથકારોની મળે છે. નવતત્ત્વ પ્રકરણ ઉપર મૌલિક રચનાઓ : (૧) શ્રી જયશેખરસૂરિ વિરચિત “નવતત્ત્વ પ્રકરણ” (ગાથા – ૩૦)
जीवाऽजीवा पुण्णं पावासव संवरो य निज्जरणा । बंधो मुक्खो य तहा नवतत्ता हुंति नायव्वा ।।१।। શ્રી દેવગુપ્તસૂરિ પ્રણીત “નવતત્ત્વ પ્રકરણ' (ગાથા – ૧૫) सम्मं च मोक्खबीयं तं पुण भूयत्थसद्दहणरुवं ।
पसमाइलिंगगम्मं सुहायपरिणामरूवं तु ।।१।। આવા સ્વતંત્ર ગ્રંથો ઉપરાંત કેટલાક ગ્રંથકારોએ પોતાની કૃતિઓમાં નવતત્ત્વનું વર્ણન કર્યું છે.
(૧) વાચક ઉમાસ્વાતિ વિરચિત પ્રશમરતિ (બારમા અધિકાર - અંતર્ગત શ્લોક – ૩૪)
जीवाजीवा: पुण्यं पापाश्रवसंवरा: सनिर्जरणाः । बंधो मोक्षश्चैते सम्यक् चिन्त्या नव पदार्थाः ।।१।। દેવેન્દ્રસૂરિ રચિત ધર્મરત્ન પ્રકરણ અંતર્ગત ગાથા - ૧૦૭ जीयअजीय पुन्न पावासव संवर निज्जरा उ बंधम्मि ।
मुक्ख त्ति तत्तवग्गे सया रुई होइ कायव्या ।।१।। (૩) કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ રચિત ત્રિષષ્ઠિશલાકા પુરુષચરિત્ર અંતર્ગત શ્લોક - ૧૪૦
जीवाजीवावाश्रवश्च संवरो निर्जरा तथा । बन्धो मोक्षश्चेति सप्त तत्त्वान्याहुर्मनीषिणः ।।१।। શ્રી દેવાનંદસૂરિ રચિત સમયસાર અંતર્ગત सव्वन्नू मोक्खमक्खंति चउवग्गम्मि उत्तमं ।
सुहं जओ तिवग्गम्मि दिट्ठमेगंतिअं न हु ।।१।। નવતત્ત્વ વિષયક મૌલિક ગ્રંથો ઉપર પ્રાચીન અને અર્વાચીન ગ્રંથકારોએ
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org