________________
પર એકેન્દ્રિય (પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ) ત્રણ વિકસેન્દ્રિય, અસંજ્ઞીતિર્યંચ અને મનુષ્ય તથા સંજ્ઞીતિર્યંચ અને મનુષ્ય તથા નારક અને દેવ એ સર્વ મળી જીવના ચૌદ ભેદ થયા. અથવા પાંચ એકેન્દ્રિય + ત્રણ વિકસેન્દ્રિય + જલચર + સ્થલચર + ખેચર + નારકી + મનુષ્ય + દેવ આ બધા મળીને પણ જીવના ચૌદ ભેદ ગણાય છે.
તથા એકવિધાદિક બત્રીસભેદ જીવ કહીઇ. ચૈતન્યમય જીવ એક એ
ભેદ.
ત્રસ અનઇ સ્થાવર એવં ૨ ભેદ પુરુષ, સ્ત્રી, નપુંસકરૂપ ત્રિણિ ભેદ. ચિહુ ગતિ ભેદિ કરી ચતુર્ભેદ. પંચઇંદ્રિય ભેદિ કરી પંચભેદ. શકાય ભેદિ કરી ખભેદ
તથા પૃથ્વી, અપ, તેલ, વાયુ, અનંતકાયવનસ્પતિ એ પાંચઇ સૂક્ષ્મ-બાદર ભેદ કરી દસ ભેદ.
એ દસઇ પર્યાપ્ત, અપર્યાપ્ત કરી વીસ ભેદ. પંચેન્દ્રિય સંજ્ઞી, અસંશી, પર્યાપ્ત, અપર્યાપ્ત એવં ૨૪ ભેદ.
પ્રત્યેક વનસ્પતિ, બેંદ્રિય, નેંદ્રિય, ચઉરિંદ્રિય અપર્યાપ્ત નઇ પર્યાપ્ત થઈ ૮ ભેદ, એવં પાછિલ્યા ૨૪ ભેદ મિલિ ૩૨ ભેદ જીવ. અત્ર ગાથા –
પુદ્ધવિશ્વ-મન-માય-વાસ$iતા વિરા પડેટ્ટી /
वण पत्तेआ विगला दुविहा य सव्वे वि बत्तीसं ।। ભાવાર્થ :
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, અનંતકાય વનસ્પતિ આ પાંચ પ્રકારના જીવો સૂક્ષ્મ અને બાદર તથા અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ ચાર પ્રકારે (૫ X ૪) તેથી ૨૦ ભેદ અને પંચેન્દ્રિયના સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્તા, અપર્યાપ્તા એમ ચાર ભેદ તથા પ્રત્યેક વનસ્પતિ, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉન્દ્રિય એ ચારના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ આઠ ભેદ = (૨૦ + ૪ + ૮ = ૩૨) સર્વ મળી જીવના બત્રીસ ભેદ થયા.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org