SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ हैन झगु - स्थूलिभद्र झगु (सं. १३८० - १४००, ६. स. १३३४१३४४); ४नपद्मसूरिकृत આદિ અંત पहाणो, नंदउ सो सिरिथूलिभद्द जो जुगह मलियउ जिणि जगि मल्लसल्ल रइवल्लहमाणो, खरतरगच्छ जिणपद्मसूरिकिय फागु रमेवउ, खेला नाचइ चैत्रमासि रंगिहि गावेवउ ..... ।। २७ ।। वैनेतर झगु - पुरुषोत्तमयांयपांडवझग (वि. पंहरभो सैओ); अज्ञात. આદિ - पणमिय पासजिणंद पय अनुसरसइ समरेवी, थूलभद्द मुणिवइ भणिसु फागु बंधि गुणकेवी.... ।। १ ।। नियकुम परिणाविय पंडुनसर साणंदु, हत्थणउरि पुरि आवियउ, साथि करिउ गोविंदु ..... ।। १ ।। संत - Jain Education International जादव पांडवकुमर सवे ते गुणहि समिद्धा, उत्तिम धम्म पवित्त गुत्त त्रिहु भुवणि प्रसिद्धा । राज करंतउ धरह जगत्र रिखि तीरथ वंदउ, सुविथार रिद्धि वृद्धि पावउ चिरु नंदउ ।। २४ ।। 3. पारभासी : प्रायः આ કાવ્યોમાં બારેમાસનું વિશિષ્ટ રીતે વર્ણન કરવામાં આવે છે. બારમાસી કાવ્યનો પ્રારંભ અષાઢ માસથી થતો હોય છે, ક્યારેક વૈશાખ માસથી પણ શરૂઆત કરાય છે. બારમાસી કાવ્યોમાં ઋતુઓનાં વર્ણન, નાયકનાયિકાના વિરહ-મિલનની વાતો આવતી હોવાથી બારમાસી કાવ્યને પ્રકૃતિકાવ્ય અને વિરહકાવ્ય કહેવામાં આવે છે. પ્રકૃતિના વર્ણન સાથે નાયિકાના વિરહનું દુ:ખ પણ વણાયેલું હોય છે, છેવટે નાયકનું મિલન થાય ત્યારે સુખાન્ત વર્ણન આવે છે. સૌપ્રથમ બારમાસી કાવ્ય જૈન કવિના હાથે લખાયેલું ‘નેમિનાથ ચતુષ્પદિકા' છે. જૈનેતર કવિઓનાં બારમાસી કાવ્યોનો નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ १० For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy