________________
ઘતિહાય: ' ગતિ ભણીઇ સવિ હુ જીવાદિક-તણઉ ચાલવડે, તઉ જેહ-નઇ આધારિ કરી જીવ અનઇ પુદ્ગલ-પ્રતિઇ વિશ્રસા પરિણામિઈ કરી અથવા મનુષ્યાદિક-નઇ પ્રયત્નિ કરી પુદ્ગલ-વૃઇ ગતિસ્વરૂપિ પરિણમતાં જીવ-હૂઇ આનુપૂર્વાદિકઇં કરી ગતિ પરિણામિ પરિણમતાં હૂતાં જે ગતિ ક્રિયા-હૂઇ આધાર થાઈ. જિમ જલ-માહિ માછા-હિં સ્વેચ્છાઇ કરી ફિરતાં છૂતા જલન આધાર હુઈ, પાણી પાખઇ જિમ તે ફિરી-હાલી ન સકઇ, તિમ જેહ-નઇ આધારિઇ ત્રિભુવન-માહિ જીવ નઇ પરમાણૂઆ ફિરઇ તેહ અરૂપી દ્રવ્ય-હિં ધર્માસ્તિકાય નામ કહઇ. તે ચઉદ રાજ લગઇ છઇ, પરદુ નથી. સર્વલોક વ્યાપી રહિઉ છછે.
અધર્માસ્તિકાય કિસઉ કહી ? ચિરસંવાળો મદખ્ખો મ
“ધર્માસ્તિવાપ: શિરસંસ્થાનીતિન્નક્ષળડધર્મ” | સ્થિતિ ભણઇ રવિવઉં, જીવ અજીવ-હિછે જીણઈ કરી હુઇ તે અધર્મ. જીવ નઇ પુદ્ગલ ત્રિભુવન-માહિ ચાલતાં, હાલતાં, ફિરતાં જે વલી સ્થિર-પણ૩ પ્રામઇ તેહરહછે જે વિખંભ હેતુ થાઈ. જિમ બાણ ઘણુષ-થિકઉં વછૂટલે જાઇ અનઇ 27જિલ્લાર ગતિ પરિણામ-થિકઉં નિવર્સિઉ હૂતઉ આપણી રહિણહાર હુઉં તિવ્રારઈ ભૂમિ રહિયાં ઉવષ્ટભ દિઇ રહિવા-ન આધાર થાઈ. ભૂમિ બાણહૃઇ જાતાં કાંઈ રાખઇ નહીં પણ આપણાઇ રહિ તિવારઇ ભૂમિ ઉવરંભ દિધઉ, તિમ જીવ નઇ પુદ્ગલ-હિં જાતા, ફિરતા અધર્માસ્તિકાય કાંઈ રાખઇ નહી પણ સહજિઇ તેહ-છૂઇ રહિત ઉવષ્ટભ હેતુ થાઈ, તે અરૂપી દ્રવ્ય-હુઈ અધર્માસ્તિકાય કહીઇ. ધર્માસ્તિકાયની પરિ ચઊદરાજ વ્યાપી અનઇ અલોકમાહિ એહ બિના અભાવ-થિક 28કેતીવારછે જઉ સર્વ દેવ, ઇંદ્ર મિલી કરી PI26-P226 ધર્માસ્તિકાય કિસ કહી ? જેહ-નઇ આધારઇ કરી જીવ અનઇ પુદ્ગલ
પ્રતિઇ સ્વભાવિહિ જિ કરી ગતિ પરિણામિં પરિણમ્યા હૂતા જે ગતિ ક્રિયાહૃઇ આધાર થાઈ. જિમ જલ માહિ માછા-રહઇ સ્વેચ્છાઇ કરી ફિરતા હીંડતા પાણીનો આધાર હુઈ પાણી પાખઇ જિમ ફિરી હાલી ન સકઇ તિમ જેણઇ આધારઇ ત્રિભુવન - માહિ જીવ અનઇ પરમાણુઉ ફિરઇ તે ધર્માસ્તિકાય કહીઇ. તે ૧૪ રાજ લગઈ ધર્માસ્તિકાય છઇ. ચઊદ રાજ
ઉપરાંત નથી. P227 જિવાઈ આહણી રહઇ તિવાર ભૂમિ રહવા-નઉ આધાર હેતુ થાઈ. Pl28 કેરીતે કિવારઇ ઓજવંત, બલવંત સર્વઇ ઇંદ્ર એકઠાં મિલી કરી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org