SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ પુદ્ગલપરાવર્ત પ્રત્યેક પ્રભાવના પૂરણ-ગલન સ્વભાવવાળું દ્રવ્ય. રૂપ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત અચેતન દ્રવ્ય. આ વિશ્વમાં જેટલા પુદ્ગલો છે તે સમસ્ત પુદ્ગલોને કોઈ એક જીવ દ્વારા ઔદારિક, વિક્રિય, તૈજસ, કાર્મણ, મન, વચન આદિરૂપે ગ્રહણ કરવા અને મૂકવા, આ રીતે જીવનું પુદ્ગલમાં સમગ્રપ્રકારે ભ્રમણ તે પુદ્ગલપરાવર્ત. કોઈ એક જીવ સમગ્ર મુગલોનું આવું પરાવર્તન જેટલા સમયમાં કરે તે સમયને પુદ્ગલપરાવર્ત કહે છે. જુદું જુદું. એક શરીરમાં એક જીવ રહે તે અર્થાત્ પોતપોતાના શરીરમાં દરેક જીવ સ્વતંત્ર રહે તે પ્રત્યેક જીવ. જિનશાસનની ઉન્નતિ થાય તેવી પ્રવૃત્તિ કરવી, સંયમચર્યાના વિષયમાં ભ્રાંતિને દૂર કરી તેનું મહત્ત્વ વધારવું તે પ્રભાવના. ક્ષેત્ર પ્રમાણનો એક ભેદ સ્વીકારેલ વ્રત - નિયમમાં આવેલી અશુદ્ધિને દૂર કરવા માટે કે અનુચિત આચરણની વિશુદ્ધિ માટે ગુરૂ એ બતાવેલ યથોચિત અનુષ્ઠાન કરવું તે. કવલ આહાર. તે આહાર મુખથી ગ્રહણ કરાય અથવા બાહ્ય સાધનો દ્વારા શરીરમાં પ્રક્ષિપ્ત કરાય છે. બંધાવું. શરીર રૂપે નિષ્પન્ન પુગલોમાં નવા પુદ્ગલો આવીને ભળે તે, જૂના અને નવા પુદ્ગલોનું પરસ્પર મિશ્રણ થવું = બંધાવું તે બંધન. પ્રમાણાંગુલ પ્રાયશ્મિત્ત પ્રક્ષેપાહાર બંધન પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy