________________
બાર
બીજરુહ ભવનપતિ
સ્કૂલ, ચક્ષુગ્રાહ્ય. આત્માને સ્થૂલરૂપમાં જે મૂકે છે, એક જીવ હોય તો પણ જે દેખી શકાય તે બાદર. બીજથી ઉત્પન્ન થનારી વનસ્પતિ. એક પ્રકારની દેવજાતિ. જે દેવો પાતાળમાં ભવનોમાં રહે છે તે ભવનપતિ. જેનામાં સમ્યગ્દર્શન આદિ ભાવ પ્રગટ થવાની સંભાવના છે તે ભવ્ય. મોક્ષ પામવાને યોગ્ય તે
ભવ્ય
ભવ્ય.
ભવસ્થકેવલી
ભવોપગ્રાહી
ભાવના
મદ
દેહધારી કેવલી. જે કેવલીના આ ભવની આયુષ્યકર્મની સ્થિતિ ચાલુ છે તે. જેની પ્રાપ્તિમાં ભવવિશેષ કારણરૂપ છે તે ભવોપગ્રાહી. દેવ અને નારકીના જીવોને વૈક્રિયશરીર અને અવધિજ્ઞાન ભવવિશેષથી સહજ પ્રાપ્ત થાય છે. જ્યારે અન્યજીવોને તે પ્રયત્ન વિશેષથી પ્રાપ્ત થાય છે. તાત્વિક ઊંડું ચિંતન. સંસારની અનિત્યતા આદિની અનુપ્રેક્ષા. પોતાના ગુણ, જાતિ, કુલ, જ્ઞાન, સમૃદ્ધિ આદિનો ગર્વ કરવો તે મદ. મનુષ્ય જ્યાં નિવાસ કરે છે તે ક્ષેત્ર. અઢીદ્વીપ = જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધપુષ્કરદીપ તથા બે સમુદ્ર = લવણસમુદ્ર અને કાલોદધિના પ્રમાણયુક્ત ૪૫ લાખયોજનવિસ્તૃત મનુષ્ય ક્ષેત્ર છે. તત્ત્વોની અરુચિ કે વિપરીત માન્યતા કે કદાગ્રહપણું. સંયમના પ્રધાનગુણ. અહિંસા, સત્ય, અચૌર્ય = નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
મનુષ્યક્ષેત્ર
મિથ્યાત્વ
મૂલગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org