________________
મૂલબીજ
અદત્તાદાન, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચ મહાવ્રત અને છછું રાત્રિભોજનત્યાગ આ છે મૂલગુણ કહેવાય છે. મૂલ એજ જેનું બીજ છે તેવી વનસ્પતિ. કમલકાકડી વગેરે. સમ્યકત્વને અનુકૂળ એવા આત્માના પરિણામ વિશેષ તે યથાપ્રવૃત્તિકરણ. ત્યારે જીવ રાગદ્વેષની દુર્ભેદ્ય ગાંઠને ભેદવા માટે તેની નજીક પહોંચે
યથાપ્રવૃત્તિકરણ -
યુગલિયાં
યોગ
યોનિ લબ્ધિપ્રત્યય
યુગલિક મનુષ્ય = જોડિયા ભાઈ-બહેન. વ્યવહાર અને ધર્મના પ્રવર્તનની પૂર્વે પ્રાચીન સમયમાં આ મનુષ્યો થતા હતા. તેઓ એક માતાની કુક્ષિએ જન્મતા અને માતા-પિતાના મૃત્યુ પછી પતિપત્નિ તરીકે જીવતા અને સંતાન (એક યુગલ)ને જન્મ આપ્યા પછી છ માસ બાદ મરીને સ્વર્ગમાં જતાં. મન, વચન, કાયાની પ્રવૃત્તિ અર્થાત્ મન, વચન, કાયા દ્વારા આત્મપ્રદેશોનું પરિસ્પંદન થવું. જીવોનું ઉત્પત્તિ સ્થાન. તે ૮૪ લાખ ગણાય છે. તપવિશેષ દ્વારા જે શક્તિ ઉત્પન્ન થાય તે લબ્ધિ અને તે લબ્ધિ જેની પ્રાપ્તિમાં કારણરૂપ બને અર્થાત્ વિશિષ્ટ લબ્ધિના કારણે જે સિદ્ધિ મળે તે લબ્ધિપ્રત્યય. કષાયથી અનુરંજિત જીવના શુભ-અશુભ ચિત્તપરિણામ તે વેશ્યા. તેને કારણે કર્મ આત્મા સાથે ચોંટે છે. જેમાં જીવ-અજીવ આદિ દ્રવ્યો રહેલાં છે તે લોક. એક પ્રકારના વૈમાનિકદેવો. તેઓના વિમાનો પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ
૨૬૫
લેશ્યા
લોક
લોકાંતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org