________________
જિ પરિ દેહની સંધિ સઘલઇ બંધાણી હુઇ તે પહિલ વજઋષભનારાચસંઘયણ કહીઇ. બીજઉ ઋષભનારાચસંઘયણ તે કહીઇ – તિહાં બિહુ ગમે અસ્થિના છેડા વીંટાણા હુઇ ઊપરિ વલી પાટલે હુઇ, વિચિ ખીલી હુઈ નહીં તે બીજઉ ઋષભનારાચસંઘયણ કહી.
ત્રીજઉ નારાચસંઘયણ તે કહીઇ – જેણઇ બિહુગમે અસ્થિના છેડા વીંટાણા હુઇ, ખીલી, પાટઉ એહ બિહુ માહિ એકઈ નહીં તે ત્રીજઉ નારાચ સંઘયણ કહી.
ચઉથઉ અર્ધનારાચસંઘયણ તે કહીઇ – તીણઈ એકગમાં અસ્થિ-નઉ છેહડઉ વીંટાઇ, બીજા સાહમા અસ્થિ-નઉ છેહડી અડકી રહઇ અનઈ બીજઇ પાસઇ ખીલી હુઈ તે ચઉથઉ અર્ધનારા સંઘયણ જાણિવું.
પાંચમું કિલિકા સંઘયણ તે કહી–2તિહાં બિહ્નિ છેહડાં ઊપરિ - ઊપરિ આવી રહઇ, વટાણા ન હુઈ પણિ વિચિ ખીલી હુઇ તે પાંચમી કલિકાસંઘયણ જાણિવું.
છઠ્ઠઉ3 સેવાર્તસંઘયણ તે કહીઇ – તીણઇ સંઘયણિ” ખીલી નઇ પાટઉ, મર્કટબંધ ત્રિદું-માહિ એકિ ન હુઇ, બિહુ અસ્થિના છેડા સામ્ય-સામ્યા અડકી રહઇ, અતિ નિર્બલ એ સંઘયણ જાણિવું. ક્યા જીવને ક્યું સંઘયણ હોય તે દર્શાવે છે :
એ છઇ સંઘયણ મુખ્યવૃત્તિ મનુષ્ય અનઇ પંચિંદ્રિયતિર્યંચઇ જિ હૃઇ હુઇ. પણિ શક્તિ અપેક્ષાઇ દેવહૂછે વજઋષભનારાચસંઘયણ. નારકી, દેવ અનઇ એકેંદ્રિયાદિક ચિહું જીવ જાતિ-હૂઇ સંઘયણ ન હુઇ. જેઠ ભણી તેહ-નઈ શરીરિ હાડ, માંસ, રુધિર ન હુઇ. સંપૂર્ઝજપંચેંદ્રિય-હિં છેવટ્ટ સંઘયણ. ગર્ભજ-નઈ ષવિધ સંઘયણ.
PI/51 દેહની સંસ્થિતિ સઘલીઇ હોઈ તે. Pl/52 તેણઈ સંધિના અસ્થિ બિન્નઇ ઊપરિ-ઊપરિ છેડે આવી રહઇ અનઇ વિચાલઇ
ખીલી હોઈ પણિ ઊપરિ પાટઓ વીંટાઈ નહીં અનઇ વલી બિહુ અસ્થિના પ્રાંત
પરસ્પરિ વીંટાણા ન હોઈ તે પાંચમું. PI/53 છેવ-સેવા PI/54 તેણઈ સંઘયણ વિચાલઇ ખીલી નહીં, બિહુગમાં અસ્થિના છેહડાં પરસ્પરઇ
વીંટાણા ન હોઈ, એટલું હોઈ જે સંધિના બિ અસ્થિ સામ્ય-સામ્હા અડકી-અડકી રહઈ તે છઠ્ઠઉ સંઘયણ અતિ નબળું જાણિવું. સંઘયણનું વિશેષ વર્ણન અન્યપ્રતોમાં નથી.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org