________________
હાંસિયામાં દર્શાવ્યા છે. પ્રતની સ્થિતિ સારી છે. લિપિ સુવાચ્ય છે. કોઈ કોઈ જગ્યાએ વિષયવર્ણન ટૂંકમાં આપ્યું હોવા છતાં બહુ જ સ્પષ્ટ
રીતે સમજાવ્યું છે. આદિ - શ્રી હીરવિજયસૂરિ શિષ્ય પંડિત શ્રી ગુણવિજયગણિ ગુરુભ્યો નમ:
(ઉપજાતિ છંદ) श्रीवर्धमानप्रभुपादयुग्ममनेकलब्धिप्रदमानतानां
नत्वा प्रकुर्वे नवतत्त्वसूत्रव्याख्यां समैर्मुत्कललोकबोधां ।।१।। અંત -
इति नवतत्त्वचूर्णि लोकोक्त्या - हर्षवर्धनगणिर्नवतत्त्वचूर्णिकां विहितवान् सुगमार्थाम् । बालावबोधकृते जनतोक्त्या शोधयंतु जिनागमविज्ञा: ।।१।।
इति श्री नवतत्त्व बालावबोध: समाप्त: ।। श्री रस्तु ।। श्रीहीरविजयसूरीश्वरशिष्यपंडितश्रीगुणविजयगणिचरणकमल-मधुकरसमान पं. धर्मविजयेनालेखि स्वपरोपकाराय. ।। शुभं भवतु ।। P2: હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર - પાટણના હસ્તપ્રતના ગ્રંથભંડારમાં
સંગ્રહાયેલી આ હસ્તપ્રતનો નંબર ૧૦૯૭ છે. હસ્તપ્રતનું પરિમાણ 10.1 X4.2 સે.મિ. છે. પત્રસંખ્યા ૨૨ છે. તેમાં પ્રથમ પત્ર નથી. દરેક પત્રમાં ૧૪ પંક્તિઓ છે. દરેક પંક્તિમાં પ્રાય: ૪૫ અક્ષરો છે. પત્રના ક્રમાંકો જમણી બાજુ હાંસિયામાં દર્શાવ્યા છે. હસ્તપ્રતની સ્થિતિ સારી
છે. અક્ષરો પ્રાય: સુવાચ્ય છે. અંત -
इति नवतत्त्वचूर्णि लोकोक्त्या - हर्षवर्धनगणि नवतत्त्वचूर्णिकां विहितवान् सुगमार्थाम् । बालबोधनकृते जनतोक्त्या शोधयंतु सुजिनागमविज्ञा: ।।१।। इति नवतत्त्वावचूर्णि: समाप्ता ।।6।।
પસંદગીની પ્રતની વિશેષતા :
પ્રસ્તુત સંપાદનમાં જે ચાર હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે તેમાં માની
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org