________________
ક્રમ
કાળ
જઘન્ય
મધ્યમ
ઉત્કૃષ્ટ
૧. ઉનાળામાં ૨. શિયાળામાં ૩. ચોમાસામાં
એક ઉપવાસ બે ઉપવાસ ત્રણ ઉપવાસ
બે ઉપવાસ ત્રણ ઉપવાસ ચાર ઉપવાસ
ત્રણ ઉપવાસ ચાર ઉપવાસ પાંચ ઉપવાસ
આ ચારિત્ર તીર્થંકર પાસે અથવા તો પહેલા જેમણે આ ચારિત્રની આરાધના કરેલ હોય તેમની પાસે અંગીકાર કરી શકાય છે.
સૂક્ષ્મ સંપરા ચારિત્ર: સંપરાય એટલે કષાય. જે મુનિના બાદર કષાય નષ્ટ થઈ ચૂક્યા છે, એક માત્ર સૂક્ષ્મ લોભરૂપ કષાયનો ઉદય છે તેવા મુનિઓનું જે ચારિત્ર તે સૂક્ષ્મસંપરાયચારિત્ર. તેના બે પ્રકાર વિશુદ્ધમાનક અને સંકિલશ્ય માનક. યથાખ્યાતચારિત્ર : જેમાં કષાયો ઉદયમાન નથી હોતા અર્થાતુ કષાયોનો ઉપશમ કે સર્વથા ક્ષય હોય છે તેને યથાખ્યાત ચારિત્ર કહે છે. તેનું બીજું નામ વિતરાગ ચારિત્ર પણ છે. આ ચારિત્રના આરાધકમુનિ બે પ્રકારના છે. (૧) ઉપશાંતકષાયી અને (૨) ક્ષીણકષાયી. ઉપશાંતકષાયી મુનિ તે જ ભવમાં સંસારનો અંત કરી શકતા નથી. ક્ષીણકષાયી મુનિ તે જ ભવમાં સંસાર પરિભ્રમણનો અંત કરે છે.
સંવરતત્ત્વપૂર્ણ
નિર્જરાતત્વ નિર્જરા = ઝરવું, જીર્ણ થવું. આત્મા સાથે બંધાયેલા કર્મપુદ્ગલોનો આંશિક ક્ષય થવો તે નિર્જરા.
અનેક જન્મોથી આત્મામાં કર્મ સંચિત થયેલા છે, જેના કારણે શુદ્ધ
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org