________________
બાલાવબોધનું ભાષાતત્ત્વ અને ગદ્યની સમીક્ષા
વિક્રમની પંદરમી સદીએ ગુજરાતી સાહિત્યનો મધ્યકાલ છે. આ સમયનું ગુર્જર ગિરાનું ગદ્ય-પદ્ય સાહિત્ય મોટે ભાગે પ્રાત - અપભ્રંશભાષાની છાંટવાળું છે. ગદ્યસાહિત્યમાં તે તે વિષયોને અનુરૂપ ભાષા-શૈલી જોવા મળે છે.
ભાષા એટલે અભિવ્યક્તિ. ભાષા દ્વારા આપણે પ્રાચીન કે અર્વાચીન સંસ્કૃતિ, માનવસમાજના વ્યવહાર વિનિમય વગેરે યથાર્થરૂપે જાણી શકીએ છીએ.
પ્રસ્તુત બાલાવબોધ ગ્રંથ તાવિક છે, તેથી તેનું ગદ્ય પણ તત્ત્વપ્રધાન રહેવાનું, તેમાં કાવ્યતત્ત્વની પ્રાસાદિકતા સ્વાભાવિક રીતે ઓછી જોવા મળે છે. તેથી આ બાલાવબોધની ભાષાને સમજવા માટે તેમાં પ્રયોજાયેલા વ્યાકરણરૂપો અને તેની શૈલીને સમજવી જોઈએ. પદાર્થોને સમજાવતાં બાલાવબોધકારે પ્રસંગે-પ્રસંગે ઉદાહરણો, ઉપમા, સમાસ, અલંકારો વગેરે દ્વારા તત્ત્વનું સક્ષમ તથા સરળરીતે વર્ણન કરી, તાત્વિકગ્રંથની શૈલી સરળ, રોચક અને પ્રવાહી બનાવી છે.
વિભક્તિના અર્થમાં વપરાયેલ અનુગ તથા નામયોગી : ‘’, ‘હિં - કર્મ વિભક્તિના અર્થમાં :
- જેહ છૂઇ જઠરાગ્નિ નામ કહીઇ -
બાલાવબોધનું ભાષાતત્ત્વ તથા ગદ્યસમીક્ષા
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org