________________
વેદિકાંત
વૈમાનિકદેવ
વ્યંતરદેવ
શૈલેસીકરણ
વેદક સમ્યકત્વ કહેવાય છે. તેનું નામ અધિગમ સમ્યત્વ પણ છે. દ્વીપના અંતે આવતી જગતી (કિલ્લો)ના દ્વાર ઉપર જગતી જેટલી પહોળી પીઠિકા હોય છે. તે પીઠિકા ને વેદિકા કહે છે. વૈદિકાનો અંત ભાગ તે વેદિકાંત. તે. ૧૯,૫૦૦ ધનુષ્ય ઊંચી હોય છે. વિમાનમાં ઉત્પન્ન થનારા, રહેનારા દેવ તે વૈમાનિક. તેના ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ રૈવયક, ૫ અનુત્તર વિમાન, ૩ કિલ્વિષિક એવા પેટા પ્રકારો છે. જે સદા ભમતાં, ફરતાં રહે છે એવા દેવોની એક જાતિ. તેઓ કુતૂહલ અને ક્રીડા પ્રિય છે. મેરૂ પર્વતની જેમ સ્થિર-નિષ્પકંપ થવું અર્થાત્ આત્માની યોગ નિરોધાવસ્થા. તે અવસ્થા ચૌદમાગુણસ્થાનકના અંતિમ સમયે પાંચ નિમેષ પ્રમાણ સમયની હોય છે. કર્મયુક્ત (સંસારી) જીવોનો છ પ્રકારનો સમુહ તે છકાય. પૃથ્વીકાય, અપકાય, તેજસકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. જેની દૃષ્ટિ સમ્યકુ = પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જાણવા જોવા સમજવાની ક્ષમતા ધરાવે તે સમ્યગ્દષ્ટિજીવ. સંયમજીવનના નિર્વાહ માટે આવશ્યકકાર્યોની વિવેકપૂર્વક સમ્યફપ્રકારની પ્રવૃત્તિ તે સમિતિ. સર્વ પાપોની વિરતિ. હિંસા આદિના સર્વાશે ત્યાગરૂપ પાંચમહાવ્રતો સ્વીકારવા તે સર્વવિરતિ, રૂપાંતર. આત્માના પ્રયત્નવિશેષથી કર્મોની ઉત્તરપ્રકૃતિઓ અન્ય ઉત્તર પ્રવૃતિઓમાં પરિવર્તિત
ષકાય
સમ્યગ્દષ્ટિજીવ -
સમિતિ
સર્વવિરતિ
સંક્રમણ
પરિશિષ્ટ ૧ : શબ્દસૂચિ
૨૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org