________________
तिसिलया - कट्ट- ट्ठिय-सेलथंभोवमो माणो 11
ભાવાર્થ :
નેતરની સોટી લાકડાનો સ્તંભ, હાડકાનો સ્તંભ અને પત્થરના સ્તંભ સમાન ચાર પ્રકારનો માન કષાય જાણવો.
બાલાવબોધ :
93
સંજ્વલનઉમાન નેત્રલત્તા સમાન. જિમ પાતલી નેત્રની 94કામઠી સુખિહિ નમઇ, તિમ સંજ્વલનઉમાન સુખિહિ નમઇ. પ્રત્યાખ્યાનઉમાન કાષ્ટ સરીખઉં. જિમ કાષ્ટ સુખિહિં નમઇ નહીં, તૈલામ્બંગપૂર્વક, અગ્નિ તાપાદિક ઉપાયે કરી નમઇ, તિમ જે માન ઉપાયે કરી ટલઇ તે કાષ્ટ સમાન. અપ્રત્યાખ્યાનમાન અસ્થિ સરીખઉં. જિમ હાથીઆ-તણા દંતાદિક અસ્થિ ઘણઇ ઉપાયઇં કીધઇ વલઇ. જિમ્ડઇ તિમ્પઇ ન વલઇ. તિમ જે માન ઉપાયને સએ દોહિલઉ ટલઇ તે અસ્થિસરીખઉં. અનંતાનુબંધીઉમાન પાષાણસ્તંભ સરીખઉં. જિમ પાષાણસ્તંભ ઉપાયે ઘણે કિશ્વઇ ન વલઇ, તિમ જે માન મરણાંતિઇ ન ટલઇ.
માયા ઉપમાન ચ્યારિ
—
मायावलेहिं गोमुत्ति मिंढसिंग घणवंसिमूल समा ।
ભાવાર્થ :
વાંસની છોલ, બળદની મૂત્રધારા, ઘેટાના શિંગડા અને કઠણવાંસના મૂલ સમાન ચાર પ્રકારની માયા છે.
બાલાવબોધ :
સંજ્વલનની માયા વંશછાલિ સરખી. વંશછાલિ તે કહીઇ – જે વાંસના કામઠાં મઠારતાં આછી છાલ કુંડલી-નઇં આકાર ઊતરઇ, જિમ તે વંસછાલિ સમાધિઇં સરલી કીજઇ તિમ સંજ્વલનની માયાની વક્રતા સમાધિઇં ફીટઇ. પ્રત્યાખ્યાની માયા ગોમૂત્રિકા સરખી. અનઇ ગોમૂત્રિકા તે કહીઇ જે બલદ-નઇ L2/93 વેત્રલત્તા
P1/94
વેતલત્તા સુખઇં.
P1/95
માયાનું વક્ર-પણઉ સ.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org