SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર તેજોલેશ્યા ઋણુક ત્રસરેણુ થલચર દર્શન શુક દૃષ્ટિવાદિકીસંજ્ઞા દીર્ઘકાલિકીસંજ્ઞા દેવ Jain Education International જે ધર્મતીર્થની સ્થાપના કરે તે. સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા રૂપ જંગમ તીર્થના પ્રવર્તક. તપથી પ્રાપ્ત થતી એક પ્રકારની વિશિષ્ટ લબ્ધિ કે જેમાં સાધક પોતાના મુખમાંથી અગ્નિ સમાન પ્રચંડ તેજજ્વાળા કાઢે છે. તેના દ્વારા યોજનો સુધી દૂર રહેલી વસ્તુ કે વ્યક્તિ બળીને ભસ્મ થઈ જાય છે. ત્રણ અણુ-પરમાણુઓનો સમુહ. સૂર્યપ્રકાશમાં જે રજકણો ત્રાંસા કે હાલતા-ચાલતા દેખાય છે તે ત્રસરેણુ. જૈનદર્શન માન્ય એક માપ પણ છે. સ્થલચરપ્રાણી. જે સ્થલ = પૃથ્વી પર ચાલે છે તે સ્થલચર. જેવા કે - ગાય, ભેંસ, ઘોડા વગેરે. જગતના કોઈપણ પદાર્થનો સામાન્યબોધ થવો અર્થાત્ આકાર, ગુણ, રંગ આદિ વિકલ્પોરહિત જોવું તે. બે પરમાણુઓનો સમુહ. સંજ્ઞીજીવની સંજ્ઞાનો એક ભેદ. જેમાં ક્ષાયોપમિક જ્ઞાન દ્વારા સમ્યક્દષ્ટિ પ્રાપ્ત થાય છે. સંશીજીવની એક સંજ્ઞા. જેમાં અતીતની સ્મૃતિ, અનાગતનું ચિંતન ઘણાં લાંબા સમય સુધી કરી શકાય છે. ચારગતિમાં ભમતા જીવોનો એક ભેદ. જેને દિવ્ય-શરીર અને દિવ્યકાન્તિ હોય, જેનું શરીર વૈક્રિયપરમાણુઓનું બનેલું હોય તથા જેને અમુક ચોક્કસ પ્રકારના ઉચ્ચસુખો ભોગવવાની સામગ્રી પ્રાપ્ત થઈ હોય તે દેવ. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ ૨૭૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy