________________
ભાવાર્થ :
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય એ ચાર જાતિનામકર્મ, અશુભવિહાયોગતિ, ઉપઘાતનામ, અશુભવર્ણચતુષ્ક, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ અને પાંચસઠાણ એ સર્વ મળી (૨૦ પ્રકૃતિ) પાપતત્ત્વની છે. બાલાવબોધ
જેણઇ કમિંઇ એકેંદ્રિયજાતિ લાભઇ, બેંદ્રિયજાતિ, સેંદ્રિયજાતિ, ચઉદ્રિયજાતિ લાભઈ, તે એકંદ્રિયાદિનામકર્મ. યુવ્રારું = જેણઇ કર્મિ કુત્સિતગતિ ખર, ઉષ્ટ્રાદિકની પરિઇ ચાલિવઉ તે કુખગતિ.
૩વાય = જેહ કર્મના ઉદય-થિક જીવ-ઇ આપણાં અંગ-અવયવે કરી ગલકંઠિકા, પડજીભી, ચોરદંત પ્રભૂતિ કરી જે ઉપઘાત ઊપજઇ, 110મરઇ તે ઉપઘાત કર્મ. અસત્યં વઘ તિ = વર્ણચતુષ્ક કહિતા ચ્યારિ વાના લાભઈ. કેહા કહા ? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ પ્યારઇ અપ્રશસ્ત લીજઇ ઇહા. અનઇ એહ ચિહના થઈ વિસભેદ ઊપજ છે. યથા – વર્ણ પાંચ – કૃષ્ણ, નીલ, રક્ત, પીત, શ્વેત એ પાંચ વર્ણ, ગંધ બે - સુરભિ, દુરભિ એ બિહુ ગંધ. રસ પાંચ – તીખઉ, કડૂઉ, કસાઇલઉ, આમ્લ, મધુરઉ એ પાંચઇ રસ. કિહાંઇ વલી છઠ્ઠઉ ક્ષારરસ = લવણરસ કવિરાઇ, પણિ તે મધુરરસ-માંહિ જિ અંતર્ભાવિલું સંભાવી છે. જેહ કારણિ સર્વ રસ-હુઈ લવણરસઇ જિ કરી સુસ્વાદુ-પણ ઉં, માધુર્ય-પણ ઊપજઇ. જેહ કારણિ ક્ષારરસ મધુરરસ-માહિ જિ અંતર્ભવઇ. સ્પર્શ આઠ – ગુરૂ, લઘુ, મૃદુ, ખર, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ એ આઠસ્પર્શ. એવં પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ સવિહુ મિલી ૨૦ ભેદ. વર્ણ પાંચઇ પ્રસિદ્ધાં, ગંધ બે પ્રસિદ્ધા, પાંચ રસ પ્રસિદ્ધ એ નથી વખાણીતા. પણ આઠ સ્પર્શ તે અપ્રસિદ્ધા, તેહ ભણી વખાણીઇ છઇ – જે ભારિઇ કરી હાથઈ મેહલિ હેઠઉ જિ પડઇ તે ગુરૂ, એ ગુરૂસ્પર્શ લોહાદિક-માહિ જાણિવશે. જે પ્રાહિ ત્રીછઉં, ઊંચલ, ઊડવી જાઇ તે લધુસ્પર્શ. એ અર્કલૂલાદિક-માહિ જાણિવઉં. જે સુકોમલ અનઇ દેહ-હિં 112સુખકારણ તે મૃદુસ્પર્શ, હાંસરૂ પ્રમુખ માંહિ જાણિવઉ. જે કર્કશ અતિ PI/I10 ઇમ મરણ પામઇ તે. Pl/I11-2111ખાટલે. LJT12 સુખકારક છે.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org