________________
પુણ્યપ્રકૃતિ બંધાઇ. તિર્યંચ-તણી ગતિ અનઇ આનુપૂર્વી અનેરીઇં સવિ પાપપ્રકૃતિ પ્રબલ પાપસ્થાને કરી બંધાઈ. यत: शतकादिषु -
बायालं पि पसत्था विसोहि गुणसुक्कडस्स ।
जीवस्स बासीइमप्पसत्था मित्थुक्कड संकिलिट्ठस्स ।। ભાવાર્થ :
જે જીવ વિશુદ્ધિગુણથી ઉત્કૃષ્ટ છે તેને બેંતાલીસ શુભપ્રકૃતિનો બંધ થાય છે. અને ઉત્કૃષ્ટ મિથ્યાત્વથી સંક્લિષ્ટ જીવને વ્યાસી અશુભપ્રકૃતિનો બંધ થાય છે. બાલાવબોધ :
તથા સવિ પુણ્યપ્રકૃતિ શુભ પરિણામિઇ અનઇ પાપપ્રકૃતિ સવે અશુભ પરિણામિ બંધાઈ. એ પુણ્યપ્રકૃતિ નઇ પાપપ્રકૃતિ ભેદ-નઉ કારણ ઇસિલે ‘કર્મપ્રકૃતિ પ્રમુખ ગ્રંથ-માહિ કહિઉં. અનઇ આયુખઉકર્મ જિ જૂઉં. ગતિ નઇ આનુપૂર્વી-તણ નામકર્મ જિ જૂઉં, તેહકારણ બાંધિવા-તણા કારણઇ જૂજૂઆ જાણિવા. તિસ્થય = તીર્થંકર નામ. 70જેણઈ કમિ તીર્થંકર-પણઉં લાભઇ તે તીર્થંકર નામકર્મ. તેહ-તણઉ અનિકાચિતબંધ સમ્યક્દષ્ટિ-હિં સાગરોપમ ક્રોડાક્રોડિ માટેની લગઇ હુઇ, પણ નિકાચિતબંધ ત્રીજાભવ આદિઈ દેખ તીર્થંકર-તણાં ભવિ અનિવૃત્તિબાદરગુણઠાણા જાણઈ હુઇ. એણઇ કર્મિ ત્રિભુવન સઘલાઇ-હિ પૂજા હુઈ. થત:
तित्थेण तिहुअणस्स वि पुज्जो से उदओ केवलिणो । એહ પુણ્યપ્રકૃતિ-માહિ દેવ, મનુષ્ય, તિર્યંચ-તણઉં આઉખઉં, સાતવેદનીય, અનઇ ઉચ્ચગોત્ર ટાલી બીજી સાડત્રીસ પ્રકૃતિ નામકર્મ-તણી જાણિવી.
Pu70
જે ત્રિભુવન સઘલાઈ-રહઇ પૂજ્ય હોઈ તે તીર્થંકર નામકર્મ જાણિવું.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org