SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ સમિતિ. ઉચ્ચાર = વડિનીત, પ્રશ્રવણ = લઘુનીત, ખેલ = ગલા-નઉ શ્લેષ્મ, જલ્લ = શરીરમલ, સિંઘાન = નાકશ્લેષ્મા, ઉપલક્ષણ-તઉ સદોષ વસ્તુ-તણી વિધિ પરિઝાપન = ત્યજન તેહની સમિતિ તે ઉચ્ચારપારિષ્ટાપનિકાસમિતિ. એ પાંચ સમિતિ. અથ ત્રિણિ ગુપ્તિ – મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ. મનોગુપ્તિ ત્રિહુ પ્રકારઇ જાણવી. આરૌદ્રવજ્જ, માધ્યસ્થિકી, આત્મલીનતા. આર્ત રૌદ્રધ્યાન હેતુક જે કલ્પનાજાલ-નઉં છાંડિવી તે 140આર્તિરૌદ્ર વર્ષા. ધર્મધ્યાન હેતુક મધ્યસ્થીવા પરિણામ-નવું જ આશ્રયવઉં તે માધ્યસ્થિકી. રૂડી નઇ વિરૂઇ જે મનોવૃત્તિ તેહ-નઇ રૂંધવઇ કરી, મોક્ષ જાવા-નઇ અવસરિ કેવલી-હઇ જે યોગનિરોધાવસ્થા તે આત્મલીનતા મનોગુપ્તિ. વચનગુપ્તિ દ્વિધા – મીનાવલંબી, અલ્પવાચિકી. આલિ, ભમહિ એવમાદિ કરી સંજ્ઞા-નાં પરિહાર કરી જે મૌનાવલંબ કિજઇ તે મૌનાવલંબિકી. અનઇ કાજિકામિ મુખ આચ્છાદિ અલ્પવચન બોલીઇ તે અલ્પવાચિકી. 142શિષ્ય પૂછઇ – ભાષાસમિતિ નઇ વચનગુપ્તિ-હૂછે વિહરઉ કિસિઉ ? ગુરૂઃ ભાષાસમિતિ તે નિરવઘ બોલિવારૂપ પ્રવૃત્તિ અનઇ વચનગુપ્તિ તે નિરવઘઇ બોલિવાની નિવૃત્તિરૂપ હુઇ. કાયગુપ્તિ દ્વિધા - કાયોત્સર્ગિકી, ચેષ્ટા પરિહારકી. उपसर्गप्रसंगेऽपि [कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य कायगुप्तिर्निगद्यते] ।। 240 તે પહિલઉ પ્રકાર મનોગુપ્તિ નઉં. Pl/141-27141 મધ્યસ્થપણાની વૃત્તિ પરિણામનું જે આશ્રયવું તે બીજી મધ્યસ્થિકી મનોગુપ્તિ. LJI42 કો પૂછ-ભાષાસમિતિ અનઇ વચનગુપ્તિ સિવું વિહિરો ? તદા ઉત્તર-ભાષા. નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004936
Book TitleNavtattva Prakarana
Original Sutra AuthorN/A
AuthorVistirnashreeji
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2003
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy