________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 022 013 અતિચાર સહિત ચોથું અણુવ્રત કહેવાયું. હવે પાંચમું અણુવ્રત કહે છે : इच्छापरिमाणं खलु, असदारंभविणिवित्तिसंजणगं / ત્તાક્વવિર્ષ, વિત્તાવિરમો વિત્ત | 27 1/27 છાયા :- રૂછાપરિમા નુ સારવિનિવૃત્તિસગ્નનમ્ | क्षेत्रादिवस्तुविषयं वित्ताद्यविरोधतः चित्रम् // 17 // ગાથાર્થ :- ક્ષેત્ર આદિ વસ્તુ સંબંધી ઈચ્છાનું પરિમાણ કરવું તે ઇચ્છાપરિમાણ (પરિગ્રહ પરિમાણ) અણુવ્રત છે. આ વ્રત અશુભ આરંભોની નિવૃત્તિ કરાવનાર છે. વિદ્યા-પાત્રતા આદિથી અવિરોધી (અનુરૂપ) અનેક પ્રકારનું છે. ટીકાર્થ :- ‘રૂછાપરમા = પરિગ્રહ-સંગ્રહ કરાતી વસ્તુ સંબંધી ઈચ્છાનું પરિમાણ કરવું અર્થાત્ તેની ‘ફત્તા'= સીમિત સંખ્યાનો નિશ્ચય કરવો. ‘તુ'= વાક્યાલંકાર માટે છે. ‘મરવા'= અશોભનઅનુચિત-પ્રાણીઓનો ઉપઘાત (હિંસાદિ) કરનારા પાપકાર્યોથી ‘વિવિત્તસંના'= વિરતિ (નિવૃત્તિ)ને કરનાર છે. ‘ત્તાકૃવત્થવિસ'= જેનો પરિગ્રહ કરવામાં આવે છે તે ક્ષેત્ર, ધન, ધાન્ય આદિ વસ્તુ સંબંધી ‘વિત્તાવિરોદ'= વિદ્યા-પાત્રતાદિને અવિરોધી અર્થાત્ અનુરૂપ. (ચિત્તાવિરોદ- આ પાઠાન્તર છે. મન, વિત્ત, (ધન) દેશ, વંશાદિને અનુરૂપ) ‘વિત્ત'= અનેક પ્રકારનું છે. (મન એટલે ઇચ્છાને અનુસારે વ્રત લેવાય છે. વળી ધનનો પોતાને કેટલો સંભવ છે તે અનુસાર આ વ્રત લેવાય છે. વળી તે તે દેશના રિવાજને અનુસાર અર્થાત્ અમુક દેશમાં ધાન્ય-પશુ વગેરેનો સંગ્રહ કરાતો હોય, તો તેને અનુસરે વ્રત લેવાય છે. વળી વંશ એટલે રાજકુળ, બ્રાહ્મણ, વણિક આદિ કુળને અનુસાર રાજ્ય આદિ સંભવિત વસ્તુસંબંધી વ્રત લેવાય છે. આથી આ વ્રતના અનેક પ્રકારો છે.) I7 1/17 ઈચ્છાપરિમાણવ્રતના વર્જવા યોગ્ય અતિચાર કહેવાય છેઃ खित्ताइहिरण्णाई, धणाइदुपयाइकुप्पमाणकमे / जोयणपयाणबंधणकारणभावेहिं नो कुणइ // 18 // 1/18 છાયા :- ક્ષેત્રાલિદિરથાદ્રિ થવિધિપર્ણિમાનમાન્ | योजनप्रदानबन्धनकारणभावैः न करोति // 18 // ગાથાર્થ :- પાંચમું અણુવ્રત લેનાર શ્રાવક ક્ષેત્ર આદિ, સુવર્ણ આદિ, ધન આદિ, દ્વિપદ આદિ અને દુષ્ય આદિ પાંચના પરિમાણનો અનુક્રમે યોજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી અતિક્રમ (= ઉલ્લંઘન) કરતો નથી. અર્થાત્ ધારેલા પરિમાણથી વધારે રાખતો નથી. ટીકાર્થ :- ‘વિજ્ઞાછું'= ખેતર. તેના ત્રણ પ્રકાર છે. (1) સેતુ= જેમાં કુવા-વાવ આદિના પાણીથી ખેતી થાય છે. (2) કેતુ = જેમાં વરસાદના પાણીથી ખેતી થાય છે અને (3) ઉભય (સેતુ-કેતુ)= જેમાં કુવા આદિ તથા વરસાદના પાણીથી ખેતી થાય છે. આદિ' શબ્દથી વાસ્તુનું ગ્રહણ થાય છે. વાસ્તુ= ઘર તેના ત્રણ પ્રકાર છે. (1) ખાત- જે જમીનની અંદર હોય તે ભોંયરું વગેરે, (2) ઉચ્છિત= જે જમીન ઉપર હોય તે ઘર, દુકાન વગેરે અને (3) ખાતોષ્કૃિત= ભોયરા સહિતનું મકાન વગેરે. ‘દિરVIછું'= ઘડેલું કે નહિ ઘડેલું રૂપું” આદિ' શબ્દથી સુવર્ણનું ગ્રહણ થાય છે. ‘થUT'= ત્રાજવાથી