________________ 011 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद ‘નવUદિરVUફિવત્થા'= મીઠું અને સુવર્ણ આદિ વસ્તુ સંબંધી- મીઠું એ સચિત્ત છે અને સુવર્ણ એ અચિત્ત છે. આદિ શબ્દથી સચિત્ત અને અચિત્ત બધી જ વસ્તુનું ગ્રહણ કરવું. આમ ચોરીનો વિષય સચિત્તવસ્તુ અને અચિત્તવસ્તુ એમ બે પ્રકારે હોવાથી વિષયભેદે ત્રીજા વ્રતના પણ બે પ્રકાર કહ્યાં છે. | 23 / 2/13 અણુવ્રતના વર્જવા યોગ્ય અતિચારોને કહે છે : वज्जइ इह तेनाहड तक्करजोगं विरुद्धरज्जं च / कूडतुलकूडमाणं, तप्पडिरूवं च ववहारं // 14 // 1/14 છાયા :- વર્નતિ ફુદ તૈનાતંતતિયો વિરુદ્ધરાચં ચ | कूटतुलाकूटमानं तत्प्रतिरूपञ्च व्यवहारम् // 14 // ગાથાર્થ :- શ્રાવક ત્રીજા અણુવ્રતમાં તેનાહત, તસ્કરપ્રયોગ, વિરુદ્ધરાજ્યાતિક્રમ કૂટતુલ-કૂટમાન અને ત–તિરૂપવ્યવહાર આ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. ટીકાર્થ :- ‘વનડું '= તૃતીય અણુવ્રતમાં ત્યજે છે. “તેનાઈતક્ષરનો '= તેનાહત અને તસ્કરપ્રયોગ- શબ્દનો સમાહાર દ્વન્દ સમાસ છે. તેનાહત એટલે ચોરે ચોરી લાવેલું, દા.ત. દેશાન્તરથી ચોરી લાવેલા કેસર આદિ દ્રવ્યો જે ઓછી કિંમતે ખાનગીમાં ગુપ્ત રીતે અપાતા હોય તેને કાણક્રયથી ખરીદે તો તેનાહત અતિચાર લાગે છે. પરંતુ ‘નવ્યવહાર પતિત્વમ્'= અર્થાત ચોરીનો માલ જે પ્રગટ રીતે બજારમાં બજારૂ ભાવે વેચાતો હોય તો તેને ખરીદવામાં આ અતિચાર લાગતો નથી. તસ્કરપ્રયોગ- તત્ + $ ધાતુથી ‘તઅહUાતોઃ વર-પત્યોદ્દેવતો: '= આ સૂત્રથી નિપાતન કરીને તસ્કર શબ્દ બને છે. તત્ એટલે ચોરીને રતિ= જે નિરંતર કરે છે, પણ બીજા ખેતી આદિ કાર્ય નથી કરતો તે તસ્કર કહેવાય છે. તેમને “ગો પ્રયોગ:'= એટલે ચોરી કરવા માટે પ્રેરણા કરવી કે “તમે ચોરી લાવો, એ માલ હું ખરીદી લઇશ' આ તસ્કરપ્રયોગ નામનો અતિચાર છે. ‘વિરુદ્ધરન્ન '= વિરુદ્ધરાજ્યતિક્રમ= પોતાના દેશના રાજાનો નિષેધ હોવા છતાં તેમની આજ્ઞાથી ઉપરવટ થઈને શત્રુરાજાના સૈન્યમાં અથવા દેશમાં વેપાર માટે જવું તે. ‘ડતુર્નડમા'= ત્રાજવાના કાંટાને લેવડદેવડ માટે ઊંચા-નીચા કરીને ખોટી રીતે માલને જોખવો તે કૂટતુલ નામનો અતિચાર છે. ધાન્ય કે તેલ વગેરે પ્રવાહીને માપવાના માપા ખોટા રાખીને લોકોને ઠગે તે કૂટમાન નામનો અતિચાર છે. ‘તખડિરૂવં ચ વવહાર'= તત્ એટલે અસલી વસ્તુ પ્રતિરૂપ એટલે સમાન. અર્થાત્ અસલી વસ્તુમાં નકલી વસ્તુની ભેળસેળ કરવી તે. ઘીમાં ચરબીને, તેલમાં ભેંસનું મૂત્ર તથા ચોખામાં પલંજને ભેળવે (પલંજ એ ચોખાને મળતું કોઈ હલકું ધાન્ય અથવા તો હલકી જાતના ચોખા અથવા તો ચોખાનું ભૂસું હશે.) | 24 મે 2/4 અતિચાર સહિત ત્રીજું અણુવ્રત કહેવાયું હવે ચોથું અણુવ્રત કહે છે : परदारस्स य विरई, ओरालविउविभेयओ दुविहं / મિદ મુ , સવાર સંતોસ મો પત્થ | 26 મે 2/2 છાયા :- પરવારનાં ર વિરતિઃ મોરાર્તાવિમેવતો વિધમ્ | ज्ञातव्यं સ્વકારસન્તોષત્ર | 26 | एतदिह