________________ श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद 009 એવો ‘સંવિમો'= સંસારથી ભયભીત થયેલો ‘રૂત્તર વ'= ચોમાસું આદિ અમુક નિયત અલ્પકાળ પર્યત અથવા ‘રૂર વા'= જીવનપર્યત “વનg'= વધને તજીને “તો'= વિરતિ (પચ્ચખ્ખાણ) લીધા પછી H'= ભાવપૂર્વક ‘રૂ '= આ હમણા કહેવાશે તે વર્જનીય એવા ‘મારે'= અતિચારોને વને'= ત્યજે છે. તે 6 / 1/1 પ્રથમ અણવ્રતના અતિચારોને ‘તે કરવા યોગ્ય નથી' એ રીતે નિષેધ દ્વારા બતાવતા કહે છે : ____ बंधवहछविच्छेयं, अइभारं भत्तपाणवोच्छेयं / __ कोहाइदूसियमणो, गोमणुयाईण णो कुणइ // 10 // 1/10 છાયા - વન્યવઘ છવિ છેમતિમારે મવક્તપાનવ્યવચ્છમ્ | #ોથારિણિતમના નામનુગાવીનાં ન રતિ | 20 || ગાથાર્થ :- શૂલપાણિવધનો ત્યાગ કરનાર શ્રાવક, ક્રોધ આદિથી દૂષિતમનવાળો થઈને બળદમનુષ્ય આદિનો બંધ-વધ-છવિચ્છેદ-અતિભાર અને ભક્તપાનવિચ્છેદ કરતો નથી. ટીકર્થ :- ‘હાફસિયમો'= ક્રોધાદિ કષાયથી કલુષિત ચિત્તવાળો ‘વંયવહછવચ્છ'= બંધ એટલે (દામ=) વસ્ત્રો મોટો પટ્ટો તથા (રઝૂક) દોરડા આદિથી બાંધવું, વધ એટલે ચાબુક લાકડી આદિથી મારવું, છવિ એટલે શરીર તેનો છેદ કરવો તે છવિચ્છેદ કહેવાય - બંધ, વધ અને છવિચ્છેદનો સમાહારદ્વ સમાસ કર્યો છે. ‘મડુમાર'= અતિશય ભાર ઉપડાવવો, ‘જોમજીયાન'= બળદ, મનુષ્ય આદિને ‘મત્તપાવોચ્છર્ય'= આહાર, પાણી ન આપવા. આદિ શબ્દથી ભેંસ, બકરી, ઘેટા આદિનું ગ્રહણ કરવું. આ અતિચારો ‘નો QRQUI'= કરતો નથી, આ ક્રિયાપદ વધ આદિ દરેક અતિચારમાં જોડવું: ‘વક્મટ્ટ'= આ ક્રિયાપદની પૂર્વની ગાથામાંથી અનુવૃત્તિ ચાલી આવતી હોવા છતાં ફરીથી આ ગાથામાં ‘નો પટ્ટ' એ ક્રિયાપદ લખવાનું કારણ આ અતિચારોનો અતિશય ત્યાગ કરવાનું ભારપૂર્વક જણાવવા માટે છે. | 20 | 2/20 અતિચાર સહિત પ્રથમ અણુવ્રત કહેવાયું, હવે બીજું અણુવ્રત કહે છે : थूलमुसावायस्स य, विरई सो पंचहा समासेणं / कण्णागोभोमालिय, णासहरण कूडसक्खिज्जे // 11 // 1/11 છાયા :- ધૂર્તમૃષાવાવસ્થ ર વિરતિઃ સ ૐથા સમાન ! कन्यागोभूम्यलीकं न्यासहरणकूटसाक्ष्ये // 11 // ગાથાર્થ :- મૃષાવાદના સંક્ષેપથી કન્યા-અસત્ય, ગાય-અસત્ય, ભૂમિ-અસત્ય, ન્યાસાપહરણ અને ખોટી સાક્ષી પૂરવી એ પાંચ પ્રકાર છે, આ પાંચ અસત્યનો ત્યાગ એ સ્થૂલમૃષાવાદ વિરમણ વ્રત છે. ટીકાર્થ :- ‘ઘૂમુસીવીક્સ ય'= આગમમાં પ્રસિદ્ધ સ્થૂલમૃષાવાદનો ‘વિર'= ત્યાગ, ‘સી’= મૃષાવાદ, ‘પંચઠ્ઠી સમાસે'= સંક્ષેપથી પાંચ પ્રકારે છે દ્વિપદ-ચતુષ્પદ અને અપદ સંબંધી તે મૃષાવાદ હોય છે એમ માનતા ગ્રંથકાર ઉપલક્ષણથી તેને જણાવે છે. “#પUT મોમાત્મય'= કન્યા સંબંધી અસત્ય, ગાય સંબંધી અસત્ય અને ભૂમિ સંબંધી અસત્ય, કન્યાના ઉપલક્ષણથી કુમાર આદિ બધા જ બે પગવાળા પ્રાણીવિશેષનું ગ્રહણ થાય છે. ગાયના ઉપલક્ષણથી બધા જ ચાર પગવાળા પ્રાણીવિશેષનું ગ્રહણ થાય છે. ભૂમિના ઉપલક્ષણથી સર્વ પૃથ્વી-પાણી-તેજ-વાયુ અને વનસ્પતિની જાતિનું ગ્રહણ થાય છે.