________________
38
કાલલોક-સર્ગ ૨૮
शतास्त्रयोदशांशानां ये पंचनवतिस्पृशः । षट्पंचाशद् द्विशत्या ते हंतव्याः कर्तुमावलीः ॥२२९।। शेषांकाः क्षुल्लकभव-सत्का एते हि संत्यतः । क्षुल्लभवावलिकाभि-भवंत्यावलयो हताः ॥२३०॥ जाताश्चावलिकास्तेषां घाते लक्षत्रयं तथा । सप्तपंचाशत्सहस्राः शतं विंशतिसंयुतं ॥२३१।। त्रिसप्ततिसमायुक्त-सप्तत्रिंशच्छतात्मना । प्रागुक्तभाजकेनास्य राशेर्विभजने सति ॥२३२।। चतुर्नवतिरावल्यो लभ्यतेंशाः पुनः स्थिताः । चतुर्विंशतिरेवाष्ट-पंचाशदधिकाः शताः ॥२३३॥ एवं च क्षुल्लकभवाः प्राणे सप्तदशैकके । चतुर्नवतिरावल्य आवल्या अंशकाः पुनः ॥२३४॥ त्रिसप्तत्या युतैः सप्त-त्रिंशता विकलैः शतैः ।
छिन्नाया अष्टपंचाशाः स्युश्चविंशतिः शताः ॥२३५॥ इति क्षुल्लकभवप्रकरणम् ।
- જે તેરસોને પંચાણું (૧૩૯૫) અંશો બાકી રહેલા છે, તેની આવલિકા કરવા માટે, તે અંકને पसी ने छप्यने (२५७) गुरावा.२२८.
કારણ કે આ શેષ અંક ક્ષુલ્લક ભવનો છે, તેથી તેને ક્ષુલ્લક ભવની (૨૫૬) આવલિકા વડે ગુણવાથી તેની આવલિકા આવે છે. ૨૩૦.
એ પ્રમાણે ૧૩૬૫ને ૨૫૬ વડે ગુણવાથી ત્રણ લાખ, સતાવન હજાર, એકસો ને વશ (૩૫૭૧૨૦) थाय छे.२३१.
પછી આ રાશિને (અંકને) પૂર્વે કહેલા સાડત્રીશ સો ને તોતેરથી (૩૭૭૩) ભાગીએ તો ચોરાણું (८४) मावलि (भागमा मावे छ, भने योवीश सो ने महावन (२४५८) शेष २७ छे.२३२-२33.
આ પ્રમાણે એક પ્રાણમાં સત્તર (૧૭) ક્ષુલ્લક ભવો, ચોરાણું (૯૪) આવલિકા તથા સાડત્રીશ સો ને તોંતેર વડે (૩૭૭૩) ભાગેલી આવલિકાના ચોવીશ સો ને અઠાવન (૨૪૫૮) અંશો થાય छ.२३४-२34.
ઈતિ શુલ્લક ભવ પ્રકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org