________________
૩૭૬
કાલલોક-સર્ગ ૩૦
व्यस्ता मनोवच:कायाः षड्विधाः स्युर्विशेषिताः । करणेन कारणेन षष्ठे षड्भंगका इति ॥८०९।। आवश्यकाभिप्रायोऽयं प्रज्ञप्त्यादौ तु कीर्त्तितः ।
त्रिविधं त्रिविधेनेति भेदोऽपि गृहमेधिनां ॥८१०॥ तथाहि- स्वयंभूरमणांभोधिमत्स्यमांसाशनादिकं ।
त्रिविधं त्रिविधेनापि प्रत्याख्यात्येव कोऽपि यत् ॥८१॥ अस्याल्पविषयत्वेन कादाचित्कतयापि च ।
नैवावश्यकनिर्युक्तौ भंगकोऽयं विवक्षितः ॥८१२।। આવશ્યકસૂત્રનો આ પ્રમાણે અભિપ્રાય છે. પ્રજ્ઞપ્તિ વિગેરેમાં તો ગૃહસ્થને માટે ત્રિવિધ ત્રિવિધ એવો ભેદ પણ કહ્યો છે. ૮૧૦.
તે આ પ્રમાણે–સ્વયંભૂરમણ સમુદ્રના મત્યનું માંસ ખાવા સંબંધી ત્રિવિધ ત્રિવિધે પણ કોઈ શ્રાવક પ્રત્યાખ્યાન કરી શકે છે. ૮૧૧.
આનો વિષય અલ્પ હોવાથી અને કોકવાર કોઈક લેતું હોવાથી આવશ્યક નિર્યુક્તિમાં આ ભંગની વિવક્ષા કરી નથી. ૮૧૨.
પ્રથમ કરણ ને પછી યોગ ૧ બે કરણ અને ત્રણ યોગનો એક
૨ એક કરણ અને ત્રણ યોગના બે ૩ બે કરણ અને બે યોગના ત્રણ
૩ બે કરણ અને એક યોગના ત્રણ ૬ એક કરણ અને બે યોગના ૬
દ એક કરણ અને એક યોગના છ ૧૦
૧૧ = ૨૧ આ એકવીશ ભેદ વિગતવાર નીચે પ્રમાણે–પહેલી રીતે લખ્યા છે. ૧ મનવચનકાયાવડે કરું નહીં–કરાવું નહીં.
૧૧ મનવચનકાયાવડે કરું નહીં. ૨ મનવચનવડે કરું નહીં-કરાવું નહીં.
૧૨ મનવચનકાયાવડે કરાવું નહીં. ૩ મનકાયાવડે કરું નહીં–કરાવું નહીં.
૧૩ મનવડે કરું નહીં-કરાવું નહીં, ૪ વચનકાયાવડે કરું નહીં-કરાવું નહીં
૧૪ વચનવડે કરું નહીં-કરાવું નહીં. ૫ મનવચનવડે કરું નહીં.
૧૫ કાયાવડે કરું નહીં–કરાવું નહીં. ૬ મનકાયાવડે કરું નહીં.
૧૬ મનવડે કરું નહીં. ૭ વચનકાયાવડે કરું નહીં.
૧૭ વચનવડે કરું નહીં. ૮ મનવચનવડે કરાવું નહીં.
૧૮ કાયાવડે કરું નહીં.
૧૯ મનવડે કરાવું નહીં. ૯ મનકાયાવડ કરાવું નહીં.
૨૦ વચનવડે કરાવું નહીં. ૧૦ વચનકાયાવડે કરાવું નહીં.
૨૧ કાયવડે કરાવું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org