________________
3७४
કાલલોક-સર્ગ ૩૦ अणुव्रतानि पंचापि षभिरुच्चारभंगकैः । पृथक् पृथक् स्वीकृतानि यैस्तेषां षड् भिदोऽभवन् ॥७९७॥ प्रतिपन्नोत्तरगुण-व्रतः केवलदर्शनः ।
इति द्वयान्विता एते षडित्यष्टौ भिदोऽभवन् ॥७९८।। एवं सर्वत्राप्यने भाव्यं ।
द्विविधत्रिविधं प्रोक्तं १ द्विविधद्विविधं २ तथा । द्विविधैकविधं ३ चैक-विधत्रिविधमेव च ४ ॥७९९॥ एकविधद्विविधं ५ चै-कविधैकविधं ६ तथा । श्राद्धानां षडमी प्रोक्ता व्रतोच्चारणभंगकाः ॥८००॥ न करोमि स्वयं नान्यैः कारयामि च पातकं ।
स्थूलहिंसादि मनसा वाचांगेनाद्यभंगके ॥८०१॥ एवमन्येऽपि भंगका भाव्या:
षट्स्वप्येतेष्वनुमतिर्गृहस्थैर्न निषिध्यते ।
एषामनुमतिप्राप्तेः स्त्रीपुत्रादिकृतेष्वपि ॥८०२॥ પ્રમાણે બાર વ્રતરૂપ વિરતિને ધારણ કરનારા હોય છે. એમ શ્રાવક અવિરત અને વિરતાવિરત એવા બે પ્રકારના હોય છે. ૭૯૬.
પાંચ અણુવ્રતોને છ ભંગ (ત્રણ યોગ ને બે કરણ)ના ઉચ્ચારવડે જુદા જુદા સ્વીકાર કરનાર હોય, તેથી તે રીતે શ્રાવકના છ ભેદ થાય છે. ૭૯૭.
| ઉત્તરગુણને અંગીકાર કરેલા તેમ જ ફક્ત દર્શન (સમકિત)વાળા એમ બે પ્રકારના તથા પૂર્વોક્ત છે ભેદવાળા–એ રીતે મળીને આઠ પ્રકારના શ્રાવક થાય છે. ૭૯૮.
આ પ્રમાણે આગળ બધા ભેદમાં સમજી લેવું.
ઉપર જે શ્રાવકપણું ઉચ્ચરવાના છ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે–દ્વિવિધ ત્રિવિધ ૧,દ્વિવિધ દ્વિવિધ, ૨, દ્વિવિધ એકવિધ ૩, એકવિધ ત્રિવિધ, ૪ એકવિધ દ્વિવિધ ૫, એકવિધ એકવિધ ૬, ૭૯૯-૮OO.
પહેલા ભંગનું ઉદાહરણ– હું સ્થળ હિંસાદિ પાપને મન, વચન અને કાયાવડે કરું નહીં અને બીજા પાસે કરાવું નહીં.' ૮૦૧.
આ પ્રમાણે બીજા ભંગો પણ સમજવા. આ છએ ભંગમાં ગૃહસ્થોને અનુમતિનો નિષેધ આવતો નથી. કેમકે એને સ્ત્રી–પુત્રાદિ જે કરે તેમાં અનુમતિ આવી જાય છે. ૮૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org