________________
૪૨૨
કાલલોક-સર્ગ ૩૧
अष्टादश श्रेणीश्चैवमाहुः ।।
कुंभार १ पट्टइल्ला २ सुवण्णकारा य ३ सूवकारा य ४ । गंधव्या ५ कासवगा ६ मालाकारा य ७ कच्छकरा ८ ॥३७॥ तंबोलिया य ९ एए नवप्पयारा य नारुआ भणिया । अह णं णवप्पयारे कारुअवण्णे पवक्खामि ॥३८॥ चम्मयर १ जंतपीलग २ गंच्छिय ३ छिंपयग ४ कंसकारा य ।
सीवग ६ गुआर ७ भिल्ला ८ धीवर ९ वण्णाइं अट्ठदस।।३९॥ चित्रकारादयस्त्वेतेष्वेवांतर्भवंति ।
मुदा पौरजनैः क्लृप्ते समाप्तेऽष्टाहिकोत्सवे ।। निर्गत्यायुधशालाया-श्चक्ररत्नं महोज्ज्वलं ॥४०॥ व्योम्ना संचरते दिव्य-वाद्यवाचालितांबरं । अधिष्ठितं सहस्रेण यक्षाणां वीक्षितं जनैः ॥४१॥ नगर्यास्तच्च निर्गत्य प्रतिपक्षभयंकरं । प्रतिष्ठिते मागधाख्य-तीर्थाभिमुखमुद्धतं ॥४२॥ ततश्चक्रयपि सन्नह्य चतुरंगचमूवृतः ।
अनुगच्छति तच्चक्रं भेरिमुखरितांबरः ॥४३॥ અઢાર શ્રેણિ આ પ્રમાણે-કુંભકાર ૧, પટેલ ૨, સુવર્ણકાર ૩, સૂપકાર ૪, ગંધર્વ ૫, કાશ્યપ (Ausic) ,
भ २ ७, ४५७७१२. ( म वेयना२) ८, तमोजी-मानव न॥३४ वा छे. वे नव प्रा२न। 1३७र्नु पनि हुं. १ य२, २ यंत्रपीस, 3 01813 (Jथना२) (4241), ४७५ (न२), ५ ॥२॥, 5 सी40 (६२७), ७, शुमार (गोवा), ८ मिल, ८ घी१२ (माछीम॥२), આ પ્રમાણે અઢાર વર્ણ જાણી લેવા. ચિત્રકાર વગેરેને એની અંતર્ગત સમજી લેવા.૩૭-૩૯.
નગરજનોએ હર્ષપૂર્વક કરેલો અષ્ટહિનકોત્સવ પૂર્ણ થયા બાદ મહા ઉજ્વળ એવું ચક્રરત્ન युधशापानी ६२ नाणे छ. ४०.
અને હજાર યક્ષોથી અધિષ્ઠિત તે ચક્ર, દિવ્ય વાજિંત્રોથી આકાશને શબ્દાયમાન કરતું ચાલે છે.. तेने सर्व सोओ से छे. ४१.
પછી પ્રતિપક્ષીને ભયંકર એવું તે ચક્રરત્ન, નગરીની બહાર નીકળીને માગધ નામનાં તીર્થની સન્મુખ સ્વતંત્રપણે આકાશમાર્ગમાં ગમન કરે છે. ૪૨. * ત્યારપછી ચક્રવર્તી પણ સારી રીતે સજ્જ થઈને ચાર પ્રકારની સેનાથી પરિવરેલા વાજિંત્રો વડે माशने पूरता, यमुनी ५७ याले छे. ४3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org