________________
૧૬૨
त्रिंशता च दिनैश्चत्वारिंशमंशशतद्वयं । चतुर्भिरकषष्ट्यशै - स्तेनोना चतुरंगुली ॥। १०२६ ॥ अहोरात्रार्द्धस्य भाग-चतुष्कयस्यात्र योजने । सार्द्धया त्रिंशताह्नां स्यात्पूर्णांगुलचतुष्टयी ॥ १०२७॥ एक: पादस्त्रिभिर्मासे - वृद्धिहान्योर्भवेदिति । अयनेन च पूर्णेन भवत्येवं पदद्वयं ॥। १०२८ ॥ इदमर्थलेशतो नंदीवृत्त्यादौ ।
यत्तु ज्योतिष्करंडादौ वृद्धिहान्योर्निरूपिताः । चत्वारोऽत्रांगुलस्यांशा एकत्रिंशत्समुद्भवाः ।। १०२९ ॥ तात्पर्यभेदस्तत्रापि न कश्चिदिति भाव्यतां । यतस्तिथीन् पुरस्कृत्य तत्रेयं पद्धतिः कृता ।। १०३०॥ अहोरात्रान् पुरस्कृत्य पूर्वमुक्ता च पद्धतिः । हानिवृद्धिफलं त्वत्र न किंचिदपि भिद्यते ॥ १०३१ ॥ तथा ह्येकत्रिंशता स्यु- स्तिथिभिः परिपूर्णकाः । सार्द्धास्त्रिंशहोरात्रा - स्तच्च प्राक् सुष्ठु भावितं ॥१०३२॥
તથા ત્રીશ દિવસે એકસઠીયા બસો ને ચાળીશ અંશ વૃદ્ધિ અને હાનિ થાય છે; તેથી ચાર આંગળમાં એકસઠીયા ચાર અંશ ઓછા જેટલી વૃદ્ધિ અને હાનિ થાય છે.૧૦૨૬.
બાકીના અર્ધ અહોરાત્રના એકસઠીયા ચાર અંશ તેમાં નાખવાથી સાડીત્રીશ દિવસે ચાર આંગળ પરિપૂર્ણ વૃદ્ધિ-હાનિ થાય છે. ૧૦૨૭.
એ રીતે ગણતાં ત્રણ માસે એક પાદ છાયાની વૃદ્ધિ-હાનિ થાય છે અને સંપૂર્ણ અયને (છ માસે) બે પાદ છાયાની વૃદ્ધિ-હાનિ થાય છે. ૧૦૨૮.
આ પ્રમાણે નંદીસૂત્રની ટીકાદિમાં આ અર્થ સંક્ષેપથી કહ્યો છે.
જે જ્યોતિષ્કડંડાદિમાં આ વૃદ્ધિ અને હાનિની બાબતમાં એક આંગળના એકત્રીશીયા ચાર અંશ કહેલા છે, તેમાં પણ તાત્પર્યથી કાંઈ પણ ભેદ નથી—એમ જાણવું; કારણકે ત્યાં તિથિને આશ્રયીને એવી રીત બતાવી છે. ૧૦૨૯-૧૦૩૦.
Jain Education International
કાલલોક-સર્ગ ૨૮
ઉપર બતાવેલી રીત અહોરાત્રને આશ્રયીને કહી છે, તેથી અહીં વૃદ્ધિ અને હાનિના કાર્યમાં કાંઈ પણ ભેદ પડતો નથી. ૧૦૩૧.
તે આ પ્રમાણે-એકત્રીશ તિથિવડે સાડીત્રીશ અહોત્ર પરિપૂર્ણ થાય છે, એમ આગળ સારી રીતે (વિસ્તારથી) સિદ્ધ કર્યું છે. ૧૦૩૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org