________________
પોરસીની છાયાની વધઘટ
૧૫૯
तथा चाहुः-'वड्ढए हायए वावि मासेणां चउरंगुलं ।' માણે તિ' સૂર્યસેનેત્યર્થ
त्रिभिर्मासैरंगुलानि वर्द्धते द्वादश क्रमात् । षड्भिर्मासैश्व वर्द्धते चतुर्विंशतिरंगुलाः ॥१००९॥ चतुर्विंशत्यंगुलस्य शंकोश्छाया भवेदिति । दिने सौम्यायनस्याये-ऽष्टचत्त्वारिंशदंगुलाः ॥१०१०।। चतुर्विंशत्यंगुलस्य शंकोश्छाया यथोदिता ।
चतुर्विंशत्यंगुलस्य जानोरपि तथा भवेत् ॥१०११।। अत एव च -दिने याम्यायनस्याद्ये द्विपदा पौरुषी भवेत् ।
जानुच्छायाप्रमाणा सा मीयमाना स्वजानुना ॥१०१२॥ पादद्वितयमानश्च जानुः स्यात्पादमूलतः । द्वादशांगुलमानोऽत्र पादो न तु षडंगुलः ॥१०१३॥ वितस्तिमाना स्याच्छाया मीयमाना वितस्तिना ।
याम्यायनादौ पौरुष्यां पादोऽत्र स्यात् षडंगुलः ॥१०१४॥ કહ્યું છે કે-“એક માસ (પોરસીની છાયા) ચાર આંગળ વધે છે અને ચાર આંગલ ઘટે છે.” અહીં માસ એટલે સૂર્યમાસ જાણવો. અનુક્રમે ત્રણ માસે બાર આંગલ વધે છે અને છ માસે ચોવીશ આગળ વધે છે. ૧૦૦૯.
આ રીતે ઉત્તરાયણને પહેલે દિવસે ચોવીશ આંગળપ્રમાણ શંકુની છાયા હતી તે અડતાળીશ આંગળની થાય છે. ૧૦૧૦.
જે પ્રમાણે ચોવીશ આંગળપ્રમાણ શંકુની છાયા કહી, તે જ પ્રમાણે ચોવીશ આગળના પ્રમાણવાળા જાનુ (ઢીંચણ)ની પણ તેટલી જ છાયા થાય છે. ૧૦૧૧.
તેથી જ દક્ષિણાયનને પહેલે દિવસે બે પગલાં જેટલી છાયાથી પીરસી થાય છે. તે છાયા પોતાના જાનુવડે માપીએ, તો જાનુપ્રમાણ જ થાય છે. ૧૦૧૨.
કેમકે પગના મૂળથી ભરીએ તો જાનુનું માન બે પાદ જ થાય છે. અહીં એક પાદના બાર આંગળ જાણવા, પણ છ આંગળ જાણવા નહીં. ૧૦૧૩.
દક્ષિણાયનના પહેલા દિવસની પોરસીએ છાયાને જો વેતથી માપીએ, તો તે છાયા એક વેંત પ્રમાણ થાય છે. અહીં છ આંગળનો એક પાદ જાણવો. ૧૦૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org