________________
અભિવર્ધિતામાસ
૪૯
नक्षत्रमासोऽहोरात्राः सप्तविंशतिरन्विताः । अहोरात्रलवैरेक-विंशत्या सप्तषष्टिजैः ॥३१३॥ एकत्रिंशदहोरात्रा-चैकविंशं शतं लवाः ।
चतुर्विंशशतच्छिन्ना-होरात्रस्याभिवर्द्धिते ॥३१४।। एषामुपपत्तिस्त्वेवं-भरणीशततारार्द्रा-श्लेषास्वातिमहेंद्रभं ।
एतान्यपार्द्धक्षेत्राणि नक्षत्राणि जगुर्जिनाः ॥३१५।। पुनर्वसू विशाखा च रोहिणी चोत्तरात्रयं ।
सार्द्धक्षेत्राण्यमून्याहु-नक्षत्राणि जिनेश्वराः ॥३१६॥ નક્ષત્રમાસનું પ્રમાણ સત્તાવીશ રાત્રિદિવસ અને ઉપર સડસઠીયા એકવીશ અંશ (C) અધિક થાય છે.૩૧૩.
અભિવર્ધિત માસમાં એકત્રીશ રાત્રિદિવસ અને ઉપર એક સો ને ચોવીશીયા એક સો એકવીશ અંશ () થાય છે.૩૧૪.
આ પાંચ માસની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે. –ભરણી, શતતારકા, આદ્ર, અશ્લેષા સ્વાતિ અને જયેષ્ઠા એ છ નક્ષત્રો અપાર્ધક્ષેત્ર (અર્ધક્ષેત્ર) વાળા છે એમ જિનેશ્વરોએ કહ્યું છે.
સંવત્સર નામ | સૂર્યસંવત્સર | ઋતુ સં. ચન્દ્ર સં. નક્ષત્ર સ. અભિવર્ધિત સં.
૧૨૧.
દિન
૩૫૪
૩૨૭
૩૮૩
૩૬૬ 0
| |
૩૬૦ | ૦
ભાગ
|
૫૧
૪૪
ભાગ છેદાંક
૬૭
૬૨
માસ નામ
સૂર્ય માસ
ઋતુ માસ
| ચંદ્ર માસ નક્ષત્ર માસ અભિવર્ધિત માસ
દિન
૩૦
૩૦
૨૭
૩૧
O
CO
ર
૭
ભાગ
૩ર
૧૨૧ ભાગ છેદાંક
૧૨૪ પુનર્વસુ, વિશાખા, રોહિણી અને ત્રણ ઉત્તરા (ઉત્તરાફાલ્યુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ) આ છે નક્ષત્રો સાર્ધ (દોઢ) ક્ષેત્રવાળા છે–એમ જિનેશ્વરો કહે છે.૩૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org