________________
ર
समास
EkGર્વ
ભાગી
-0
पर्याप्तिओर्नु
खरुप
વO
* ૫ માપાણિ-જે શક્તિવડે ભાષા એગ્ય પુદ્ગલે ગ્રહણ કરી ભાષાપણે પરિણુમાવી અવલંબીને વિજે તે શક્તિ. [ આ ભાષા ગ્રહણ પણ સ્વાવગાહી આકાશમાંથીજ જાણવું
મન:પરિ-જે શક્તિવડે મન એગ્ય પુદ્ગલે ગ્રહણ કરી મનરૂપે બનાવી (ચિતવનના ઉપયોગવાળાં બનાવી) અવલંબી | વિજે તે શક્તિ. [આ મનપુદગલે પણ સ્થાવગાહી આકાશમાંથીજ ગ્રહણ કરે છે.
એ પ્રમાણે ૬ પર્યાસિ કહીને હવે ક્યા જીવને કેટલી પથતિઓ હોય તે ગાથામાં સ્પષ્ટ દર્શાવેલ છે કે સર્વ એકેન્દ્રિયને ૪ વિકલેન્દ્રિયેને ૫ અને સંજ્ઞી પંચેન્દ્રિયને ૬ પર્યાપ્તિ છે. અહિં વિવાનિય પદથી મને વિકલ (મનરહિત ત્રસજી) ગણેલા હોવાથી
અસંજ્ઞી પંચેન્દ્રિયને પણ વિકલેન્દ્રિય તરીકે ગણ્યા છે [નહિતર સંજ્ઞા પ્રમાણે વિઠલેન્દ્રિયમાં કેવળ Aી. ત્રી, ચતુરાજ ગણાય | છે]. || રતિ ક્નિમાળાણ નીવરમાણ: /
| અવતર-પૂર્વ ગાથામાં ઈન્દ્રિય માગણામાં સમાસ કહીને હવે ત્રીજી કાય માગણાના ૬ પ્રકાર અને તેમાં જીવસમાસને #ી સમાવતાર આ ગાથામાં કહે છેPI पुढविदगअगणिमारुय साहारणकाइया चउद्धा या पत्तेय तसा दुविहा चोद्दस तससेसिया मिच्छा ॥२६॥
ભાવાર્થ–પૃથ્વીકાય-અષ્કાય-અમિકાય-મારત=વાયુકાય-સાધારણ વનસ્પતિકાય એ પાંચ કાય દરેક ( બા પથ અપાય | ભેદથી) ચાર ચાર પ્રકારની છે, તથા પ્રત્યેક વનસ્પતિકાય અને ત્રસકાય એ બે અપર્યાપ્ત ને પર્યાપ્ત એમ બે બે પ્રકારની છે. એ ૭માં ત્રસકાય ચૌદ છવસમાસવાળે છે, અને શેષ ૬ મિથ્યાદ્રષ્ટિ છે. [ સર્વત્ર વનસ્પતિકાય એકજ ગણીને ૬ કાય હોય છે, પરંતુ
A
4
Iઉગા
%
8