________________
GIE
मिच्छा सासण अविरय भवंतरे केवली समुहया य। कम्मयओ काओगोन सम्ममिच्छो कुणइ कालं ॥५८॥ दगुणस्थान થા–મિથ્યાષ્ટિ, સાસ્વાદન, અવિરત એ ત્રણે ગુણસ્થાને ભવાન્તરમાં વિગ્રહગતિએ ઉપજતા હોય તેને અને કેવલિ
कोमा योग સમદુઘાતવતી કેવલીઓ એ સવને કાર્મણ કાયયોગ હોય છે. તથા સભ્યશમિયાદષ્ટિ (મિશ્રગુણ૦માં) જીવ કાળ કરતે નથી માટે મિદષ્ટિને મિશ્રયોગ હેય નહિ-એ ભાવા. ૫૮
માવાર્થ-કામણ કાયયેગ ભવાન્તરમાં વક્રગતિએ ઉપજતા જીવને હોય છે, બાજુગતિમાં તે પૂર્વભવના દેહનો અન્ય સમયે ત્યાગ અને ત્યારબાદ પરભવના પ્રથમ સમયમાંજ નવા શરીરને સભાવ હોય છે માટે જુગતિવાળા જીવને એ બન્ને સમયમાં ભવધારણીય દેહ વિદ્યમાન છે. અને વક્રગતિમાં ૧-૨-૩ સમય ભવધારણીય દેહરહિત હોવાથી કેવળ કામણ (તેજસ કામણ) શરીરજ વિવમાન હોવાથી વક્રગતિમાં તે કા કાગ હોય છે. તેમજ વકગતિમાં જીવની સાથે પરભવમાં જનારાં મિખ્યા સા. મિશ એ ત્રણ ગુણસ્થાને જ હોય છે માટે એ ત્રણ ગુણસ્થાન કામણગમાં હોય છે. પુનઃ આઠ સમય પ્રમાણના કેવલી સમદુઘાતમાં પહેલા આઠમા સમયે ઔદ્યારિકગ, ૨-૬-૭માં સમયે ઔદારિક મિશ્રાગ અને ૩-૪-૫ મા સમયે કામણગ | હોય છે. અને સમુદ્દઘાતવાળા કેવલીને ૧૩ મું ગુણસ્થાન છે, તેથી કામણ કાયગમાં સર્વ મળી ૧-૨-૪-૧૩ એ ચાર ગુણસ્થાન | | છે. એ પ્રમાણે ૧૫ વેગમાં જીવાદિક પ્રાપ્તિની પદ્ધતિએ ગુણસ્થાને દર્શાવ્યાં તેને સંક્ષિપ્ત સંગ્રહ આ પ્રમાણે (ા ૧ સત્યમનાગમાં ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨-૧૩ [૧૩] - ૨ અસત્યમનાગમાં ૧-૨–૩–૪-૫-૬-૭-૮-૯-૧૦–૧૧-૧૨ [૧૨]
રૂકા ૧ પરભવમાં પ્રથમ સમયે આકાર પ્રહણ કરતાં પણ તે કા કાગ હોય છે પરંતુ તેની અહિ વિવક્ષા કરી નથી.
નજીકન કર