________________
-ર- ૧
R
શેષ એકેન્દ્રિયાદિ સર્વ જી સદાકાળ આહારી છે.
અહિં આહારી અનાહારીપાશું તે કવલાહારની અપેક્ષાએ નહિં પરંતુ એજઆહારને લેમ આહારની અપેક્ષાએ જ મુખ્યત્વે જાણવું, કલાહારથી જે કે આહારીપણું તે જ પરંતુ કવલાહાર તે અલ્પ છાને અને કવચિભાવી હોવાથી એ અપેક્ષા આહાશી રીમાગણાની પ્રરૂપણામાં મુખ્ય નથી. | એ પ્રમાણે ગાથામાં આહારીમાગણામાં છવભેદરૂપ છવસમાસ ગર્ભિત રીતે કહો, પરન્તુ ગુણસ્થાન રૂપ જીવસમાસ સ્પષ્ટ કહ્યો નથી તે વૃત્તિમાં આ પ્રમાણે કહાો છે-અનાહારી માગણામાં મિથ્યાષ્ટિ-સાસ્વાદન–અવિરત સમ્યગ્દષ્ટિ-સગી ને અગી એ પાંચ ગુણસ્થાન [૧-૨-૪-૧૩-૧૪ મું] છે, એમાં પરભવમાં સાથે જનારાં ૧-૨-૪ એ ત્રણ ગુણસ્થાનમાં જ વિરહગતિ હોય છે, શેષ ગુણસ્થાન પરભવમાં સાથે જતાં નથી, તથા આહારીમાગણામાં ૧ થી ૧૩ ગુણસ્થાન છે. ૮રા a | જીવનું સામાન્ય લક્ષણો
- - ... અવતરાએ પ્રમાણે “સંતપયપર્વણુયા” ઈત્યાદિ ૯ અનુયાગમાં પ્રથમ અનુગ સત્પદ પ્રરૂપટ્ટામાં અન્તગત ૧૪ માર્ગથાઓમાં ગુણસ્થાન રૂપ જીવસમાસ અને અથપત્તિથી બહુધા જીવભેદ રૂપ જીવસમાસ કહ્યો, પરન્તુ જીવનું સામાન્ય લક્ષણ શું? તે આ ગાથામાં કહે છે नाणं पंचविइंपि य अन्नाणतिगं च सव्वसागारं। चउदसणमणगारं सब्वे तल्लक्खणा, जीवा ॥८॥
ગાથાર્થ –ાંચ પ્રમ૨નું જ્ઞાન અને ત્રણ પ્રકારનું અજ્ઞાન એ આઠે સાકાર ઉપગ છે, તથા ચાર પ્રકારનું દર્શન તે ચાર નાકાર ઉપગ છેએ પ્રમાણે ઉપગ પર મારના છે, અને છો. ઉપગ હલાવાળા છે. (જીવનું લક્ષણ ઉમર છે).૮દ્મા
૭ની