________________
વીવ
समासः
काळना, विभागोनुं
માર્થ-ચિંતાગ્રસ્ત તથા પ્રથમ અને વર્તમાનમાં વ્યાધિ વડે પીડિત હોય તેમજ વૃદ્ધાવસ્થા વડે જર્જરિત હોય તેવા પુરૂ| ને શ્વાસેચ્છવાસ અતિ શીધ્ર વા અતિ વિલંબવાળો હોવાથી વ્યવસ્થિત હેતે નથી માટે નિશ્ચિત યુવાન નિરોગી અને આનંદી
પુરૂષને જે અત્વરિત અવિલંબિત શ્વાસોચ્છવાસ તેને શ્રી સર્વએ ? કાળ રૂપ કાળભેદ તરીકે ગણ્ય છે, એવા સાત પ્રાણુને ? સ્તો અને ૭ ઑકને ? વ કહ્યા છે. ૧૦છા | अटुत्तीसं तु लवा, अद्धलवो चेव नालिया होइ। दो नालिया मुहुत्तो, तीस मुहुत्ता अहोरत्ता॥१०८॥
નાથાર્થ –આડત્રીસ લવ તથા અર્ધ લવ તે (૨૮ લવની) ૧ નાલિકા થામ છે, બે નાલિકાનો [ બે ઘડીને ] ૧ મુહુર્ત થાય છે, અને ત્રીસ મુહૂત્તને ૧ અહોરાત્ર થાય છે. ૧૦૮
માઘાર્થઃ-ગાથાર્થવત્ સુગમ છે. નાલિકા એટલે ૧ ઘડી, ને ૬૦ ઘઠીને દિવસ. [ વર્તમાનકાળના ચાલુ ટાઈમ પ્રમાણે ૨૪ | મિનિટની ઘડી ને રા ઘઠીને ૧ કલાક અને ૨૪ કલાકને એક દિવસરાત્ર ]. ૧૦૮
અથતા આ ગાથામાં એક મુહૂર્તના શ્વાચ્છવાસ કેટલા હોય? તે કહે છે– है|तिन्नि सहस्सासत्त य, सयाणि तेसत्तरीय उस्सासा। एक्केक्कस्सेवइया, हुंतिमुहत्तस्स उस्सासा॥१०९॥
જાથાર્થ –ત્રણ હજાર સાતસેને તહાંતેર શ્વાસોચ્છવાસ એકેક મુહૂત્તના જાણવા. ૧૦લા
ભાવાર્થ-૭ પ્રાણને ૧ સ્તક અને ૭ ઑકને ૧ લવ હેવાથી એક લવના ૪૯ શ્વાસોચ્છવાસ થાય, પુનઃ એક મુદ્દત્તના ૭૭ લવ છે તેથી (૪૯૪૭૭=)૩૭૭૩ શ્વાસોચ્છવાસ ૧ મહત્તમાં થાય છે. ૧૦લા
૧ પ્રાચીન લૌકીક ગણત્રી મુજબ ૬• વિપળની પળ ને ૬૦ પળની ઘડી ને ૬૦ ઘડીને દિવસરાત્ર.
IIછol