________________
-
--*
ને
उरपरिसप्पा जोयण सहस्सिया गब्भया उउकोसं। समुच्छिम पजत्तय, तेसिं चिय जोयणपुहत्तं॥१७२॥
નાથાર્થ – ભજપર્યાપ્ત ઉર પરિસર્ષ ઉત્કૃષ્ટથી એક હજાર યોજન અવગાહના (શરીરપ્રમાણ) વાળા હોય છે, અને એજ સમ્મુમિપર્યાતા તેઓની યોજન પૃથકત્વજ અવગાહના છે. ૧૭૨
માવાર્થ-સંપ અજગર ઈત્યાદિ ઉર પરિસપ પર્યાયાનું જઘન્ય દેહપ્રમાણુ ઉત્પન્ન થતી વખતે અંગુલને અસંખ્યાતમે ભાગ ઝી છે, અને ઉત્કૃષ્ટ દેહપ્રમાણુ હજાર યોજન પ્રમાણુ છે, તે અઢીદ્વીપથી બહારના દ્વીપસમુદ્રોમાં ઉત્પન્ન થયેલાઓનું જ જાણવું. પુનઃ
એજ સમૂર્ણિમ ઉરસ જઘન્યથી અંગુલાસંખ્યયભાગ દેહવાળા છે ને ઉત્કૃષ્ટ યોજન પૃથકત્વ [૨ થી ૯ યોજન સુધીના ] દેહપ્રમાણુવાળા છે [તે પણ બહારના દ્વીપસમુદ્રોમાં સભ] in૧ર भुयपरिसप्पा गाउयपुहत्तिणो गब्भया व उक्कोसं। समुच्छिमपज्जत्तय, तेसिं चिय धणुपुहत्तं च ॥१७॥
જાથાર્થ –ગર્ભ જ પર્યાપ્ત ભુજ પરિસર્પો ઉત્કૃષ્ટથી ગાઉ પૃથર્વ ૨ થી ૯ ગાઉ સુધીના દેહ પ્રમાણુવાળા છે, અને એજ સમૃશ્ચિમ પર્યાપ્તાઓની દેહાવગાહના ધનુષ્યપૃથકત્વ પ્રમાણ છે. ૧૭૩
ભાવાર્થગાથાર્થવતું સુગમ છે. વિશેષ કે એવી મોટી કાયાવાળા એ બને છે પણ અઢીદ્વીપથી બહારના દ્વીપસમુદ્રોમાં | ઉત્પન્ન થયેલા જાણવા. ૧૭૩
મેટા શરીરવાળા હશે એમ સમજાય છે જેમ પર્યાપ્ત માસાલિક અતર્મમાં ૧૨ જન પ્રમાણુને થાય છે, તેમ અપર્યાપ્ત છે પણ અન્તર્મુમાં &ી એવી મેટી અવગાહનાવાળા થતા હોય તે સંભવિત છે પરંતુ આ પ્રકારની અપર્યાયની અવગાહના અન્ય કોઈ પ્રથામાં દેખાતી નથી માટે શા તત્વ શ્રી અમૃતમ. - •