________________
નીવ
%e0
%
કેઈ ન દેવ ઉપજે નહિ તેમ પણ નહિ, ત્યારબાદ તેમાં એકાદિ પણ દેવ અવશ્ય ઉપજે અથવા વે. એ રીતે મહેન્દ્ર કદ્રુપમાં ૧૨ દિવસ-૧૪ મુહૂર્ત વિરહકાળ છે. બ્રહ્મકલ્પમાં ૨૨ દિવસ વિરહકાળ છે, લાન્તકમાં ૪૫ દિવસ, શુક્રમાં ૮૦ દિવસ,
समासः ને સહસારમાં ૧૦૦ દિવસ વિરહકાળ છે, એ આઠ દેવામાં પ્રત્યેકને ભિન્ન ભિન્ન વિરહકાળ છે.
ત્યારબાદ આનતમાં સંખ્યાતમાસ ને પ્રાકૃતમાં સંખ્યાતમાસ વિરહકાળ છે, અહિં સંખ્યામાસ કહેવાથી ૧ વર્ષથી ન્યૂન સિટેરોની ૩વિરહકાળ જાણુ. ત્યારબાદ આરણ અશ્રુતમાં સંખ્યાત સંખ્યાતવષને વિરહ છે તે સંખ્યાત વર્ષ એટલે ૧૦૦ વર્ષથી ન્યુન | त्पत्ति अने વર્ષે જેટલે વિરહ જાણુ. તથા પહેલા ત્રણ વેયકમાં સંખ્યાત સે વર્ષને વિરહ છે, ત્યાં સંખ્યાત સે એટલે ૧૦૦૦ વર્ષથી I શ્વાનનું ઓછાં વર્ષે જાણવાં. બીજા ત્રણ રૈવેયકમાં સંખ્યાત હજાર વર્ષ એટલે ૧ લાખ વર્ષથી ઓછાં વર્ષને વિરહકાળ જાણુ. ત્રીજા अन्तर ત્રણ સૈવેયકમાં સંખ્યાત લાખ વર્ષ [વૃત્તિમાં સંખ્યાત લાખ એટલે ૧ ક્રોડથી ન્યૂન વર્ષ એવી સ્પષ્ટ વ્યાખ્યા નથી, માટે એવે ઘણાં લાખ વર્ષ ] વિરહકાળ જાણુ, ૫ અનુત્તરમાં ૫૫મને અસંખ્યાતમે ભાગ વિરહકાળ છે. [“આ ગ્રંથકર્તાએ પાંચ ||R અનુત્તરમાં ૫૫માસંખ્યયભાગ વિરહકાળ કહ્યો છે, પરંતુ સિદ્ધાન્તમાં ૪ અનુત્તરમાં અસંખ્યાત કાળ, અને પાંચમા અનુત્તરમાં (સર્વાર્થસિદ્ધમાં ) ૫૫મના અસંખ્યાતમા ભાગ જેટલે વિરહકાળ કહ્યો છે. એ શ્રી. ભગવતિજીના પાઠથી સિદ્ધ છે. તે 1. આ પ્રમાણે વિજયાદિ દેવ ઉ૫પાત વડે કેટલા કાળ સુધી વિરહવાળા હોય છે ? ગૌતમ ! જઘન્યથી ૧ સમય ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. સર્વાર્થ સિદ્ધ ર ઉપપાલવડે કેટલા કાળ વિરહવાળા કહ્યા છે ? ગૌતમ ! જઘન્યથી ૧ સમય, ઉકાઇથી ૫અમને અસંખ્યાતમે ભાગ. માટે આ બાબતમાં તત્વ શ્રા કેવલી જાણે એ પ્રમાણે વૃત્તિમાં કહ્યું છે. પરંતુ શ્રી ક્ષેત્રલોકપ્રકાશમાં પણ પચેમાં ૫૫મને અસંખ્યાતમો ભાગ વિરહ કહ્યા છે, જેથી એમ સમજાય છે કે ૪ અનુત્તરમાં પલ્યાસંખ્યયભાગ નાને
IIII ગણવે, ને સર્વાર્થના વિરહમાં મોટો ભાગ ગણવે જેથી બન્નેમાં સરખી રીતે ૫૫મને અસંખ્યાતમો ભાગ કહેવામાં કંઈ
-
શાક