Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 353
________________ % | વિવક્ષભેદે સંભવે છે. કારણ કે ઘણા ગ્રંથમાં કહ્યું છે કે मोहस्सेवोवसमो, खाओवसमो चउण्ड घाईणं । खय परिणामिय उदया, अट्रह ते कम्माणं ॥१॥ અથ–ઉપશમ ભાવ મેહનીય કર્મને જ હોય છે, ક્ષયે પશમ ભાવ ૪ ઘાતકમેને હોય છે, અને ક્ષય પરિણામિક તથા ઉદય એ ત્રણ ભાવ આઠે કર્મોમાં હોય છે ૧. પ્રશ્ન –જેમ કમને ક્ષય ભાવ આ ગાથામાં આઠે કમને કહ્યો તેમ આ ગ્રંથમાં ક્ષય ભાવ આઠ કમને ન કહેતાં ફક્ત | ઘાતકમને જ કેમ કહ્યો ? - ફત્તર:-જ્ઞાનાવરણદિના ક્ષયથી જેમ કેવળજ્ઞાન આદિ વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ ૪ અઘાતી કર્મના ક્ષયથી એવી I કોઈ વિશેષ લબ્ધિઓ પ્રગટ થતી નથી તેથી વિશેષ ફળના અભાવે ૪ અધાતી કમેને ક્ષય થાય છે છતાં એ ક્ષયને ક્ષાયિક | ભાવમાં આ ગ્રંથકર્તાએ ન ગયે હોય તે યુક્ત છે. પુનઃ જે કે ૪ અઘાતી કર્મના ક્ષયથી સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે, પરંતુ તે ચારેના સાયેગિક ક્ષયથી જ પ્રાપ્ત થાય છે જેથી કોઈપણ એક કમની ક્ષયજન્ય કોઈ સ્વતંત્ર લબ્ધિ વા જીવ ગુણ નથી, તેથી એ ચારના ક્ષયભાવની મુખ્યતા ગણુ નથી. પ્રશ્ન–કના ઉપશમાદિ પાંચે ભાવ ગણ્યા તે કર્મ અજીવ હોવાથી અજીવમાં ઉપશમભાવ ક્ષયે પશમભાવ ને ક્ષાયિકભાવ &ી પણ કેમ ન ગણાય ? જેથી અજીવમાં ઔદયિક સાથે ઉપશમાદિ ભાવ ગણતા ૫ ભાવ ગણવા યોગ્ય છે. જેમ ઉદય કર્મને થાય છે તેમ ઉપશમ પણ કમને પશમ પણ કમને ને ક્ષય પણ કમને જ થાય છે તે એ રીતે કમેની અપેક્ષાએ અજીવમાં પાંચે ભાવ પ્રાપ્ત થઈ શકે છે. % % % %

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394