Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji

View full book text
Previous | Next

Page 380
________________ નવ I૧૮૭ી. કારણ કે સિદ્ધ અનન્ત છે માટે. તેથી અચકુદર્શની અનન્તગુણ, કારણ કે સર્વે સંસારી અચક્ષુદશની છે (કેવલી વઈને | સવ સંસારી અચક્ષુદર્શની છે), समासः વારિત્રમાં સર્વવિરતિનવંત સર્વથી અહ૫ છે, કારણ કે તે સંખ્યામાત્રજ છે, તેથી દેશવિરત અસંખ્યગુણ છે, કારણ તે ગર્ભજ તિર્થને પણ હોય છે, અને ગર્ભજ તિર્યંચ અસંખ્યાત છે, અથવા દેશવિરત જ ઉત્કૃષ્ટપદે શ્રેત્ર ૫૫મના અસંખ્યાતમાં * योग आदि ભાગ જેટલા છે, તેથી વિરતાવિરત જે સિદ્ધજી તે અનન્તગુણ છે, અને તેથી અવિરત અનન્તગુણ છે, पदोनुं ૩૫થોનમાં અનાકાર ઉપગવાળા અ૯૫, તેથી સાકાર ઉપગવાળા સંખ્યાતગુણ, કારણ કે દર્શને પગના કાળથી જ્ઞાનેપ- लअल्पबहुत्व ગને કાળ સંખ્યાતગુણ છે [અર્થાત્ દશને પગના અન્તમુoથી જ્ઞાનેપગનું અન્તમુહૂત્ત સંખ્યાતગુણ મોટું છે. સાદારીમાં અણુહારી જી અલપ છે, તેથી આહારી અસંખ્યગુણ છે. કારણકે દરેક નિમેદને અસંખ્યાત ભાગ પ્રતિસમય વિગ્રહગતિમાં હોય છે, અને વિગ્રહગતિમાં વર્તમાન જી અાહારી છે. શેષ સર્વ દેહસ્થ નિગેદા આહારી હોય છે. તેથી અણુહારીથી આહારી છ અસંખ્યાતગુણ છે. gifણમાં અપર્યાપ્ત અલ્પ છે, તેથી પર્યાપ્ત સંખ્યાતગુણ છે, એ સામાન્ય છ આશ્રયી જાવું. અને વિશેષભેદે વિચારીએ તે બાઇર પર્યમથી બાઇર અપમા અસંખ્યગુણ છે, (અહિં સૂક્ષમ છમાં અપર્યાસથી પર્યાપ્તા સંખ્યાતગુણ છે, અને બાદમાં સર્વત્ર પર્યાપ્તથી અપર્યાપ્ત અસંખ્યગુણ છે, અર્થાત્ એકેક પર્યાપ્તની નિશ્રાએ અસંખ્ય અસંખ્ય અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે, સૂક્ષમ જીમાં એથી વિપરીત છે કે એકેક અપર્યાપ્તની નિશ્રાએ સંખ્યાના સંખ્યાતા પર્યાપ્ત ઉત્પન્ન થાય છે, એ રીતે લેવાથી સૂક્ષ્મમાં વિપરીત અહ૫બહુત થાય છે, ને સૂકમના કારણથી સામાન્ય જીવેમાં ૫ણું પૂર્વોક્ત અ૫બહુત (અપ૦થી પર્યાપ્ત સંખ્યાતગુણ) Ti૨૮ળા ઉત્પન્ન થાય છે.

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394