Book Title: Jiv Samas Arth Sahit
Author(s): Rasik Muni
Publisher: Moolchandji Rupchandji
Catalog link: https://jainqq.org/explore/600373/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જજ અઠ્ઠું श्रीजीवसमास अर्थसहित આચાર્યભદારક શ્રીમદવિજયનેમિસૂરીશ્વરપ્રશિષ્ય સાહિત્યપ્રેમી શાસનરસિક મુનિ મહારાજ શ્રીવલ્લભવિજયજીના સદુપદેશથી પ્રકાશક-મારવાડ] મરુધર અન્તર્ગત મુદ્રા નિવાસી કામદાર જ્ઞાતીય દશાઓસવાલ શાહ મૂલચન્દ્રજી રૂષચન્દજીની વિધવા સ્ત્રી ચતુરાબેન તથા વીરચન્દજી લાદાજીની આર્થિક સહાયથી પ્રકાશિત કર્યું છે. સાધુ સાધ્વીને ભેટ વિક્રમ સંવત ૧૯૯૫ ઈ. સન. ૧૯૭૯ પ્રત ૫૦૦ વીર સંવત ૨૪૬૫ મૂલ્ય પઠન પાઠન જ્ઞાનાભ્યાસ Page #2 -------------------------------------------------------------------------- ________________ CORR " श्रीशारदामुद्रणालये" तदधिपतिना श्रावकहर्षचंद्रात्मजेन पण्डितभगवानदासेन मुद्रितम् खारुनगेट वीट्ठल मंदिर पासे भद्र-अमदावाद IGARUHUSISHA ASASHRASSHRA Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આ જીવસમાસ નામના ગ્રંથને ભાવાર્થ તપગચ્છાધિરાજ શાસનસમ્રાટું સર્વશાસ્ત્ર વિશારદ તીર્થોદ્ધારક સર્વ તત્વ સ્વતંત્ર આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરના શિષ્ય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવિજ્ઞાનસૂરીશ્વરના શિષ્ય સાહિત્યપ્રેમી શાસન રસિક મુનિમહારાજ શ્રીમદ્દ વન્સમવનથની મહારાજના સદુપદેશથી લખે છે. વાંચનારે અવશ્ય ધ્યાનમાં રાખવા એગ્ય બાબત એ છે કેઆ ગ્રંથને અર્થ વૃત્તિને અક્ષરશઃ અર્થ નથી, પરંતુ કેવળ સ્વતંત્ર અર્થ છે, જેથી વૃત્તિમાં કોઈ ભાવાર્થ હોય ને કઈ ન પણ હોય. વૃત્તિના ભાવાર્થવાળો અર્થ આ ગ્રંથમાં કવચિત કેઈકૅઈ ગાથાનેજ હશે, અને તે કેટલેક અર્થ ઉત્તરવિભાગમાં છે, જેથી એકંદર દૃષ્ટિએ આ ગ્રંથને અર્થ વૃત્તિને અર્થ છે એમ નથી, તો પણ ગાથામાં કહેલી વસ્તુને ભાવ પ્રાયઃ સ્પષ્ટ કરેલ છે. અને પ્રસંગનુસાર અન્ય વિષયના પ્રક્ષેપપૂર્વક વિસ્તાર પણ કરેલ છે. આ ગ્રંથ પહેલાં છપાયેલ કમ પ્રકૃતિને અથ જેમ એક | જુદે સંક્ષિસાથે છે, તેમ આ પણ એક જુદો જ સંક્ષિપ્રાર્થ છે | આ ગ્રંથમાં ૧૪ ગુણસ્થાનેને ૧૪ જીવસમાસ એ નામ આપીને ગુણસ્થાનને જીવભેદ તરીકે ગણેલ છે. કવચિત્ ૧૪ ગુણસ્થાન Rી ને ૧૪ છવભેદ એ બન્નેને પણ ૧૪ જીવસમાસ તરીકે ગણેલ છે. એ રીતે ચૌદ પ્રકારને જીવસમાસ ને ધમસ્તિકાયાદિ પાંચ પ્રકારને અજીવસમાસ એ બે સમાસને સત્પદ પ્રરૂપણાદિ આઠ અનુગમાં ઉતારેલ છે, જેથી આ ગ્રંથમાં મુખ્ય વિષય સત્પઢાદિ ક! આઠ અનુયાગમાં ૧૪ જીવભેદ (૧૪ ગુણસ્થાનને) ને પાંચ અજીવને છે. આ ગ્રંથનું નામ છે કે જ્ઞવાનીયા છે તે પણ અજીવપ્રરૂપણ અતિ અલપ ને જીવપ્રરૂપણા અતિ વિસ્તૃત હોવાથી આ ગ્રંથનું નીવરમાર નામ આપેલ છે, અને પ્રચલિત પણ એજ નામ છે, Page #4 -------------------------------------------------------------------------- ________________ समासः શા प्रस्तावना પુનઃ શુદ્ધિની બાબતમાં વિશેષતા એ છે કે-કમગ્રંથના વિષયના અભ્યાસી માસ્તર હીરાચંદ દેવચંદ, કે જેઓએ પ્રથમ છપાયેલ Dાં કર્મ પ્રકૃતિને સંક્ષિસાથે શુદ્ધ તપાસ્યા હતા, તેઓએજ આ ગ્રંથનાં સવમુદ્દે તપાસ્યાં છે જેથી કેવળ વાકય વા અક્ષરની શુદ્ધિની દષ્ટિએ પણ ઠીક રીતે લક્ષ્ય અપાયેલ છે, અને તેથી પ્રથમ છપાયેલ કમ પ્રકૃતિ સંક્ષિણાર્થવત આ ગ્રંથને સંક્ષિસાથે પણ વિશેષ શુદ્ધ થયેલ છે. એ પ્રમાણે આ ગ્રંથમાં શુદ્ધિની બાબતમાં બેનું લક્ષ્ય હોવા છતાં પણ મતિષ વિગેરે કારણથી કોઈ ભાવાર્થની અશુદ્ધી રહેવા પામી હોય તે સજજને સુધારીને વાંચશે એવી મારી સવિનય નમ્ર પ્રાર્થના છે, અને તેવી ભાવાર્થ અશુદ્ધિ માટે હું | મિથ્યાદુષ્કત ચાહું છું. સૂચના-આ ગ્રંથમાં કઈ સ્થાને મિથ્યાત્વનું અત્તર સિદ્ધાન્તમ ૧૩૨ સાગરે લખાયું છે તે સ્થાને સિદ્ધાન્તમતે ૬૬ સાગરો વાંચવું ઉચિત લાગે છે. લી. શ્રીયુત ભારતર ચંદુલાલ નાનચંદ સિનેર નિવાસી. રા Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ( જીવસમાસ અવસમાસને) ગાથા. પાન. વિષય અભિધેયાદિ ધારસંગ્રહ જીવની નિક્ષેપ નિરૂક્તિ ફ્રિ આદિ ૬ અનુયાગ સત્પદાદિ ૮ અનુયોગ ૨ તત્પનિયોમાં (જીવસમાસ અછવસમાસ) ૧૪ મૂળ માર્ગણાનાં નામ ૧૪ જીવસમાસ (અર્થાત ૧૪ ગુણસ્થાન). ૪ ગતિમાર્ગણ ને તેમાં ૧૪ જીવસમાસ ૫ જાતિમાર્ગણા ૬ કાયમાર્ગણા વિષય ગાથા. પાનું. (વિશેષસ્વરૂપ-નિભેદ-સંતનન-સંસ્થાન–શરીર અને યુગમાં જીવસમાસ) ૩ વેદમાં ૪ કષાયમાં ૫ જ્ઞાન ૭ સંયમ ૪ દર્શન ૬ લેસ્યા ૨ ભવ્યમાં જીવસમાસ ૭ સમ્યકત્વ ને તેમાં ૨ સંગ્રી ૨ આહારી ને તેમાં इति जीवसमास. ૨૩ ૧૬ ૨૬ ૧૭. Page #6 -------------------------------------------------------------------------- ________________ વિષય નીવ समास: રા 8ા વિષયાનુ क्रम STORSTURISTISTAS વિષય ગાથા, પાનું, ૫ અછવદ્રવ્યનું સ્વરૂપ તિ નોવણમાસ. ' ૨ દ્રવ્યમાનાનુvમ (જીવાજીવસમાસ) વ્ય-માનભાનાદિ પ્રમાણુક્ષેત્રે ઉલ્લેધાંગુલાદિ પ્રમાણ જાણે સમયાદિ સાગરોપમાન્તપ્રમાણુ ૧૦૫ ૬૯ મા–શ્રુતસંખ્યા-સંખ્યાતાદિ ગણિત-૭ નય-પ ૧૩૪ ૭૮ જ્ઞાન-૪ દર્શનાદિ-૧૪ ગુણ૦માં જીવા૫-૪ ગતિમાં સવિસ્તર જીવા૫–૫ જાતિમાં (વિરહ સહિત) જીવા૫૦ ૫ અજીવ દ્રવ્યપ્રમાણ ૧૬૭ ૯૮ રૂ ક્ષેત્રનુવામાં (અવગાહના ક્ષેત્ર, ગુણસ્થાન ક્ષેત્ર) ૧૬૮ ૯૯ | ગાથા, પાનું.] ૪ પાનાનુયોમાં ( ચૌદરાજનું સ્વરૂપ-૭ સમુદ્દઘાત 'જીવભેદની સ્પર્શના–અજીની સ્પર્શના) ૧૮૩ ૧૦૬ ૯ કાંટાનુયોગમાં (સર્વજીનું આયુષ્ય એક અનેક જીવાશ્રિત, કાયસ્થિતિ-એકાનેક જીવાશ્રિત ગુણસ્થાનકાળ-ગતિઆદિ માગંણાઓને કાળ–અજીવનકાળ ૨૧૩ ૧૨૫ દ્ સત્તાનામાં ( ચારે ગતિની ગતિ આગતિનિરન્તર સિદ્ધિ-ગતિ આદિમાગંણાઓમાં અન્તરકાળપગલપરાવર્ત-ગુણસ્થાનોમાં અને અજીવોમાં અન્તરકાળ ૨૪૩ ૧૪૯ ૭ માવાનુઘોડામાં (પ ભાવનું સવિસ્તર સ્વરૂ૫) ૨૬૫ ૧૭ર ૮ મહNEવાનુયોrai (૬૨ માર્ગણાઓમાં અને ગુણસ્થાનમાં અલ્પબ-ગતિમાં ગુણસ્થાનનું અલ્પબ૦ ૨૭૧ ૧૮૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री जिनेन्द्राय नमः अथ जीवसमास संक्षिप्तार्थ kavach ॥ जैनाचार्य श्रीमद् विजयने मिसूरीश्वरप्रशिष्य श्रीवल्लभविजयजी सदुपदेशतः ॥ अर्थ लखनार - पंडित चंदुलाल नानचंद-सिनोर - अवतरणः - श्री वाली वायनाना परंपरागत अर्थने अनुसारे श्री पूर्वायायै श्येस मा जीवसमास अथमां अभिधेय माहि અનુધને પ્રતિપાદન કરનારી આ પ્રથમ ગાથા ૨૪ જિનેશ્વરને નમસ્કારરૂપ માઁગલાચરણ પૂર્વક કહેવાય છે. दस चोइस य जिणबरे चोदसगुणजाणए नमसित्ता । चोइस जीवसमासे समासओऽणुक्कमिस्सामि ॥१॥ .. प्राथार्थ:--इ भने यो भेंटो योवीस निनेश्वरा के यौ गुना ( १४ शुशुस्थानना) लघुनार छे तेशने नभस्वार ग Page #8 -------------------------------------------------------------------------- ________________ समास PEળ નવO થી ૪ ૦ અથવા બિન ર સાસ્થાન, કરીને સંક્ષેપથી ચૌદ છવસમાસ [૧૪ ગુણસ્થાનરૂપ ચૌદ છવસમાસ] કહીશ. [ અથત ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ આ ગ્રંથમાં ૧૪ છવભેદ તરીકે ગણીને વણવીશ]. માણાર્થ–ગાથાવત્ સુગમ છે. વિશેષ કે ૧ મિથ્યાત્વ ગુણસ્થાન, ૨ સાસ્વાદન, ૩ મિશ્ર, ૪ અવિરતિ સમ્યગદષ્ટિ, ૫ દેશવિરતિ | ૬ સર્વવિરતિ વા પ્રમ, ૭ અપ્રમત્ત, ૮ અપૂર્વકરણ અથવા નિવૃત્તિકરણ, ૯ અનિવૃત્તિકરણ, ૧૦ સુહમસં૫રાય, ૧૧ ઉપશાન્તમાહ ૧૨ ક્ષીણુમેહ, ૧૩ સાગકેવલી ૧૪ અગકેવલી એ ૧૪ ગુણસ્થાન છે, અથવા એ ૧૪ જીવસમાસ છે. અહિં નૌવ સર્વ જીને | સમાજ સંક્ષેપ-સંગ્રહ એ ૧૪ ગુણસ્થાનમાં હોવાથી ૧૪ ગુણનું નામ અહિં ૧૪ ઇવસમાસ કહેલ છે જે અરજી—એ ૧૪ જીવસમાસ (ગુણસ્થાને) કઈ કઈ રીતે વિશેષથી જાણી-સમજી શકાય છે? તે જાણવાના ઉપાયરૂપ દ્વારા આ ગાથામાં કહેવાય છે| निक्खेवनिरुत्तीहिं छहि अट्ठहि याणुओगदारोहैिं। गइयाइमग्गणाहि य जीवसमासाऽणुगंतव्वा ॥२॥ જાથા–નિક્ષેપ, નિરુક્તિ, ૬ અનુયોગદ્વાર અને ૮ અનુયાગદ્વાર ૧૩ તેમજ ગતિ આદિ ૧૪ માર્ગ થાદ્વારે વડે એ ૧૪ જીવસમાસે-ગુણસ્થાને જાણવા યોગ્ય છે. પરા માર્થ –નામ સ્થાપના આદિ ૪ વિક્ષેપથી ૧૪ ગુણસ્થાને જાણવા ગ્ય છે, તથા ૪ થી ગાથામાં કહેવાતા કિ આદિ ૬ અનુગદ્વાર વડે તેમજ ૫ મી ગાથામાં કહેવાતા સત્પદ પ્રરૂપણા આદિ ૮ અનુગદ્વાર વડે તથા ૬ઠ્ઠી ગાથામાં કહેવાતા ગતિ ૧ એમાં મંગલ અને અભિધેયાનુબંધ સ્પષ્ટ છે, શેષ સંબંધ અને પ્રયોજન એ બે અનુબંધ અસ્પષ્ટ છે તે સ્વતઃ વિચારવા. શા : Page #9 -------------------------------------------------------------------------- ________________ - વાવનગરના - ઈન્દ્રિય આદિ ૧૪ માગણાઓ વડે પણ એ ૧૪ જીવસમાસે જાણવા ગ્ય છે. એ ૩૦ હારવટે ૧૪ ગુણસ્થાનનું સ્વરૂપ કહેવાશે-એ આ ગ્રંથને મુખ્ય અભિધેયવિષય છે તારા અવતરણ –બીજી ગાથામાં ૧૪ જીવસમાસને નિક્ષેપદ્વારા જાણવા કહ્યું તે ચાર પ્રકારના નિક્ષેપ આ ગાથામાં કહેવાય —. नाम ठवणा दव्वे भावे य चउव्विहो य निक्खेवो। कत्थइ य पुण बहुविहो तयासयं पप्प कायव्वो॥३॥ થા–નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારના નિક્ષેપ છે. વળી કેઈક વસ્તુ સમજવામાં ઘણા પ્રકારના નિક્ષેપને હા પણ ઉપયોગ તે વસ્તુના આશ્રયોને આશ્રયી કરવા ગ્ય હોય છે માવા –નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ૪ પ્રકારના નિક્ષેપ હોય છે. ત્યાં અહિં નીવલમા એ શબ્દમાં લીવ વસ્તુના | * નિક્ષેપ વિચારવાના છે, તે આ પ્રમાણે-કેઈ સચિત્ત અચિત્ત વસ્તુનું “જીવ” એવું નામ પાઠીએ તે નામનીત, ચિત્રાહિમાં આલેખેલા છવના આકાર તે સ્થાપનાનીવ, અસત્ક૯૫નાએ જ્ઞાનાદિ ગુણ રહિત જીવ વસ્તુ માત્ર તે દ્રવ્યગૌવ, અથવા જ્ઞાનાદિકમાં ઉપગ વિનાને જીવ તે દ્રવ્યનીવ, અને ઔદયિકાદિ પાંચ ભાવ યુક્ત જ્ઞાનાદિ ગુણના ઉપગવાળે જીવ તે માવનીવ, એ રીતે ૪ નિક્ષેપ કહ્યા, પરન્તુ નિક્ષેપ ચાર જ છે એમ નથી. જે વસ્તુના જે જે ત્રિકાળ આદિ આશ્રયે છે તે આશયને આશ્રયી અનેક નિક્ષેપ પણ હોય છે. જેથી કહ્યું છે કે-જે વસ્તુમાં જેટલા નિક્ષેપ જાણી શકાય તેટલા કરવા, અને જે ઘણા ન જાણી શકાય તે એ જ નિક્ષેપ તે અવશ્ય કરવા-વિચારવા જ. પુનઃ નિક્ષેપ ઘણા પ્રકારના છે તે આ પ્રમાણે-જેમ કે અવધિજ્ઞાનમાં નામસ્થાપના-દ્રવ્ય-ભવ-ભાવ-ક્ષેત્ર અને કાળ એ ૭ નિક્ષેપ થાય છે. તથા લેકમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ અને પર્યાય એ ૮ નિપા થાય છે, તથા નામ સ્થાપના દ્રવ્ય ઓઘ ભવ તસવ- જોગ સંયમ જશ અને કીતિ" એ ૧૦ નિક્ષેપ - Page #10 -------------------------------------------------------------------------- ________________ समास - વ 'છવિત્તના થાય છે. ઈત્યાદિ સતે કઈ કઈ વસ્તુમાં ૪ થી અધિક નિક્ષેપ પણ થાય છે.' તથા જેના વડે નિશ્ચયથી અર્થ કહેવાય તે નિરવિત્ત, [ નિઃનિશ્ચયથી પિત્ત-કથનવચન તે નિરૂક્તિ] અર્થાત્ શબ્દની વ્યુત્પત્તિ (ધાતુસિદ્ધ અથ) તે નિરુક્તિ આ પ્રમાણે–વીવતિ જીવે છે, નવિથતિ જીવશે, અને નીતિવાન છળે તે વીવ એ જીવ શબ્દની નિરુક્તિ છે. એ રીતે ચાર નિક્ષેપવડે તેમજ નિરૂક્તિ વડે જીવસમાસ જાણવા ગ્ય છે. લાં માતા–પૂર્વ ગાથામાં નવ શબ્દના નિક્ષેપ અને નિરૂક્તિ કહીને હવે આ ગાથામાં fઉં આદિ ૬ અનુગ દ્વાર કહે છેकिंकस्स केण कत्थ व केवचिरं कइविहो उ भावो ति।छहिं अणुओगदारेहिं सबभावाऽणुगंतव्वा ॥४॥ orળા– િક્ષ્ય-ન-પુત્ર-વિચિર-તિવિષમાવઃ એ ૬ પ્રશ્નરૂપ ૬ અનુગદ્વાર વડે જીવ અજીવ આદિ સર્વ ભાવે || જાણવા યોગ્ય છે જા મલાઈ-જીવ આદિ કોઈપણ પદાર્થ સમજવાને આ કિ આદિ ૬ પ્રશ્ન પ્રકાર પણ ઉપયોગી છે. તે આ રીતે કિં નવ = જીવ શું વસ્તુ છે? એ પ્રશ્નને ઉત્તર-દયિકાદિ ભાવ યુક્ત સચેતન દ્રવ્ય તે જીવ. તથા વાસ્થ ગૌવ: =જીવ કોને છે ? (અર્થાત્ જીવને સ્વામી કેશુ છે)ઉત્તર-જીવને કેઈ સ્વામી નથી, પરંતુ પોતેજ પિતાને સ્વામી છે. અથવા. વાઘ નૌવડી=જીવ કેને સ્વામી છે? એ બીજો પશ્ન વિચારિએ તે ઉત્તર એ છે કે-જીવ પિતાના સ્વરૂપને (જીવસ્વરૂપ-જ્ઞાનદશનાદિ ગુણને) જ સ્વામી તાત્વિક - ૧ એ અવધિજ્ઞાનાદિકના ૭-૮-૧૦ નિક્ષેપ શ્રી આવશ્યકજી આદિ ગ્રંથિથી જાણવા. તેમજ નિક્ષેપણ એથી પણું ઘણું હોય છે. એ કિ નાકર જન ॥२१०॥ ૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ નવ-- રીતે છે, પરંતુ ધન કંચન ઈત્યાદિ બાહા પદાર્થને સ્વામી નથી. તથા તેના નીવ: =જીવ ક્યા ક્યા કારણે વડે (સાધનથી) બને છે? અથત છવ શેને બને છે? અથવા શી રીતે બન્યું છે? એ પ્રશ્નનો ઉત્તર-જીવ કેઈપણ કારણ સામગ્રીઓ મળીને બનેલે નથી, પરંતુ દ્રવ્યથી નિત્ય છે, અને કેઈ એને કતાં પણ નથી, જેથી જીવ એ સ્વતંત્ર પદાર્થ છે. અથવા અનાદિ અનંત સ્વયંસિદ્ધ પદાર્થ છે. તથા પુત્ર નીવ્ર ? જીવ જ્યાં રહે છે? ઉત્તર એક જીવની અપેક્ષાએ જીવ ત્વચાના પર્યન્તસુધી શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. અને અનેક જીવની અપેક્ષાએ જીવાસ્તિકાય કાકાશમાં છે. અથવા વિવક્ષિત એક જીવ પણ કાકાશમાંજ છે. તથા વિવિ નીવ-જીવ કેટલાકાળ સુધી રહેવાને? ઉત્તર-દ્રવ્યથી અનાદિ અનંત કાળપયન નિત્ય હેવાથી સર્વકાળ રહેવાને છે, પરતુ છવ મટીને કોઈ કાળે પણ અજીવ બનશે નહિં, તેમજ જીવને અભાવ પણ થશે નહિં. તથા કૃતિવિષમાવો નીવઃ ?= જીવ કેટલા ભાવવાળે છે? અથત જીવ કેવા સ્વરૂપવાળે છે? ઉત્તર-દયિકાદિ ૬ પ્રકાર છે.(૬ સવરૂપવાળે છે). અથવા ગાથામાં રવિણ ૩ માવો કેટલા પ્રકારના ભાવવાળે ક જીવ છે? એમ વિશેષભેદે અર્થ કરીએ તે એ પ્રશ્નનો ઉત્તર-ક્ષાયિક પારિશામિક એ બે જાવ સિદ્ધને છે, ઔદયિક ક્ષ૫૦ પારિ એ ત્રણ ભાવ એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના છાને છે. અને મનમાં વિના પંચેન્દ્રિયને પશુ છે, ચોથે ઉપશમ ભાવ અને પાંચમે ક્ષાયિક ભાવ કેટલાક પંચેન્દ્રિયોને હેય છે, અને મનુષ્યને તે જે પાંચ ભાગ હોય છે. છઠ્ઠો સાનિપાતિક ભાવ સિદ્ધ આદિ સર્વને યથાસંભવ હોય છે. એ રીતે કિ આદિ ૬ પ્રશ્નરૂપ ૬ અનુગદ્વાર વડે જીવ પદાર્થ સમજાવ્યું. જા ૧ અહિં બે ત્રણ વા ચાર ભાવ કહેવાય તે સંગી ભંગ તરીકે નહિં પરંતુ વ્યક્તિગત એકેક ભાવની પ્રાપ્તિ સમજાવવા માટે છે. સગી | ભંગ તરીકે તે છત્તે ભાવ જ કહેલ છે જ. Page #12 -------------------------------------------------------------------------- ________________ समास બાવળ-જીવ પદાર્થને સમજવાયોગ્ય ૬ અનુયાગદ્વારે કહીને હવે આ ગાથામાં ૮ અનાગદ્વાર કહે છે કે જે જીવ પદાર્થ શા સમજવામાં એ ૮ પ્રકાર પણ ઉપયોગી છે. संतपयपरूवणया दव्वपमाणं च खित्फुसणा य । कालंतरं च भावो अप्पाबहुयं च दाराई ॥५॥ તે જણાવે–સત્પદપ્રરૂપણાવ્યા પ્રમાણુક્ષેત્ર-સ્પર્શના કાળ-ભાવ-અને અ૫મહત્વ એ આઠ અનુયાગદ્વાર પણ જીવ પદાર્થ સમજવામાં ઉપયોગી છે પાર માયા–એ આઠ અનુગદ્વારને સંક્ષિપ્ત અર્થ કહેવાય છે, અને વિસ્તારથી એ ૮ દ્વારની પ્રાપ્તિ તે બંથકત પતેજ આગળ કહેશે. ૨ ૫ કરHUT–છવ આદિ પદાર્થ =વિદ્યમાન છે કે? સર=અવિદ્યમાન છે? તેની સિદ્ધિ કરવી, અને તે સિદ્ધ કરીને જીવ પદાર્થ કઈ માગણામાં પ્રાપ્ત છે તે દર્શાવવું, જેમ જીવ એક પદ હોવાથી સત છે, અને તે મિાદષ્ટિ આદિ સ્વરૂપે નરકગતિ &ી આદિ માર્ગણામાં વિદ્યમાન છે. ૨ ટ્રખ્યામા-છવ કેટલા છે? અથવા નરગતિ આદિ કઈ માગણામાં કેટલા છવ છે તેને વિચાર. ૩ ક્ષેત્ર-એક છવ વા ક છવ? અને ઘણા જીવ કેટલા ક્ષેત્રમાં વ્યાપ્ત છે? (અવગાહના કેટલી છે તેને વિચાર. ' છે પના- એકજવ વા ઘણા જીવને કેટલા ક્ષેત્રની સ્પર્શના છે ? (અવગાહના અને તે ઉપરાન્ત આસપાસનું ક્ષેત્ર જે પૃષ્ટ હોય તે સવ મળી સ્પર્શના કહેવાય. જેથી અવગાહનાની અપેક્ષાએ સ્પર્શના અધિકજ હોય છે. જેમ એક પરમાણુની અવગાહના એક આકાશપ્રદેશ, અને સ્પર્શના 9 આકાશપ્રદેશ. એ રીતે અવગાહનાથી સ્પશન ભિન્ન છે. ના ROM Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫ શાસ્ત્ર-ક્યા જીવને કેટલે કાળ? એમાં આયુષ્યાદિને સમાવેશ થાય છે. ૬ અન્તર-વિવક્ષિત અવસ્થાવાળે જીવ એ અવસ્થારહિત થઈને બીજી અવસ્થાવાળો થઈ પુન: તેજ અવસ્થા કેટલા કાળે પામે? તે. જેમ નારક છવ નરકમાંથી નીકળીને પુનઃ નારક કેટલા કાળને આંતરે થાય ? તે જ્ઞાન આ દ્વારથી થાય છે. આ દ્વાર પછી કયા છો કયા છોથી કેટલામાં ભાગે છે? એ પ્રશ્નવાળું માદ્વાર કોઈ કારણે અહિં કહ્યું નથી અથવા અલ૫મહત્વ દ્વારમાં થી એને અંતભવ થઈ શકે છે એ કારણથી પણ ન કર્યું હોય તે સંભવિત છે. ૭ મત ઔદયિાદિ ૫ ભાવમાં જે જીવ ક્યા ભાવમાં વર્તે છે તે. ૮ અન્વજદુત્વ-અત્યાદિ માણાએમાં કઈ માર્ગણાવાળા છવ કઈ માગંણાવાળા છવથી અલ્પ છેવા અધિક છે? તે. એ આઠ દ્વારેને વિસ્તાર ગ્રંથકાર સ્વત: કહેશે. પા અવતા–પુનઃ જીવ પદાર્થ સમજવામાં ૧૪ માગણ હારે પણ ઉપયોગી છે તે ૧૪ માર્ગણાઓનાં મૂળનામ(મૂળમાગણાઓ) છે. આ ગાથામાં કહે છેगइ इंदिए य काए,जोए वेए कसाय नाणे अ। संजम दंसण लेसा भव सम्मे सन्नि आहारे ॥६॥ જાથાઈ૪ ગતિ-૫ ઈન્દ્રિય(૫ જાતિ-૬ કાય-૩ વા ૧૫ ગ-વેદ-૪ વા-૧૬ ક્યાય-૮ જ્ઞાન -૭ સંયમ-૪ દર્શનવેશ્યા-૨ ભવ્ય -૬ સમ્યકત્વ-ર સંસી-૨ આહારી એ ૧૪ માગણાઓમાં મિથ્યાષ્ટિ આદિ ૧૪ જીવસમાસ સમજવા ગ્ય દા ભાવાર્થ-ગાથાર્થસુગમ છે દા.... . . . . . . . . . ... . Page #14 -------------------------------------------------------------------------- ________________ समास કરવા અવાર–ચાહુ ગ્રંથમાં છવામાન ૧૪નું વર્ણન કરવા કહ્યું તે ચૌદને જ અંક નિયત કેમ કર્યો? જીવના ભેદ ૧૪થી ઓછા વત્તા પણ છે કે જેથી ૧૪ નેજ અંક નિયત કરવાની જરૂર પડી એ શંકાના સમાધાન રૂપે આ ગાથા કહેવાય છેआहारभव्व जोगाइए हिं एगुत्तरा बहू भेया । एत्तो उ चउदसण्हं, इहाणुगमणं करिस्सामि ॥७॥ જાણો–આહારી ભવ્ય અને યોગ ઈત્યાદિ માગણાઓથી વિચારતાં છવ એક બે આદિ એકેકાધિક વૃદ્ધિએ ઘણા પ્રકારના છે તે કારણથીજ અહિ ચૌદ જ જીવ દેનું અનુગમન-અનુસરણ કરીશ (અથત અનેક ભેદમાંથી ૧૪ છવભેદ ગ્રહણ કરીશ) inળા મકા–રાતના લક્ષણવડે જીવ એક પ્રકારના છે, એ એક પ્રકાર આ ગાથામાં દશ નથી તેનું કારણ કે એ એક પ્રકાર તે | સ્વાભાવ સિદ્ધજ છે. તથા આહારી માગષાએ વિચારતાં કેટલાક જીવ આહારી અને કેટલાક જીવ અનાહારી પણ છે માટે છવ સમાસ એ રીતે બે પ્રકારને પણ છે. તેમજ ભવ્ય માગણાએ વિચારતાં ભવ્ય અભવ્ય ભવ્ય નેઅભવ્ય એમ ત્રણ પ્રકારને સમાસ છે. એ રીતે એગ માર્ગથાએ વિચારતાં મનોગી વચનગી કયોગી અને અયોગી એમ ૪ પ્રકારને જીવ સમાસ છે. ચાર કષાયને અકષાય ભેદે છવ સમાસ ૫ પ્રકારને પણ છે, તથા મિસ્યાદિ સમ્યકત્વ માગણા વડે છવ સમાસ ૬ પ્રકારને છે, તથા ૬ વેશ્યા ૧ અલેસ્યા વિચારતાં લેણ્યા માગણાએ જીવ સમાસ ૭ પ્રકાર છે. તથા સમુદૂઘાત ભેદે વિચારતાં ૭ સમુદઘાત ૧ અસમુદ્દઘાત મળી ૮ પ્રકારને જીવ સમાસ છે. એ રીતે –૧૦–૧૧-૧૨ ઈત્યાદિ એકેક વૃદ્ધિવાળા અનેક જીવ સમાસ છે. તે સર્વમાંથી આ ગ્રંથમાં ૧૪ ગુણસ્થાન ભેટે ૧૪ પ્રકારને જીવસમાસ કહેવાનું છે ઘણા અવતરણ–આ ગ્રંથમાં જે ૧૪ છવ સમાસ ગુણભેદે કહ્યા તેનાં નામ (૧૪ છવ સમાસ) આ ગાળામાં સ્પષ્ટ દર્શાવે છે— કનકન કરવા જવા Iકા. વેવ Page #15 -------------------------------------------------------------------------- ________________ * ---નરસન્ન | मिच्छाऽऽसायण मिस्सा अविरैयसम्मा य देसविरया य। विरया पमत्त इयरे अपुव्व अणियहि सुहुँमा य॥ उवैसत खीणमोहा सैजोगिकेवलिजिणो अंजोगी य। चोइस जीवसमासा कमेण एएऽणुगंतव्वा ॥९॥ જાઃ -૧ મિથ્યાત્વ-ર આસાદન(સાસ્વાદન)-૩ મિશ્ન-૪ અવિરતિસમ્યગદષ્ટિ-૫ દેશવિરત–સર્વવિરતે ૬ પ્રમત્ત અને ૭ અપ્રમત્ત બે પ્રકારના-૮ અપૂર્વકરણ-૯ અનિવૃત્તિકરણ-૧૦ સૂમસંપાય-૧૧ ઉપશાન્તાહ-૧૨ ક્ષીણમેહ-૧૩ સાગકેવલી જિન-૧૪ અગીકેવલી જિન એ અનુક્રમે ૧૪ જીવ સમાસ (ગુણસ્થાન) જાણવા ૮-લા માવા–એ ૧૪ છવ સમાસને સંક્ષિપ્ત અર્થ નિષ્પાદર–ખાધેલા ધંતુરાવાળા પુરૂષને જેમ વેત વસ્તુ પણ પીળી દેખાય તેની માફક મિથ્યાત્વમેહનીયના હદયથી સર્વજ્ઞભાષિત સત્ય વસ્તુત પણ વિપરીત ભાસે, એવી વિપરીત બુદ્ધિવાળે તે મિથ્યાષ્ટિ જીવ કહેવાય. સર્વજ્ઞનાં સર્વ વચનની શ્રદ્ધા હોવા છતાં એક વચન પણ અશ્રદ્ધાવાળું જે જીવને હેય તે પણ મિથ્યાષ્ટિ જ કહેવાય. ૨ આસાન-ગાય-ઉપશમ સભ્યોને લાભ તેને નં-હણે-ગુમાવે તે [ સાથીનમાંથી ને લેપ થતાં આસન શબ્દ થયે છે.] અર્થાત્ ઉપશમ સમ્યકત્વને અનમુ કાળ સમાપ્ત થવાને જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા બાકી રહ્યો હેય તે વખતે માણાનાઅનંતાનુબંધિને ઉદય થવાથી તે અનંતા કષાયના ઉદયથી મલિન થયેલું ઉપશમ સમ્યફ જ આસાઇન અથવા સાસ્વાદન કહેવાય છે, અને એ પ્રમાણે હોવાથી એ એક સમયથી ૬ આવલિકા સુધીને કાળ તે ઉપશમ સમ્યકત્વને પવનકાળ ગણાય. અહિંથી ૫ઠીને તરત મિથ્યાત્વ અવશ્ય પામે છે, માટે ઉપશમ સમ્યથી પડેલે જીવ જ્યાં સુધી મિથ્યાત્વે પહોંચે Page #16 -------------------------------------------------------------------------- ________________ समास હું નથી ત્યાં સુધી એ વચગાળાના કાળમાં જીવ સાસ્વાદન સમ્યષ્ટિ ગણાય છે, ૩ મિશ્રદ–સમ્યગુ અને મિથ્યા એ બન્ને દૃષ્ટિએ ભેગી થાય ત્યારે જીવ મિશ્રદષ્ટિ ગણાય છે. અહિં તાત્પર્ય એ છે કે-ઉપજી શમ સમ્યગ્દષ્ટિ છવ સમ્ય પ્રાપ્તિના પ્રથમ સમયથીજ મિથ્યાત્વ મેહનીય કર્મના ૩ પુંજ કરે છે (ત્રણ વિભાગવાળું કરે છે). તેમાં જેટલા પુદગલે મિથ્યાત્વભાવથી સર્વથા રહિત થાય તેટલા પુદ્ગલે ૧ શુદ્ધપુજ, તથા કેટલાક પુદગલમાંથી સર્વથા મિસ્યા#ી ત્વભાવ ન જતાં અલપાશે ગયે હોય. અને તેથી મિથ્યાસ્વરૂપે ઉદય આવવા અસમર્થ હોય તેવા પુદગલેને સમૂહ ૨ મિશ્રપુંજ (અર્ધ શુદ્ધપુંજ), અને શેષ યુગલો મિથ્યાત્વ ભાવવાળાંજ રહ્યાં છે તે ૩ મિથ્યાત્વપુંજ (અશુદ્ધપુંજ), એમાં જે શુદ્ધપુંજ તે સભ્યનેમોન, અર્ધ શુદ્ધપુંજ તે મિશ્રમોદનીય, અને અશુદ્ધપુંજ તે મિથ્યાત્વમોહન. જીવ ઉપશમ સમ્યક્તવમાં એ ત્રણ પુંજ તૈયાર કરીને પતિત થઈ શુદ્ધપુજને ઉદય કરે તે પશમ સમ્યગ્દષ્ટિ કહેવાય. અશુદ્ધને ઉદય કરે તે મિશ્રદષ્ટિ કહેવાય, મિથ્યાત્વ રૂપ અશુદ્ધપુજને ઉદય કરે તે મિયાંદષ્ટિ કહેવાય. અને ઉ૫૦સમ્યમાં રહીને જ અનંતા કષાયને ઉદય કરે તે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગણાય. એ રીતે મિશ્રપુંજના ઉદયથી જીવ મિશ્રદૃષ્ટિ કહેવાય છે. એ દષ્ટિવાળા જીવને સર્વત તત્વે પ્રત્યે ન શ્રદ્ધા કે ન અશ્રદ્ધા હોય, એવી સ્થિતિમાં જીવ અન્તર્મુથી વધારે ટકતું નથી. અન્નમું બાદ તરત શ્રદ્ધાવાળે કે અશ્રદ્ધાવાળે અવશ્ય થાય જ તેથી મિશ્રદષ્ટિ પૂર્ણ થતાં સોપશમ સમ્યગ્દષ્ટિ થાય અથવા તે મિથ્યાદષ્ટિ થાય (પરન્તુ સાસ્વાદની ન થાય). આ ગુણસ્થાનવાળાની દષ્ટિ વર્ણસંકર દષ્ટિ ગણાય. જેમ ઘડીને ગર્દભના વિજાતીય સગથી વર્ણસંકર જાતિવાળું ખચ્ચર ઉત્પન્ન થાય છે, અથવા ગોળ દહિના મિશ્રણથી કોઈ નવીન જાતને ત્રીજો જ રસ થાય છે તેમ આ ગુણસ્થાનવાળાની પણ એવી જ વર્ણસંકર વા વિલક્ષણ દષ્ટિ હોય છે. Isll Page #17 -------------------------------------------------------------------------- ________________ નય 2 અવિરત સમ્યગ્દદિ—જેને વિરતિ (વ્રત પ્રત્યાખ્યાન) નથી, પરન્તુ સમ્યગ્દષ્ટિ છે તે જીવ અવિરત સમ્યગ્દષ્ટિ કહેવાય. ઉ૫૦ વા ક્ષયાપ૦ વા ક્ષાયિક સમ્યક્ત્વવંત જીવ વિરતિ ધર્મને મુક્તિનું કારણ માને છે, પરન્તુ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાયેાના ઉદયથી વિરતિ અંગીકાર કરવાને ઉત્સાહવાળા થતા નથી. જો વિરતિ ધર્મને મુક્તિમાગ તરીકે ન માને તેવા જીવમાં સમ્યકત્વના અભાવ જ જાણવા. બું રેશવિરત–સર્વ સાવદ્ય ચેાગેામાંથી અમુક અમુક સાવદ્યયોગના અમુક અમુક શરતે ત્યાગ કરે કે જેથી ગૃહસ્થ ધર્મના પણ નિભાવ થઈ શકે એવા અલ્પ ત્યાગવાળા જીવ દેશવિરત કહેવાય. આ જીવ સ્કુલથી (ખાદર) હિંસાના ત્યાગ, સ્કુલથી અસત્યને ત્યાગ, સ્કુલથી ચારીને ત્યાગ, સ્કુલ બ્રહ્મચય અને સ્થુલથી પરિગ્રહત્યાગ કરી શકે છે, જેથી પાંચ અણુવ્રત અથવા પાંચમાંનુ` પશુ એકાદિ અણુવ્રત સ્વીકારી શકે છે, પરન્તુ હિંસાદિકના સર્વથા ત્યાગ કરી શકતા નથી તેનુ કારણ અપ્રત્યાખ્યાની કાચાય નષ્ટ થયે છે તેથી અવ્રતપણું ગયું, પરન્તુ હજી સવ્રતના રાધક પ્રત્યાખ્યાની કષાય ઉદયમાં વર્તે છે, જેથી હિંસાદિકના સ`પૂર્ણ ત્યાગ કરવા સમથ થતા નથી તે પણ સર્વવિરતિ સ્વીકારવાની મનેાભાવના તીવ્ર હોઈ શકે છે. જે જીવને સર્વવિરતિની આકાંક્ષા નથી તે જીવને દેશવેતિ પણ નથી એમ જાણુવુ. દ્ પ્રમત્ત વૈવિતા-સČસાવદ્યયેાગથી સર્વથા નિવૃત્ત થાય તે સવિત જીવ કહેવાય. પરન્તુ વિષય કષાયાદિ પ્રમાદમાં વર્તતા હાય છે તેથી પ્રમત્ત કહેવાય. પરન્તુ પ્રત્યાખ્યાની ક્ષાયને ઉદય નષ્ટ થવાથી સર્વસાવદ્યયેાગની વિરતિ પ્રાપ્ત થઈ છે, પરન્તુ સંવ લનકષાયોના ઉદય કાયમ હોવાથી ઇન્દ્રિયાનુકૂળ વિષયાની પ્રાપ્તિથી સરાગી હાય છે, અને તે વિષયામાં ઉપયોગવાળા પણ હોય છે, માટે એવા જીવા પ્રમત્ત સરિત કહેવાય. આ પ્રમાદ અન્તર્મુ॰ સુધી રહે છે. તે ઉપરાન્ત અવશ્ય અપ્રમાદ દશા આવે છે. જો Page #18 -------------------------------------------------------------------------- ________________ વીવ समास Iધા કનક રત-વOEM અન્તર્મુથી અધિક પ્રમાદ રહે તે એ જીવ નીચેના દેશવિરતાદિ ગુણમાં ઉતરી જાય છે. આ ગુણસ્થાનવાળા જીવે સાધુ ગણાય છે. આ ગુણ૦ સુધી એને આવશ્યકાદિ બાહ્ય અનુષ્ઠાને અવશ્ય કરણીય છે. ૭ યમર વિરત–આ ગુણસ્થાનવાળા જીવો સર્વવિરતિવંત અને અપ્રમાદી હોય છે. જો કે સંજવલન કષાયના ઉદયથી ઈન્દ્રિયાનુકૂળ વિષયાદિ પ્રત્યે સરાગી છે. તે પણ તે વિષયાદિકમાં વ્યક્ત ઉપગવાળા નથી. અન્તમું સુધી આત્મસ્વરૂપની રમતાવાળા ધ્યાનસ્થ હોય છે. આ ગુણમાં પ્રતિકમણાદિ બાહ્ય ક્રિયાઓ નથી, કારણ કે આ ગુણસ્થાન આત્મધ્યાનમય હોવાથી પ્રતિકમણાદિ બાહ્ય ક્રિયામાંથી પ્રાપ્ત કરવા યોગ્ય ફળ એમાં વિદ્યમાન જ છે. આવશ્યક આદિ બાહ્ય અનુષ્ઠાને જીવને અપ્રમાદી બનાવવાને અને આત્મધ્યાનમાં રમણુતા કરાવવાનું છે તે બન્ને વસ્તુઓ અહિં વિદ્યમાન છે. શ્રેણિમાં આરોહ-ચઢવા માટે પણું આ ગુણસ્થાનનીજ વિશુદ્ધિ ઉપયોગી છે, કારણ કે ચારિત્ર મોહનીયને ઉપશમાવવાનાં અને ક્ષય કરવાનાં યથાપ્રવૃત્તકરણે અહિં કર્યા પછી જ ઉપશમશ્રેણિ વા ક્ષપકશ્રેણિને પ્રારંભ કરી શકે છે. આ ગુણસ્થાન પણ અન્ત”૦થી અધિક ટકતું નથી, અન્તમુંબાદ પ્રમત્તે આવે, અને શ્રેણિએ ચઢવું હોય તે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાને જાય. એ પ્રકારને આ સાતમ છવસમાસ (જીવદગુણભેદ) કો, ૮ પૂર્વવાર–સપૂર્વ એટલે પૂર્વે નહિ પ્રવર્તેલાં એવાં સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણિ-ગુણસંક્રમ-અભિનવ સ્થિતિબંધ એ પાંચ સરળ પરિણામ વા ક્રિયાઓ જેમાં પ્રારંભાય છે તે. ત્યાં કમની માટી સ્થિતિને અપવર્તન કરણુવડે અલ્પ કરવી તે સ્થિતિવાત, કમના ઘણા રસને અપવર્તનાકરણવડે અલ્પ કરે તે થાત, એ સ્થિતિઘાત અને રસઘાતવાળા કમપુદગલેને ઉપરની સ્થિતિમાંથી ઉતારી ઉદયસમયથી અન્તર્યું. જેટલી સ્થિતિમાં શીધ્ર ક્ષય કરવાને પ્રતિસમય અસંખ્યગુણ અસંખ્યગુણું પ્રક્ષેપવા તે ગુગળ, х+4+4+4+4+4+4+4+ III 4+4С 4 Page #19 -------------------------------------------------------------------------- ________________ કર બંધાતી પ્રકૃતિમાં નહિં બંધાતી અશુભ પ્રકૃતિને પ્રતિસમય અસંખ્યગુણ અસંખ્યગુણ સંક્રમ કર (પુદ્ગલે પ્રક્ષેપવા) તે ગુણવંત્રી પર્વે બંધાતી સ્થિતિથી ૫૫મને અસંખ્યાતમે ભાગ હીન સ્થિતિ બાંધવી તે મનવ રિચતિવંદ. જે અન્તર્યું અનર્મને અન્તરે ન્યુન ન્યૂન બંધાય છે તે. એ રીતે એ પાંચ અપૂર્વકરાવાળું અપૂર્વકરણ ઉપશમ શ્રેણિવંતને પણ હોય છે અને ક્ષપકશ્રેણિવતને પશુ હોય છે તેથી ઉપશામકઅપૂર્વકરણ અને ક્ષપકઅપૂર્વકરણ એમ બે ભેટે છે, એ આઠમા છવસમાસ. - ૧ નિવૃત્તિ વન-અહિં નિવૃત્તિ એટલે વ્યાવૃત્તિ-તફાવત-વિલક્ષણતા. તે જેમાં નથી તે અનિવૃત્તિ, અર્થાત્ આ ગુ9સ્થાનના પ્રથમ સમયમાં જેટલા છ સાથે દાખલ થયા હોય તે સર્વ ના અધ્યવસાયમાં કોઈ પણ ફેરફાર-તફાવત-ભિન્નતા વિલક્ષણતા રૂપ વ્યાવૃત્તિ-નિવૃત્તિ હોતી નથી, પરંતુ સર્વ જીના અધ્યવસાયે એક સરખા તુલ્ય હોય છે. તેમજ બીજી | સમયને અયવસાય છે કે પ્રથમ સમયાધ્યવસાયથી અનતગુણ વિશુદ્ધ છે, પરંતુ બીજ સમયમાં વર્તતા સવ ના અધ્યવસાયે તે એક સરખા સમાનજ હોય છે, એ રીતે અનિવૃત્તિના અન્તર્મુના જેટલા સમય છે તેટલા સમયે સ્વસ્વગત છના અધ્યવસાયની વિલક્ષણતા ૩૫ નિવૃત્તિ રહિત હોવાથી આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિ કરણ છે. અપૂર્વ કરણમાં પ્રારંભાયલા સ્થિતિવાતાદિ પાંચે પદાર્થો અહિં પણ પ્રવર્તે છે. પુન: આ ગુણસ્થાન સુધી બાદર સંપાયને-કષાયને ઉદય જીવને હોય છે તેથી ૫ર્યોદયની મુખ્યતાએ આ ગુણસ્થાનનું-જીવસમાસનું “અનિવૃત્તિ બાદર સંપરાય” એવું પણ નામ છે. આ ગુણસ્થાન પણ ઉપશામક અને ક્ષક કે બે પ્રકારનું છે. પર્વોક્ત અપૂર્વકરણમાં કઈ પ્રકૃતિ ઉપશમતી કે ક્ષય પામતી નથી પરંતુ શ્રેણિ સંબંધિ કમપ્રકૃતિને ઉપશમ વા ક્ષય આ ગુણસ્થાનથી જ શરૂ થાય છે, જેથી-ઉપશમશ્રેણિવાળો છવ આ ગુણસ્થાનમાં ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિએમાંથી સંતાન સિવાયની ૨૦ પ્રકૃતિને ઉપશાન કરે છે [ સંભ ૧૦મે ઉપશાન્ત થશે, અને ક્ષપકશ્રેણિવંત જીવ એ ૨૦ માહનીય ઉપરાન્ત યાનચિંત્રિક-નરક ૨વિચ ૨-૪ મુજાતિ-આતપ-ઉદ્યોત-સૂક્ષમ-સ્થા-સાધારણ k 0-% Page #20 -------------------------------------------------------------------------- ________________ લીવ समास Iળી ક્રન-વર | ૧૬ પ્રકૃતિ સહિત ૩૬ પ્રકૃતિને ક્ષય કરે છે. એ નવમે છવસમાસ કહ્યો. ૨૦ (ા ઉપરા-સૂમ એટલે કિદિરૂપ થયેલે રંપરાવર્ષાય ત્યાં ઉદયમાં વતતે હોય તે સૂવ્સપરાય. નવમાં ગુણ૦ સુધી બાદર કષાયને ઉદય હતા, અને આ ગુણુસ્થાને હવે સૂ૦ કષાયને ઉદય છે, અને ૧૧ મું ગુણસ્થાન કષાયેાદય રહિત કહેવાશે. આ ગુણ૦માં પણ ક્ષક્ષક સં ભને ક્ષય કરે છે, અને ઉપશામકે સં ભને ઉપશાન કરે છે માટે ક્ષપકને ઉપશામક એમ બે પ્રકારનું છે. લોભની સૂમ કિટ્રિએ તે નવમા અનિ ગુમાંજ પર્યતે તૈયાર થાય છે, અને તે સૂ૦ લેભકિટિઓને ઉદય અહિંજ હોય છે. એ રીતે આ ૧૦મે જીવસમાસ જા . - ૨૨ કપરાન્તમો-જે ગુણસ્થાનમાં મોહનીય કમની સર્વ પ્રકૃતિઓ (૨૮ પ્રકૃતિએ) ઉપશાન્ત વતે છે, કેઈ ને પણ ઉદય | નથી તે આ ઉપશાન્તાહ ગુણુ કહેવાય. ઉપશાન કષાયને બંધ-સંક્રમ-ઉદીરણા વિગેરે આઠ કરણમાંનું એકે કરણે પ્રવર્તતું. હાય નહિં, તેમજ ઉપશાત કર્મને ઉદય પણ ન હોય, પરંતુ એ બધાદિ ૯ને અગ્ય એવી સત્તા માત્રજ હોય, એવી સત્તા અન્તમું માત્ર રહીને પુનઃ મોહનીયને ઉદય અવશ્ય શરૂ થાય છે, જેથી આ ગુણસ્થાન પતશીલ છે. તે પ્રતિપાત (પતન) બે પ્રકારે છે. અઢાક્ષયથી (ગુણસ્થાનને કાળ અનમું પૂર્ણ થવાથી), અને ભવક્ષયથી (કાળ પૂર્ણ ન થાય તે મરણથી). ત્યાં અદ્ધાક્ષયથી પડતે જીવ જે ક્રમે ચઢયો હોય તે કરે મેહનીયના ઉદયાદિ પ્રવર્તાવતે કમશઃ નીચે ઉતરીને પ્રમત્ત સુધી આવે, અને ત્યાંથી ૫ણ ૫ડે તે પાંચમે એથે થઈ બીજે અને પહેલે પણ પહોંચી જાય. અને ભવાયથી પડે તે અવશ્ય અનુત્તર દેવપણે ઉત્પન્ન થતાં ત્યાં વર્તતા થા ગુણસ્થાનમાં જેટલે અંધાદિક પ્રવતતે હોય તેટલે સમકાળેજ માહનીયને બધાદિ પ્રવર્તે. એ ૧૧ને જીવસમાસ કહો. ગOજ દ્વઝ Iછા કર્ક Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ક્ષીણોદ-જે ગુણુસ્થાનમાં માહનીય સર્વથા ક્ષીણ થએલું છે તે ક્ષીણુમેહ, મોહનીયની સર્વ પ્રકૃતિએને ય પકને ૧૦ માં ગુણ૦ પર્યન્ત સુધીમાં થઈ ગયે છે, જેથી આ ગુણસ્થાને પ્રથમ સમયથી જ માહનીયની સત્તાને અભાવ છે. ૧૦ મા ગુણના પર્યન્ત સમય સુધીમાં સર્વ મોહનીય ક્ષય કરવાના ઉદ્યમના અન્તમુમાત્ર વિસામા રૂપે આ ગુણસ્થાન છે, એના ઉપન્ય સમયે બે નિદ્રા અને અન્ય સમયે ૫ જ્ઞાન -૪ દર્શના૦-૫ અન્તરાય એ ૧૪ મળી ૧૬ પ્રકૃતિએને ક્ષય થાય છે, જેથી અહિં સુધીમાં ચાર ઘાતકમને સર્વથા ક્ષય થઈને ૪ અઘાતિકનીજ સત્તા અગ્ર ગુણસ્થાનમાં રાખે છે. ૧૦માં ગુણ૦માં સંભને ક્ષય કરીનેજ તરત ૧૨માં ગુણસ્થાને આવે છે, પરંતુ ૧૧મા ગુણ૦થી આવે નહિં, કારણ કે ૧૧મું ગુણ કેવળ ઉપશામકનું છે, અને ૧૨મું ગુણસ્થાન કેવળ ક્ષેપકનું જ છે. એ રીતે આ ૧૨ જીવસમાસ કહ્યો. ૨૨ હથોની વણી–મન વચન કાયાના પેગ સહિત કેવલી ભગવંતનું જે ગુણસ્થાન તે સગી કેવલિ. આ ગુણમાં કેવળજ્ઞાન હોય છે, અને મન વચન કાયાના ગે પણ પ્રવર્તે છે. એમાં મનગ તે અનુત્તરાદિ દવેએ તથા મન:પર્યાય જ્ઞાનીઓએ મનથી પૂછેલા પ્રશ્નને ઉત્તર દેવાને મનેવગણ બહણ કરી ઉત્તર રૂપે પરિણુમાવતી વખતે હોય છે, શેષ કાળમાં મને યોગ હાય નહિં. અને વચનગ દેશનાદિ વખતે તેમજ કાયમ ગમનાગમનાદિ પ્રસંગે હોય છે તે સ્પષ્ટ છે. એ ૧૩માં જીવસમાસ કરો. - ૨ મીની પાવી-સગી કેવલી ૧૩ મા ગુણના પતે એટલે પિતાના આયુષ્યને ૧૪ મા ગુણ૦ જેટલે કાળ બાકી રહે તે પહેલાં ત્રણ રોગને અન્ત માત્રમાં રાખીને અને આત્મ પ્રદેશની અવગાહના જે છીદ્રો-પોલાણુ રહિત શરીર માત્રમાં વ્યાપ્ત હતી તે સાચી સઘન બનાવીને પિલાણુ ભાગે પૂરી દેવાથી ૧૩ (એક તૃતીયાંશ) ભાગ જેટલી ઘટાડે છે. જેથી ૯હાથની અવગાહના હોય તે ઘન થવાથી ૬ હાથ અવગાહના રહે છે. એ રીતે એટલી અવગાહના કરીને જીવ અગી (સર્વથા યોગરહિત) Page #22 -------------------------------------------------------------------------- ________________ નીવ મા Ro નિષ્કપ નિશ્ચલ અવસ્થાવાળા થાય છે. શત્રુ પર્વતના ફાસ્વામિ જે મેરૂપર્યંત તેના સરખી અચળ-સ્થિરતા અહિ પ્રાપ્ત થવાથી એને રાજેશી વાળ પણ કહે છે. આવી સર્વથા નિશ્ચેષ્ટ અવસ્થામાં સત્તાગત ૮૫ પ્રકૃતિમાંથી ઉપાન્ય સમયે ૭૩ અને અન્ય સમયે ૧૨ પ્રકૃતિના ક્ષય કરી જીવ નિર્વાણુ પામે છે અને ઉપજ ગતિએ સમશ્રેણિએ લેાકાન્ત જાય છે. એ ૧૪ મે જીવસમાસ કહો, એ ૧૪ જીવસમાસ એટલે સર્વ જીવરાશિના સંગ્રહ થાય એવા (ગુણુભેકથી) ૧૪ જીવભેદ તે અનુક્રમે આ પ્રણમાં ગતિ આદિ માગ ણાસ્થાનામાં વિચારવાના છે. પ્રા અવસરન—આ ચાલુ પ્રકરણમાં સર્વ જીવરાશિને ૧૪ ભેદમાં ગણીને ૧૪ જીવસમાસ મ્હા એમ કહેા છે. તે ૧૪ ગુણસ્થાનરૂપ એ ૧૪ જીવસમાસમાં સિદ્ધના જીવ અન્તત થતા નથી, કારણુ કે ૧૪ ગુણસ્થાનરૂપ ચૌદ જીવસમાસમાં સંસારી જીવાનેજ સમાવેશ થાય છે, ત્યારે સિદ્ધ થવાના સગ્રહ કેવી રીતે કરવા? તે સમધિ આ ગાથા દર્શાવાય છે. दुविहा होंति अजोगी सभवा अभवा निरुद्धजोगी य। इह सभवा अभवा उण सिद्धा जे सव्वभवमुक्का ॥१०॥ ગાથાર્થ—અયે;ગી જીવ એ પ્રકારના છે, સભવ ને અબવ ( સ'સારી અને મુક્તિના), ત્યાં જે નિરૂદ્ધ યોગવાળા ( રાફેલ ચાગવાળા) અયેાગી તે સલવ અયાગી, અને જે સવભવથી વિમુક્ત થયેલા સિદ્ધો તે અભવ યાગી કહેવાય, ૫૧૦ના મવાર્થ:—૧૪ ગુણભેદમાં જે ચૌદમા યાગી ભેદ છે તે કર્મગ્રંથની પદ્ધતિએ ગુણુસ્થાન રૂપે ગણતાં સ'સારી જીવનેાજ ભેદ છે પરન્તુ તે પદ્ધતિએ ન ગણતાં સામાન્યથી ણુના ભેદે જીવના ભેદ ગણીએ તે યાગી ગુણ સ'સારીને અને સિદ્ધને પણ છે. તેમાં તેમે ગુણસ્થાને યોગનિરોધ ક્રિયા કરીને સ ચાગ રાઇ જતાં ભયાગી થયેલા શૈલેશી અવસ્થાવાળા પાંચ હેસ્માક્ષર समास በረሀ Page #23 -------------------------------------------------------------------------- ________________ alીનગર કાળવાળા જે 'ભવસ્થકેવલી તે સમય કયો અને પાંચ હસ્તાક્ષર કાળ પૂર્ણ થયા બાદ લોકાતે પહોંચેલા સિદ્ધો તે સમગ્ર ૩યોની કહેવાય, જેથી અગીરૂપ ૧૪મા જીવભેદમાં સિદ્ધોને પણ સમાવેશ થયો છે એમ જાણવું, અને તેથી એ ૧૪ જીવસમાસમાં સર્વ જીવ માત્રને સંગ્રહ થયે છે ૧ અવતર—એ ૧૪ જીવસમાસને ગતિ આદિ ચૌદ માગણદ્વારે વિચારવાના છે તેથી પ્રથમ ગતિમાર્ગણા કઈ અને કેટલા | ભેદવાળી છે તે વિચારાય છે. निरयगई तिरिमणुया देवगइ चेव होइ सिद्धिगई। नेरइया उण नेया, सत्तविहा पुढविभेएणं ॥११॥ થાર્થ –નરકગતિ-તિર્યંચગતિ–મનુષ્યગતિ-દેવગતિ-અને પાંચમી નિશ્ચય સિદ્ધિગતિ એ ૫ ગતિમાર્ગણા છે, તેમાં પુનઃ નારક છ સાત પૃથ્વીઓના ભેદથી સાત પ્રકારના છે. ૧૧ ભાવાર્થ-ગાથાર્થવતુ સુગમ છે દા. અત્તર-પૂર્વગાથામાં ગતિમાગણાને અગે નરકગતિમાં વર્તતા નારાજી સાત પૃથ્વીભેદથી સાત પ્રકારના કહ્યા છે તે સાત પ્રકારની પૃથ્વી કઈ કઈ તે આ ગાથામાં કહેવાય છે— घम्मा वंसा सेला, होइ तहाअंजणा य रिट्ठा य । मघवत्ति माघवत्ति य, पुढवीणं नामधेयाइं॥१२॥ * સર્વસંસારી જીના સંગ્રહની અપેક્ષાએ ગતિમાર્ગણ ૪ પ્રકારની જ પ્રસિદ્ધ છે, પરંતુ અહિં સર્વ જીવમાત્રના સંગ્રહની અપેક્ષાએ ગતિમાણા ૫ પ્રકાસ્ની કહી છે, શેષ માર્ગથાઓ પણ એજ રીતે કહેવાશે. નજર Ex. Page #24 -------------------------------------------------------------------------- ________________ નવ નર્જના समास III - c गतिमार्ग णानुं विव रण જાઘાર્થઘમાં–વંશા-શૈલા-અંજના–તથા રિઝા-મઘવતી-અને માઘવતી એ પ્રમાણે સાત પૃથ્વીઓનાં ૭ નામ છે. ૧રા ‘માવા-ઘમ ઈત્યાદિ ના કેવળ સંજ્ઞાવાચક છે પરંતુ કેઈ અને અનુસરીને નથી, અથનુસારી નામે તે રત્નપ્રભા આદિ કહેવાશે. તથા એમાં છઠ્ઠી મઘવતી પૃથ્વીનું બીજું નામ મઘા પણ કહે છે. એ ૭ પૃથ્વીઓનાં નામ કહ્યાં. ૧૨ અવતાન–પૂર્વગાથામાં સાત પૃથ્વીઓનાં ઘમ આદિ નામે અર્થ વિનાનાં સત્તારૂપ કહ્યાં છે, પરંતુ એ પૃથ્વીનાં બીજા ગુણવાચક નામે પણ છે તે આ ગાથામાં કહેવાય છે– रयणप्पभा य सक्कर वालुयपंकप्पभा य धूमपहा। होइ तम[होइत्तमा]तमा वि य, पुढवीणं नामगोत्ताई॥ જાથા–રત્નપ્રભા-શર્કરામભા-વાલુકાપ્રભા-પંકપ્રભા–ધૂમપ્રભા-તમપ્રભા-તમસ્તમપ્રભા એ સાત પૃથ્વીઓનાં સાત ગેત્રવાચક નામ છે. (સાત ગાત્ર છે). ૧૩ માણાર્થ–મા=પ્રકાશન-સ્વરૂપાવસ્થિતિ, અથત રત્નની પ્રભા-પ્રકાશન જે પૃથ્વીમાં છે તે રત્નપ્રભા, અથવા સ્વરૂપથીજ એટલે સ્વભાવથી જ જે પૃથ્વીમાં રત્નને પ્રકાશ છે અથવા રત્નની બહુલતા (ઘણાપણું) છે તે નકમાં પૃથ્વી. એ રીતે જે પૃથ્વીમાં શર્કરા એટલે કાંકરા સ્વભાવથી જ ઘણા છે તે રામા, જે પૃથ્વીમાં વાલુકા એટલે રેતી સ્વભાવેજ ઘણી છે તે વાણુનામા. જે પૃથ્વીમાં સ્વભાવે પક એટલે કાદવ ઘણે છે તે વંશMT, જે પૃથ્વીમાં સ્વભાવે ધૂમ સરખે અંધકાર ઘણે હેય તે જૂનામા, જે પૃથ્વીમાં કાળો અધિકાર ઘણે છે તે તમ:મા, અને જે પૃથ્વીમાં અત્યંત ઘોર અંધકાર વ્યાપ્ત છે તે તમતમામ, આ પૃથ્વીને કઈ તમતમાં પણ કહે છે. (પ્રભાં શરહિત કહે છે). આ સાત નામે ગેત્ર કહેવાય છે (ગેત્ર-ગુણવાચક નામ). તિ નરવાતિ ના ૧૩ +%- ચૂ અનાજની નવી ક્ત I Page #25 -------------------------------------------------------------------------- ________________ મ અઘતિ –પાંચ પ્રકારની ગતિ માગણામાં પ્રથમ નરકગતિ માણા કહીને હવે આ ગાથામાં બીજી તિર્યંચગતિ માગણી કહેવાય છે तिरियगईया पंचिदिया य पज्जत्तया तिरिक्खीओ।तिरिया य अपज्जत्ता, मणुयाय पज्जत्त इयरे य॥१४॥ –તિર્યંચગતિના છ પંચેન્દ્રિય પર્યાપ્ત તિર્યંચે તથા પર્યાપ્ત પંચેન્દ્રિય તિયચીએ છે. == પદ્ધથી ચતુરિન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના પણ છે તિર્યંચગતિમાંજ ગણાય છે. પુનઃ એ તિર્યંચા અપર્યાપ્ત પણ હોય છે, તથા મનુષ્યગતિના છે પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને પ્રકારના છે. (એ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પાંચ પ્રકારના અપર્યાપ્તા અને પર્યાપ્ત તિર્યંચે હોય છે, અને મનુષ્ય પણ પર્યાપ્ત અપર્યાપ્ત હોય છે). ૧૪ માવાઈ –ગાથાવત્ સુગમ છે. ૧૪ અવસરપૂર્વગાથામાં અપર્યાપ્ત પર્યાપ્તા મનુષ્યો કહ્યા તે પણ ક્ષેત્રાદિ ભેદથી ત્રણ આદિ પ્રકારના છે તે આ ગાથામાં દર્શાવાય છે– ते कम्मभोगभूमिय, अंतरदीवाय खित्तपविभत्ता ।सम्मुच्छिमा य गब्भय, आरिमलिक्खुत्ति यसभेया ॥ sી થાર્થ તે મનુષ્ય કર્મભૂમિજ ભેગભૂમિ અને અન્તરદ્વીપના એમ ક્ષેત્રના ભેદથી ત્રણ પ્રકારના છે, તથા સમૃષ્ઠિમ અને ગજ એમ બે પ્રકારના છે, તથા આર્ય અને પ્લે એ રીતે પણ બે પ્રકારના છે, એ રીતે મનુષ્ય ત્રણ આદિ શેઠ. - રના વાળા છે. પાણી Page #26 -------------------------------------------------------------------------- ________________ નવ समास Iળી નહિમાणानुं विव -નવ-૪ કાવાર્થ-અસિ મળી ને કૃષિ એ ત્રણ વડે થતી ક્રિયા જેમાં પ્રવર્તે છે તે ભૂમિ-ક્ષેત્રે કર્મભૂમિ કહેવાય. ત્યાં અસિ એટલે શવ્યવહાર, મવી એટલે શાહી એટલે લેખનવ્યવહાર અને કૃષિ એટલે ખેતી એ ત્રણ મુખ્ય કમ ઉપરા ઉપલક્ષણથી બી પશુ ત૫ સંયમ આદિ પુણ્યકર્મો (પવિત્ર કર્મો) ત્યાં પ્રવર્તે છે તે કર્મભૂમિ, અને અસિ આદિ કર્મ જ્યાં પ્રવર્તતાં નથી એવાં ક્ષેત્રે તે ગવર્મભૂમિ. તેમાં ૫ ભરતક્ષેત્ર ૫ ઐરાવતક્ષેત્ર અને ૫ મહાવિદેહક્ષેત્ર એ ૧૫ ક્ષેત્રે કર્મભૂમિક્ષેત્ર છે, અને ૫ હિમવંત ૫ હિર ણ્યવંત ૫ હરિવર્ષ ૫ સમ્યફ ૫ દેવકુરૂ ૫ ઉત્તરકુરૂ એ ૩૦ ક્ષેત્રે અકર્મભૂમિ છે. એ રીતે અઢી દ્વીપરૂપ મનુષ્યક્ષેત્રમાં ૧૫ કર્મભૂમિ અને ૩૦ અકર્મભૂમિ છે. એમાં અકર્મભૂમિએમાં ખેતી આદિ વ્યવહારે જે અતિ કષ્ટમય છે તે ન હોવાથી કેવળ સુખના ઉપગવાળી એ ૩૦ અકર્મભૂમિઓ મોનસૂન તરીકે ઓળખાય છે. એ ભોગભૂમિઓમાં યુગલિક મનુષ્યો રહે છે, તેઓને ખેતી વિગેરે કઈપણ જીવનનિર્વાહના ઉપાધિવાળા ઉદ્યમ કરવાના નથી, ક્ષેત્ર પ્રભાવથી જ જીવનનિર્વાહની સઘળી વસ્તુઓ ક્ષેત્રમાં જ તૈયાર ઉત્પન્ન થાય છે તેનાથી સર્વ નિર્વાહ ચાલે છે અને દેવસરખા સુખીયા રહે છે અથવા એક રીતે તેઓને મમતા આદિ દોષ અલ્પ હોવાથી ક૫ દેવથી પણ વધારે સુખીયા છે. તથા અંતરદ્વીપમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને ત્રીજો ભેદ ગણેલે છે, તે અંતરીપ ૫૬ છે તેમાં ઉત્પન્ન થયેલા મનુષે ૫ણુ ૩૦ અકમભૂમિ મનુષ્પો સરખા છે, પરંતુ એ ૫૬ અંતરદ્વીપનું ક્ષેત્ર ફક્ત જંબુદ્વીપને લગતા લવણસમુદ્રમાંજ લેવાથી તેમજ દેહપ્રમાણ આદિ ભિન્ન હોવાથી એ ક્ષેત્રના મનુષ્યને ત્રીજા ભેદ તરીકે Rા ગણાવ્યા છે. તે ૫૬ અન્તદ્વીપ આ પ્રમાણે છે ૫૬ અન્તદ્વીપ, અને ત્યાંના મનુષ્યો છે જબૂદ્વીપમાં ભરતક્ષેત્ર પાસેને લઘુ હિમવત પર્વત અને ઐરાવતક્ષેત્ર પાસેને શિખરી પર્વત એ બે પવનના દરેક છેડાથીઅંતથી ચાર ચાર દાઢાઓ લવણુસમુદ્રમાં વિદિશાઓમાં ગઈ છે અને તે દરેક દાઢા પર સાત સાત દ્વીપ છે, તે સાત દ્વીપને સર્જ-કડ રની Page #27 -------------------------------------------------------------------------- ________________ સામુદાયિક આકાર વિચારીએ તે નાગદત (વાંકા હાથીદાંત) સરખો છે, એવા બે બે નાગદત એક પર્વતના એકેક છેડે છે તેથી બે પર્વતના ચાર છેડાએ મળી ૮ નાગદત આકારના અન્તપ છે, તે દરેક નાગદત ઉપર ૭-૭ જુગલક્ષેત્ર છે, જેથી ૫૬ અન્તદ્વીપ થયા, એમાં ભરતક્ષેત્ર પાસે ૨૮ અને એરવતક્ષેત્ર પાસે ૨૮ મળી ૫૯ દ્વીપ થયા. પુનઃ કોઈપણ એક નાગદત ઉપરના સાત ક્ષેત્રો જે અન્તરે રહ્યા છે તે પરસ્પર અન્તર આ પ્રમાણે છે હિમવત પર્વતના પૂર્વ છેડે લવણુ સમુદ્રમાં ઈશાન દિશા તરફ જગતીથી ૩૦૦ એજન દૂર જઈએ તે ૩૦૦ જનના વિ. સ્તારવાળે ગોળ આકારને પહેલે દ્વીપ છે, ત્યાંથી ૪૦૦ એજન દૂર જઈએ ત્યારે ૪૦૦ એજનના વિસ્તારવાળે બીજે દ્વીપ આવે છે, ત્યાંથી ૫૦૦ પેજન દૂર જતાં ૫૦૦ એજનના વિસ્તારવાળા ત્રીજે દ્વીપ આવે છે, ત્યાંથી ૬૦૦ ચોજન દર ૬૦૦ જન વિસ્તારવાળો એ દ્વીપ આવે છે, ત્યાંથી ૭૦૦ એજન દૂર જઈએ ત્યારે ૭૦૦ એજનના વિસ્તારવાળે પાંચમે દ્વીપ આવે છે, ત્યાંથી ૮૦૦ પેજન દૂર જઈએ ત્યારે ૮૦૦ જન વિસ્તારવાળે છઠ્ઠો દ્વીપ આવે છે, ત્યાંથી ૯૦૦ પેજન દૂર જતાં ૯૦૦ જન વિસ્તારવાળે સાતમા દ્વીપ આવે છે. એ પ્રમાણે જેમ પહેલ દ્વીપ જગતીથી ૩૦૦ એજન દૂર છે તેમ બીજે દ્વીપ પહેલા હીપથી અને જગતીથી પણ ૪૦૦ એજન કરે છે. એ રીતે જેમ એક દ્વિીપથી બીજે દ્વીપ જેટલું દૂર છે તેમ તેટલેજ દર જગતીથી પણ છે. તેથી સાતમા દ્વીપ જગતીથી પણ ૯૦૦ એજન દૂર છે, જગતીથી પણ એટલા સરખા કર હોવનું કારણ કે હીપની શ્રે િવક હાથીદાંતના આકારે છે. જે હીની શ્રેણિ સીધી હોત તે અગ્ર અગ્ર દ્વીપ જગતીથી ઘણે ઘણે દૂર પડતે જય. એ પ્રમાણે જેમ ઈશાન દિશામાં ૭ હીપની શ્રેgિ છે તેવી જ છ દ્વીપની શ્રેણિ એ જ છેડે અગ્નિખૂણે છે, અને એ જ પૂર્વ છેડાની બે એવિએ સરખી જ બે શ્રેણિઓ હિમવંત પર્વતના પશ્ચિમ છેડે છે, જેથી હિમવંતપર્વતને લગતી લવણસમુદ્રમાં ચાર હીપએણિએ છે, દરેકમાં સાત સાત યુગક્ષેત્ર છે, જેથી ભારત પાસે ૨૮ અન્તદ્વીપ છે. એવાજ ૨૮ અન્તદ્વીપ અરવતક્ષેત્ર પાસે છે Page #28 -------------------------------------------------------------------------- ________________ નીવ #ku શિખરી 'પર્વતના એ 'છેડાને લગતા છે. તેથી સર્વે મળી ૫૬ અન્વંદ્વીપ થયા એ દરેક દ્વીપમાં યુગલિક મનુષ્યા અને યુગલિક તિયા વસે છે. એ કહેલી ૮ દ્વીપશ્રેણિ ૮ વાī=(વાંકી હાથીદાંત આકાર સરખી દ્વીપશ્રેણિ) કહેવાય છે. એ દ્વીપાલવણુ. સમુદ્રના પાણીથી કેટલા ઊંચા છે તે વિશેષ વર્ણન અન્ય મચાથી જાશુવુ, તેમ જ યુગલિક મનુષ્ય તિ"ચાનુ. સવિસ્તર વર્ણન આ ગાથાની વૃત્તિમાંથી વા અન્ય ગ્રન્થેાથી જાણવું. સામાન્ય સ્વરૂપ એ છે કે-એ દ્વીપામાં વસતા યુગલ · મનુષ્યાનુ’માયુષ્ય પલ્યાપમના અસંખ્યાતમા ભાગ જેટલું છે, શરીરની ઉંચાઈ ૮૦૦ ધનુષ છે. આહાર વિગેરે સ દેશ પ્રકારનાં પવૃક્ષાથી પ્રાપ્ત થાય છે. અસ'ની ચતુષ્પદ્દાદિ તિથચા પણ એ ક્ષેત્રમાં યુગલિકપણે અવતરે છે, પરન્તુ ૩૦ અકભૂમિમાં ઉત્પન્ન થતા નથી. અને યુગલકા સ મરણ પામીને અવશ્ય દેવગતિમાં જ જાય છે. યુગલનુ અને યુગલક્ષેત્રનું શેષ સવિસ્તર વર્ણન અન્ય ગ્રંથથી 'જાણવુ ં એ રીતે સામાન્યથી ૫૬ અન્તદ્વીપ કા, તે સાથે મનુષ્યના મુખ્ય ત્રણ ભેદ (કર્મ ભૂમિના એક ભૂમિના અને અન્તઢી પના એ ત્રણ ભેદ ) કહ્યા. સમૂમિ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય. "ક્ષેત્ર ભેદથી જે એ ત્રણ પ્રકારના મનુષ્ય કહ્યા તે દરેક સમ્પૂર્ણમ અને ગજ એમ એ એ પ્રકારના છે. તેમાં સમૂછ મ મનુષ્યા મિથ્યાષ્ટિ અંગુલના અસખ્યાનમા ભાગ જેટલા ખારીક શરીરવાળા અને અન્તમુહૂત્ત આયુષ્યવાળા હાય છે. તેઓ ગભજ મનુષ્યની ૧૪ અશુચિએમાં ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે-પૂર્વોક્ત ૧૫ કમભૂમિ ૩૦ અંકમભૂમિ અને ૫૬ અન્તદ્વીપ મળીને અનુષ્યનાં ૧૦૧ ક્ષેત્રોમાં મનુષ્યના જ વડી નીતિ લઘુનીતિ બળખા લીટ વમન પીત્ત પરૂ રૂધિર થીય–પતિતત્વીય સ્ત્રીપુરૂષનો સગમ નગરની ગટરો અને એ ઉપરાન્ત પણ બીજી મનુષ્યના સંસગવાળી સવ અશુચિ એ ૧૪ સ્થાનામાં અસ’ક્ષી સમૂચ્છિ"મ समास ગતિમાન णानुं विव रण ||| Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત કરબલાં મનુષ્ય અનમું આયુષ્યવાળા સર્વપર્યાસિએ અપર્યાપ્તા (પાંચ પતિએ અપર્યાપ્તા ને ત્રણ પતિએ પર્યાપ્તા) ઉત્પન્ન થાય છે. અને ગર્ભજે મનુષ્યો રત્રીઓના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. એ રીતે સમૂર્ણિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય એમ બે પ્રકારના મનુષ્ય ૧૦૧ ક્ષેત્રવતી" છે. | | આર્ય મનુષ્ય અને અનાર્ય (સ્લેચ્છ) મનુષ્ય ને સવ હેય (ત્યાગવા યોગ્ય) ધર્મોથી /કદર થયેલા વા થનારા તે સાથે મનુષ્ય ઋદ્ધિવંત અને અદ્ધિવત એમ બે પ્રકારના છે. તેમાં તીર્થંકર ચક્રવતી વાસુદેવ બળદેવ ચારણમુનિ અને વિદ્યાધર એ ૬ પ્રકારના ક્ષતિયંત કાર્ય મનુષ્ય છે, અને અઋદ્વિવંત આર્ય ૯ પ્રકારના છે તે આ પ્રમાણે આય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા તે ક્ષેત્ર માર્ય. જે ક્ષેત્રમાં તીર્થંકરની તેમના સાધુઓની અને તેમનાં ધમની ઉત્પત્તિ વા પ્રવૃત્તિ હોય તે આર્ય ક્ષેત્ર, અને જ્યાં 'તીર્થંકરાદિની ઉત્પત્તિ નથી તે અનાર્ય ક્ષેત્ર. તે તીર્થંકરાદિની પ્રવૃત્તિવાળા આ ભરતક્ષેત્રમાં મગધ દેશ આદિ ૨પા (સાડી પચીસ) આદેશ છે, અને તે દેશની રાજગૃહી આદિ મુખ્ય નગરીઓ છે. આ સર્વ ભરતક્ષેત્રમાં રહેવાથી જેમ ભરતક્ષેત્ર આર્યક્ષેત્ર છે, તેમ અરવતક્ષેત્રાદિ ૧૪ મળી ૧૫ કર્મભૂમિ તે આ ક્ષેત્રે છે, (અને ૩૦ અકર્મભૂમિ તથા ૫૬ અન્તદ્વીપ અનાર્ય ક્ષેત્રો છે). તથા છ પ્રકારની ઇભ્યજાતિઓ (અંબ9જાતિ–કલંદજાંતિ-વિદેહજાતિ વઢક જાતિ-હરિતજાતિ-ગુંચણજાતિ એ ૬ પ્રકારની ઉત્તમ જાતિએ) તેની પરંપરામાં ઉત્પન્ન થયેલા તે જ્ઞાતિ આર્ય, એ ૬ પ્રકારનો છા ૧ આ ગ્રંથની વૃત્તિમાં તીર્થંકર-સાધુ-ને ધર્મ એ ત્રણની પ્રવૃત્તિલાળા ક્ષેત્રને આર્યક્ષેત્ર કહ્યું છે, તે સામાન્ય ભાવે છે. તાત્વિક રીતે તે બીજા અનેક ગ્રન્થમાં તીર્થંકર-ચક્રવર્તી-વાસુદેવ-બળદેવ એ ચારની ઉત્પત્તિવાળા ક્ષેત્રને આર્યક્ષેત્ર કહ્યું છે. તેમાં સાધુ, ધમની ઉત્પત્તિ વા પ્રવૃત્તિની વિક્ષા નથી. - , , , '...' Page #30 -------------------------------------------------------------------------- ________________ વી समास IYરા गतिमार्ग णानुं विव નિરાકરણ જાતિઓ વર્તમાનમાં જાણી શકાતી નથી. તથા ઉકુલ-ભોગકુલ-રાજન્યકુલ-કૌરવકુલ-ઈવાકુકુલ-જ્ઞાનકુલ એ ૬ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો તે ગુરુ સા. તથા ગાંધીને બંધ રૂ કપાસને ધંધે વને ધંધે ઈત્યાદિ ઉત્તમ વ્યાપારેથી આજીવિકા કા કરનારા તે ર્મ સાર્ચ, તથા ચિતારા વણકર તુણકર દત્તારા ઈત્યાદિ ઉત્તમ શીલ્પથી કારીગરી-હુન્નરથી) આજીવિકા ચલાવનારા તે શૌન્ય સાથે, અર્ધમાગધી ભાષા બેલનારા તે ભાષા સાથે, ઉત્તમ મતિકૃતાદિ જ્ઞાનવાળા તે જ્ઞાન સાથે, ક્ષાયિક સમ્યકત્વાદિ સમત્વવાળા તે ના, સામાયિક ચારિત્રાદિ ચારિત્રવાળા તે વાત્રા, એ રીતે આર્ય મનુષ્ય ૬ પ્રકારના મૂળભેદે છે, અને ઉત્તરભેદે અનેક પ્રકારના છે. થી જે મનુષ્યમાં ધર્મનું નામ પણ નથી, પરંતુ નહિ ખાવાપીવા ગ્ય પદાર્થોને પણ નિઃશક્ષણે ખાવાપીવામાં અને અનાચીણું આચાર્યને આચરવામાં આશક્ત થયેલા હોય છે તે અને શાસ્ત્રાદિકને અસમત એવા ઉભટ વેષ ભાષા આદિથી જ કરવાવાળા તે સના અથવા મનુષ્ય કહેવાય. તે શક યવન અગર ઈત્યાદિ દેશોદથી અનેક પ્રશ્વરના છે. - યુગલિક ક્ષેત્રો ન આર્ય ન અનાર્ય પૂર્વોક્ત સમૂરિછમ અને ગર્ભજ એ બે ભેદ તે સર્વ ૧૦૧ ક્ષેત્રમાં ગયા છે. પરંતુ આય અને અજા એ છે જે તે કેવળ કર્મભૂમિની અપેક્ષા એજ છે. ૩૦ અકર્મભૂમિમાં તથા ૫૬ અન્તી માં એ બે ભેદની અપેક્ષા છે જ નહિ, કારણ કે યુગલ| કોને ભોગપુરૂષ તરીકે (ભોગભૂમિ વાસી) ગણીને ત્રીજી ભિન્ન જાતિ ગણેલી છે, અતિ ખત્યાર ગણેલ છે. જેથી આર્ય પણ નહિ અને અનાર્ય પણ નહિ [જેમ સિદ્ધરાશિ અત્રિી ૫ણ નહિ અને ચારિત્રી પણ નહિં, ભવ્ય પણ નહિં અને માત્ર ૪૭-૦Rવનાર છે રા Page #31 -------------------------------------------------------------------------- ________________ પણ નહિં તેમ. પુન: તત્વાર્થભાષ્યમાં ભરતક્ષેત્રાદિ વિજયની અપેક્ષાએ કેવળ ૫૬ અન્વીપના મનુષ્યામાં આ અનાય ભેદ ઈચ્છેલે છે, જેથી અતીપવાસી મનુષ્યાને અનાય ગણ્યા છે, પરન્તુ ૩૦ અકર્મભૂમિના મનુષ્યો માટે તે તત્વા ભાષ્યમાં પણ એ એ ભેદ ઈચ્છયા નથી એ વિશેષ છે. આ ગ્રંથની વૃત્તિમાં તા સ્પષ્ટ રીતે કેવળ કમભૂમિને અંગે જ એ એ ભેદ ગણ્યા છે, શેષ ૮૬ યુગલક્ષેત્રી મનુષ્યાને જાત્યંતર-રામ્યન્તર ગણીને એ બે ભેદ અવિક્ષિત ક્યા છે]. એ રીતે મનુષ્યમાં આય અના વિભાગ જાણુવા. ।।૧પા અવતળા—હવે આ ગાથામાં વૈવાતિ માર્ગાનું સ્વરૂપ કહે છે— देवाय भवणवासी वंतरिया जोइसा य वेमाणी । कप्पोवगा य नेया गेविजाणुत्तरसुरा य ॥१६॥ ગાથાર્થ:—દેવા ભવનપતિ વ્યન્તર જ્યાતિષી અને વૈમાનિક એમ જ નિકાયના (૪ પ્રકારના) છે. પુન: વૈમાનિક નિકાયમાં પાપપન, જૈવેયક અને અનુત્તરવાસી એ ૩ પ્રકારના દેવ જાણુવા. ૫૧૬૫ માવાર્થ:—ગાથાવત્ સુગમ છે. ૧૬॥ અવતરળ:—ચાર પ્રકારના દેવામાં ભવનપતિ દેવા ૧૦ પ્રકારના છે. તે કહે છે— ૧ વમાનમાં પણ ભરતક્ષેત્રના મધ્યખંડમાં વસતી ભીલ મચ્છીમાર આદિ અનેક અનાય જાતિઓ છે, અને રા દેશથી બહારની વસતી તા ક્ષેત્રથી પણ અના` અને આચાર વિચારથી પણ અનાય છે. જેથી યુરાપ આફ્રિકા આદિ દેશ ના ક્ષેત્રે છે, તેના પેાતાના અમુક ધમ છે, પરન્તુ તે ધર્મ ધર્મ સ્વરૂપવાળા ન હાવાથી ત્યાં ધર્મ નથી એમજ કહેવાય, તથા તત્વા ભાષ્યમાં કેવળ ૫૬ અન્તદીપના યુગલક્ષેત્રોમાં અનાચાર પેક્ષાએ નહિ પણ કેવળ ધર્મના અભાવેજ અનાપણું કહેલું ગણાય, ૩ અંકમભૂમિમાં આય અનાય ભેદની વિવક્ષાજ નથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ समास रण કરવા જવOઝ | असुरा नाग सुवन्ना दीवोदहिथणियविज्जुदिसि नामा। वायग्गिकुमारावि य दसेव भणिया भवणवासी॥ જાથાર્થ – કુમાર એ પદ દરેક નામની સાથે જોડે, તેથી ] ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર. ૪ દ્વીપકુમાર, | ૫ ઉદધિકુમાર, ૬ સ્વનિતકુમાર, ૭ વિ તકુમાર, ૮ દિશિકુમાર, ૯ વાયુકુમાર, ૧૦ અગ્નિકુમાર. એ ૧૦ ભવનપતિ દે છે. ૧૭ ||ી ગરિમા માવાર્થઆ ગાથામાં કહેલ ભવનપતિને કેમ સિદ્ધાન્તાદિ શેષ થી જુદા પડે છે તેનું કારણ ગાથાને છ બેસવા राणानुं विवમાટે કમ સચવાયે ન હોય એમ સંભવે છે, અથવા બીજું કઈ કારણ હોય. સિદ્ધાન્તાહિકમાં કહેલ કમ આ પ્રમાણે છેઅપુરા નાનીસુવના, વિષ્ણુ અiી ૧ ઢીવડહો યા લિલ વીક તહ થળા, રૂમેવા દુતિ મવાવરૃ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણકુમાર ૪ વિઘુકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશિકુમાર, ૯ વાયુકુમાર, ૧૦ સ્વનિતકુમાર એ ૧૦ પ્રકારના ભવનપતિદે છે. ૧ળા અવતરણ–આ ગાથામાં વ્યક્તરના ૮ ભેદ કહે છે– किंनरकिंपुरिस महोरगा य गंधव्व रक्खसाजक्खा। भूया य पिसाया वि य अट्टविहा वाणमंतरिया ॥१८॥ થાર્થ –૧ કિનર, ૨ જિંપુરૂષ, ૩ મહારગ, ૪ ગંધવ, ૫ રાક્ષસ, ૬ યક્ષ, ૭ ભૂત, ૮ પિશાચ. એ આઠ પ્રકારના વાણવ્યન્તર દેવ છે. ૧૮ ભાવાર્થ –આ ગાથામાં પણ સિદ્ધાન્તમાં કહેલા ક્રમથી જૂદે કમ છે તેનું કારણ સ્વયં વિચારવું. પરંતુ સિદ્ધાન્તમાં કહેલ | ક્રમ આ પ્રમાણે છે–વિનય માગવા, વET વિનરા ય fg1 મહોરના , અવિા વાળમંતરિયા IIII=૧ પિશાચ, Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨ ભૂત, ૩ યક્ષ. ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મહારગ, ૮ ગંધર્વ. એ ૮ પ્રકારના વાણુવ્યંતર દેવ છે. (ગ્રંથાંતરમાં આ ૮ પ્રકાર બૃતદેવના કહ્યા છે, અને વાતવ્યન્તર દેવના ૮ પ્રકાર તે અશુપની ઈત્યાદિ ગાથાથી જુદા કહ્યા છે). એ રીતે વ્યક્તરનિકાયના ૮ પ્રકાર કહ્યા. ૧૮ અવતરણ—હવે આ ગાથામાં પડ્યોતિષી તેવો કહેવાય છેचंदा सूरा य गहा नक्खत्ता तारगा य पंचविहा। जोइसिया नरलोए गइरयओ संठिया सेसा ॥१९॥ | નાથાથે-ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા એ પાંચ પ્રકારના જોતિષીઓ મનુષ્યલેકમાં (અઢીદ્વીપમાં) ગતિરતિક (બ્રમણ કરનારા) વી છે, અને મનુષ્યક્ષેત્રથી બહારના શેષ (સ્વયંભૂરણ સમુદ્ર સુધીના) જોતિષીઓ સ્થિર છે. ૧લા માવાઈ–વીસ્કલેકમાં અસંખ્ય ચંદ્ર અસંખ્ય સૂર્ય અસંખ્ય ગ્રહ અસંખ્ય નક્ષત્ર અને અસંખ્ય તારા છે. મેરૂ પર્વતની ચારે બાજુ મેરૂ પર્વતથી ૪૪૮૨૦ એજન દર ચંદ્ર સૂર્ય નક્ષત્ર છે. અને ૧૧૨૧ જન દૂર તારા છે, ગ્રહ અનિયત દૂર છે, એટલે દૂરથી જતિશ્ચકને પ્રારંભ થઈને અલકથી ૧૧૧૧ પેજની અંદરના ભાગમાં સ્વયંભૂરમણ સમુદ્રમાં સમાપ્ત થાય છે. તથા મેરૂપર્વતની સમભૂતલથી ઉચે ૭૯૦ જન જતાં જ્યોતિશ્ચકને પ્રારંભ થઈ ૧૧૦ એજન ઉંચાઈ સુધીમાં સર્વ તિષીઓ હોવાથી સમભુતલથી ૯૦૦ એજન ઉચે જતિશ્ચક્ર સમાપ્ત થાય છે. પુનઃ એ તિષીઓ બે પ્રકારના છે, ત્યાં મેરૂથો માનુષોત્તર પર્વત સુધીમાં અથવા મનુષ્યક્ષેત્રમાં અથવા રા દ્વીપમાં જે સર્વ જ્યોતિષીઓ છે તે ગતિરતિક છે એટલે મેરૂપર્વતની આસપાસ વર્તુલ આકારે ભ્રમણ કરનારા છે તેથી વર શોતિષી છે. અને માનુષેત્તર પર્વતથી બહારના (અઢીદ્વીપથી બહારના) અલેક નજીક જ સુધીના સવ તિઓ થિર થોતિષી છે. જે જગ્યાએ છે તેજ જગ્યાએ અનાદિ અનન્તકાળ પર્યન્ત છે. એ રીતે વર અને રિયર એમ બે પ્રકારના જ્યોતિષી છે. ૧લા Page #34 -------------------------------------------------------------------------- ________________ રછ समास गतिमार्ग| गानुं विव रण -૦-કરવત-સ્વ વિતરહવે આ ગાથામાં વોવા ૧૨ પ્રકારના કહે છે. सोहम्मीलाणसणंकुमारमाहिंदबंभलंतमया। सुक्कसहस्साराणयपाणय तह आरणच्चुयया ॥२०॥ જણા–સૌધર્મ-શાન-સનસ્કુમાર-મહેન્દ્ર-બ્રા-લાંતક-શુક્ર-હસાર-આનત-પ્રાકૃત-આરણ--અને અય્યત એ ૧૨ પ્રકારના કલ્પ વૈમાનિક છે. તારા "માવાર્થ-કલ્પ એટલે મનુષ્યમાં આવવા જવાને આચાર, તેવા આચારવાળા દે તે કલ્પ દેવે કહેવાય. જો કે આવવા જવાના આચારવાળા તે ભવનપત્યાદિ દેવે પણ છે. પરંતુ એ ત્રણ નિકાયમાં ક૯૫ાતીત રૂપ બીજે ભેદ વિદ્યમાન ન હોવાથી એ ત્રણ નિકાયમાં કલ્પભેદ નથી, અને વૈમાનિક નિકાયમાં નહિ આવવા જવાના આચારવાળા (કલ્પાતીત) દેવે પણ છે, તે કારણથી જ વૈમાનિક નિકાયમાં કલ્પભેદ છે. એ ૧૨ દેવલોકના દેવ શ્રીજિનેશ્વરના કલ્યાણક પ્રસંગે, તપસ્વીઓની ભકિત વંદનાદિ નિમિત્તે તથા ધમની પ્રભાવનાના પ્રસંગે પ્રભાવના વિસ્તારવા તેમજ સંઘાદિકના ઉપદ્રવ ટાળવાને અર્થે મનુષ્યલેકમાં આવે છે. તથા તેઓ દેવેલકમાં પણ એક સ્થાનથી બીજે સ્થાને અથવા એક કલ્પથી બીજા ક૫ દેવલોકમાં આવવા જવાના આચારવાળા છે, તથા સ્વામી સેવક ભાવ ઈત્યાદિ દુન્યવી વ્યવહારના પણ આચારવાળા છે તે કારણથી એ ૧૨ દેવલેક જ વધુ હેવો કહેવાય છે. અને એવા આચાર વિનાના ૯ રૈવેયકના તથા ૫ અનુત્તરવાસી દે છે તે વા૫તીત દે કહેવાય છે, જે અનન્તર ગાથામાં જ કહેવાશે રમા અથરા–૧૪ પૂર્તત ફેવો આ ગાથામાં કહેવાય છે. हेट्ठिम मज्झिमउवरिम गेविजा तिणि तिण्णि तिण्णेव । सव्व? विजय विजयंतजयंत अपराजिया अवरे॥ પાતત) કેવો પણ છે તે એ જ રીતે કઝક વિસ્તારવા તેમજ અધિરાના કલ્યાણ માં જ અચારવાળા જ પાળવાને ---- III Page #35 -------------------------------------------------------------------------- ________________ જનનાશિ પરનું એ જ જ કહેવાય છે વર ના થા –ત્રણ પ્રતર હેઠેનાં ત્રણ પ્રતર મધ્યનાં, અને ત્રણ પ્રતર ઉપરનાં એ રીતે નવ પ્રતભેદે નવ ગ્રેવેયક દેવે કપાતીત &ી છે, તથા સર્વાર્થસિદ્ધ-વિજય-વિજયંત-જયંત-અપરાજિત એ બીજા પાંચ પ્રકારના અનુત્તરવાસી દે પણ કપાતીત દે છે. ર૧ શ્રી માવાઈ–બાર કલ્પદેવલોકની ઉપર ૯ શૈવેયક દેવનાં ૯ પ્રતર છે, પરંતુ એ ૯ માં પહેલાં ત્રણ પ્રતરે સર્વથી નીચે છે. અને પરસ્પર નજીક છે માટે એ પ્રથમ ત્રિકનું નામ 'વતનત્રિયા છે, ત્યાંથી ઘણે દૂર ઉપર બીજી ત્રણ પ્રતરે પરસ્પર નજીક છે, અને તે મધ્યમાં હોવાથી એ ત્રણ પ્રતનું નામ મધ્યમત્રિા છે. ત્યાંથી ઉપર ઘણે દૂર ત્રણ પ્રતરે પરસ્પર નજીક છે માટે એ ત્રણ પ્રતરે સમિત્રિયા કહેવાય છે. એ નવ રૈવેયક રે કહેવાય છે. તથા એ ૯ વેયક દેવકથી લગભગ એક રાજ ઉચે ૫ અનુત્તર વિમાને (ફક્ત પાંચ જ વિમાને) છે, તેમાં મધ્યવર્તી વિમાન યાલિ નામનું છે, તેની પૂર્વ દિશાએ અસંખ્ય પેજને દર વિના વિમાન છે, એ જ સર્વાઈની દક્ષિણ દિશાએ અસંખ્ય પેજન દૂર વિનવૈત વિમાન છે, પશ્ચિમ દિશાએ નથંત વિમાન છે, અને ઉત્તર દિશાએ અપનત વિમાન છે. એ રીતે પાંચ વિમાનનું એકજ પ્રતર છે, તે પણ રુદ્ધિ કાતિ આદિ ભેદ એ પાંચજ વિમાનને જૂદા જાદા ૫ દેવક તરીકે ગયા છે. એ ૧૪ દેવકના દે મનુષ્યલોકમાં આવતા નથી એટલું જ નહિં પરન્તુ પિતાના દેવલોકમાં પણ એકથી બીજા સ્થાને જતા નથી, તેમાં પ્રવેયક દેવે તે શય્યા ઉપરથી નીચે પણ ઉતરતા નથી ફક્ત હાથ જોડી નમંકારાદિ કરવા જેટલી કાયક્રિયાઓ શામાંને શયામાંજ કરે છે, અને અનુત્તર દેવે તે સંપૂર્ણ ૩૩ સાગરેપમ સુધી શખ્યામાં જેવા ચત્તા ઉત્પન્ન થયા છે તેવાને તેવાજ હાલ્યા ચાલ્યા વિના કાયકિયા રહિત સ્થિર સૂઈ રહ્યા હોય છે, માટે ૧ નવ પ્રવેયકનાં એ નામે પ્રતરાના સ્થાન આશ્રયી છે, નહિતર એનાં નામ તે સુદર્શન સુપ્રતિબદ્ધ મનોરમ સર્વતોભદ્ર ઇત્યાદિ છે તે પ્રથાન્તરથી જાણવા, Page #36 -------------------------------------------------------------------------- ________________ લીવ રૈll વંત્વ એટલે ગમનાગમનાદિ આચારથી તીત-રહિત હાવાથી એ ૧૪ દેવલેાકના દેવા વqાતીત ટેવો કહેવાય છે, એ પ્રમાણે ગતિ આદિ ૧૪ માગણુામાંથી પ્રથમ ગતિમાર્ગેળા ૪ પ્રકારની કહી ॥ કૃતિ ગતિમાનના ।। ॥ ४ गतिमार्गणामां १४ जीवसमासनो समवतारं ॥ અવતન—એ પ્રમાણે પ્રથમ ૪ પ્રકારની ગતિમાંગણા કહીને હવે તેમાં ૧૪ પ્રકારના જીવસમાસ (એટલે ૧૪ ગુણુસ્થાન)ની પ્રાપ્તિ જે રીતે સલવે છે તે રીતે કહેવાય છે— सुरनारएसु चउरो जीवसमासा उ पंच तिरिएसु । मणुयगईए चउदस मिच्छद्दिट्ठी अपजत्ता ॥२२॥ પાર્થ:—દેવગતિમાં અને નારકગતિમાં ૪ જીવસમાસ (પહેલાં ૪ ગુણુસ્થાન) છે. તથા તિર્યંચગતિમાં ૫ જીવસમાસ છે, મનુષ્યગતિમાં ૧૪ જીવસમાસ છે. એ પર્યાપ્ત મનુષ્ય તિય "ચમાં જીવસમાસ જાણવા, અને અપર્યાપ્ત તિર્યંચ તથા મનુષ્યા તા મિથ્યાર્દષ્ટિજ હાય છે [ અહિં લબ્ધિપર્યાંસ અને લબ્ધિઅપર્યાપ્ત જાણુવા પણુ રણુથી નહિ]॥૨૨॥ માવાર્થ:—દેવગતિમાં અને નરકગતિમાં મિથ્યાદષ્ટિ સાસ્વાદન મિશ્ર અને અવિરત સમ્યગ્દષ્ટિ એ ચાર ગુણસ્થાન છે. લબ્ધિપર્યાપ્ત સજ્ઞિ (ગજ) તિયાઁચ પંચેન્દ્રિયને એ ચાર ઉપરાન્ત દેશવિરતિ સહિત ૫ ગુણસ્થાન છે, અને લપિત ગજ (સત્તિ) મનુષ્યને ચૌદે ગુણસ્થાન હાય છે. એ એમાં જે લબ્ધિ અપમા ગર્ભજ તિર્યંચ મનુષ્યેા હોય છે તેમને તે ૧ મિથ્યાદૃષ્ટિ ગુણુસ્થાનજ હાય છે, અને લબ્ધિપર્વાસા સમ્પૂચ્છિમ તિયચ પંચેન્દ્રિયોને મિથ્યાષ્ટિ સાસ્વાદન એ એ ગુણસ્થાન છે, લબ્ધિ પર્યાપ્ત સમૂચ્છ”મ મનુષ્યા છેજ નહિં, સમ્મુ મનુષ્ય લબ્ધિ અપર્યાપ્તાજ હાય તેથી મિથ્યાણિ એજ એક પહેલ ગુણસ્થાન समास गतिओमां गुणस्थानको Page #37 -------------------------------------------------------------------------- ________________ કરરકન છે. ગતિ સબધિ પણ વિશેષ વિચાર તે ગ્રંથાંતરથી જ વિચાર, અહિ તે સંક્ષિપ્ત સ્વરૂપે કહેલ છે. તે તિ mતિમાળાનાં जीवसमासाः ॥१॥ અવતરણ–એ પ્રમાણે પહેલી ગતિમાર્ગણાના ૪ પ્રકાર અને તેમાં જીવસમાસને સમાવતાર કરીને હવે બીજી પાંચ જાતિમાર્ગણામાં [ ૧૪ જીવસમાસને સમાવતાર કરવાને અર્થે પ્રથમ તે જ્ઞાતિHળાના ૫ વિગેરે કહે છે.... एगिदिया य बायरसुहुमा पजत्तया अपजत्ता। बियतियचउरिदियदुविहभेय पजत्त इयरे य॥२३॥ पंचिंदिया असण्णी सण्णी पजत्तया अपजत्ता। पंचिंदिएसु चोइस मिच्छद्दिट्ठी भवे सेसा ॥२४॥ arઈ-એકેન્દ્રિય બાદ અને સૂક્ષમ એમ બે પ્રકારના છે, તે દરેક અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારના છે, તથા શ્રીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય એ ત્રણ વિકેન્દ્રિયજાતિ પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારે છે. તથા પંચેન્દ્રિય જાતિવાળા છ અસંસી અને સંજ્ઞી એમ બે પ્રકારના છે, તે દરેક પુન: પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારે છે. એ રીતે ૫ વા ૧૪ જાતિભેદ છે, તેમાં પંચેન્દ્રિય જાતિમાં ૧૪ ઇવસમાસ છે, અને શેષ ૪ જાતિમાં મિથ્યાદષ્ટિ એ એકજ જીવસમાસ છે. ૨૩-૨૪ માઈ-અહિં ૫ જાતિમાગણામાં પ્રસિદ્ધ જીવના ૧૪ ભેદ ગયા છે. તે આ પ્રમાણે૧ અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિય ગુ. ૧ લું. ૩ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય છે. ૨ પર્યાપ્ત સૂકમ એકેન્દ્રિય છે ૪ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય ' , * * આ ગ્રંથમાં પહેલા ૧૦ જીવભેદમાં મિથ્યાદષ્ટિરૂપ એકજ જીવસમાસ કહ્યો છે, સિદ્ધાન્તાહિકમાં ઘણા સ્થાને તે બા એકેન્દ્રિયાદિ જ કરણ Page #38 -------------------------------------------------------------------------- ________________ ન તીર ૫ અપર્યાપ્ત હીન્દ્રિય છે ૧૧ અ૫૦ અસંક્ષિ પંચે ગુ. ૧૯. ૪ समास ૬ પર્યાપ્ત હીન્દ્રિય ૧૨ પર્યાપ્ત અસરી પચેટ ગુ. ૧ લું. 9 અપર્યાપ્ત ત્રિીન્દ્રય , ૧૩ અપર્યાપ્ત સંસી પંચે ગુવ ૧-૨-૪ ૮ પર્યાપ્ત ત્રિીન્દ્રિય RI जाति ૧૪ પર્યાપ્ત સણી પંચે ગુ. ૧ થી ૧૪ ૯ અપર્યાપ્ત ચતુરિન્દ્રિય ગુ૦ ૧ લું. मार्गणानुं ૧૦ પર્યાપ્ત ચતુરિન્દ્રિય , | એ રીતે ૧૪ છવભેદમાં પ્રત્યેકમાં જીવસમાસ કહ્યા. वित्ररण | અજર-પૂર્વગાથામાં ૫ જાતિમાર્ગણાને અપર્યાપ્ત પર્યાપ્ત આદિ ભેદે ૧૪ જીવલેદ્ર રૂપે ગણીને તેમાં ૧૪ છાસમાસ કહ્યા *િ તે પ્રથમ પર્યાસિઓજ કઈ છે કે જે હેવાથી પર્યાપ્ત અને ન હોવાથી છો અપર્યાપ્ત ગણાય છે? એ આશંકાના નિવારણુરૂપ આ ગાથાથાં પતિએ કહીને કયા જીવને કેટલી પથતિઓ હોય? તે પણ કહે છે– आहारसरीरिंदिय पज्जत्ती आणपाण भासमणे । चत्तारि पंच छप्पि य एगिदिय विगलसण्णीणं ॥२५॥ અપર્યાપ્તમાં (બો એક હી ત્રી ચતુ માં) મિથાદષ્ટિ અને સાસ્વાદન એ બે જીવસમાસ કહ્યા છે. એનું કારણ આ ગ્રંથની વૃત્તિમાં પ્રશ્નોત્તર પૂર્વક કહ્યું છે કે “અ૮૫કાળ હોવાથી અથવા શીશ્ર મિયાત્વ પામનાર હોવાથી અને અનતાના ઉદયવ: મલિન હોવાથી એ ૧૦ છવભેદમાં સાસ્વાદન જીવસમાસ વિવો નથી”. * કરણ અ૫૦ બા એકેન્દ્રિય દી ત્રી ચતુને જેમ સાસ્વાદન હોવા છતાં આ ગ્રંથમાં સારવાદન ગમ્યું નથી, તેમ આ ગ્રંથમાં કરણુ અપ૦ અર્સ, પચેમાં પણું ગમ્યું નથી એમ જાણવું.. . ચેરિકન વાજ* Ros HIકા Page #39 -------------------------------------------------------------------------- ________________ ARMERICA જાપાઆહારપર્યાપ્તિ-શરીર૫યપ્રિ-ઈન્દ્રિયપર્યાપ્તિ-આનપાન(શ્વાસેચ્છવાસ)પર્યાપ્ત ભાષાપતિ–મન:પર્યામિ એ ૬ પર્યાપ્તિઓ છે, તેમાં એકેન્દ્રિય જીને પહેલી ૪ પયંતિ છે, વિકસેન્દ્રિયોને (ધી. ત્રી, ચતુ.) તથા અસંક્ષિપચેટને ૫ પતિ છે, અને સંગ્નિ પચેન્દ્રિયને ૬ પતિ છે. રક્ષા મષાર્થ આહાર આદિ પુદ્ગલેને ગ્રહણ કરવા અને આહારાદિ સ્વરૂપે બનાવવામાં કારણ રૂપ જીવની જે શક્તિ કે જે આહારાદિ પુદગલેના ઉપથંભથી (અવલંબનથી) પ્રાપ્ત થાય છે તે શક્તિનું નામ પ્રતિ છે. તે ૬ પ્રકારની છે, અને તે આ પ્રમાણે ? આહારવતિ-જે શક્તિ વડે આહારના મુદ્દગલે ગ્રહણ કરી ખલરસરૂપે પરિણુમાવે તે શક્તિ આહારપતિ કહેવાય. (અહિ કા ખલ એટલે મળ આદિ અસાર પદાર્થ અને રસ એટલે સાત ધાતુઓ પણે પરિણમી શકે એવે સાર રૂપ આહાર પરિણામવિશેષ). બી ૨ રાણીપત્તિ-રસરૂપ થયેલા આહારને રસ-રૂધિર-માંસ-મેદ-હાડ-મજજા-શુક્ર એ સાત ધાતુરૂપે બનાવવાની જીવશક્તિ, ૨ વિથffR-સાત ધાતુરૂપે બનેલા આહારને ઇન્દ્રિયરૂપ બનાવવાની શક્તિ.. જાણોછવા પતિ-જે શક્તિ વડે (સ્વાવગાહી આકાશમાંથી) શ્વાસોચ્છવાસ વગણાનાં પુદ્ગલે ગ્રહણ કરે, ગ્રહણ કરી શ્વાસ રૂપે અનાવે, “અવલંબે, અને ત્યારબાદ વિસજે તે[એ રીતે શ્વાસને ગ્રહણ પરિણામ આલંબન વિસર્જન એ ચાર શા ક્રિયા પ્રત્યેની શક્તિ તે] ૧જે રસમાંથી શેષ ૬ ધાતુઓ બને છે તે રસ સહિત 8 ધાતુ, અપવા પ્રથમ જે રસ બન્યું છે તેમને જે એક પરિણામોત્તર રસ. ૨ ઉચ્છવાસાદિ ગુગલોને ઉચ્છવાસાદિ રૂપે પરિણુમાવ્યા બાદ વિસર્જન કરવા માટે તે એક પ્રકારનો પ્રયત્ન વિશેષ તે અવલંબન. જેમ બાણુ વિસર્જનમાં પશ્ચાતું આકર્ષણ રૂપ પ્રયત્ન હેતુષત છે તદત નિ- મક F Page #40 -------------------------------------------------------------------------- ________________ ર समास EkGર્વ ભાગી -0 पर्याप्तिओर्नु खरुप વO * ૫ માપાણિ-જે શક્તિવડે ભાષા એગ્ય પુદ્ગલે ગ્રહણ કરી ભાષાપણે પરિણુમાવી અવલંબીને વિજે તે શક્તિ. [ આ ભાષા ગ્રહણ પણ સ્વાવગાહી આકાશમાંથીજ જાણવું મન:પરિ-જે શક્તિવડે મન એગ્ય પુદ્ગલે ગ્રહણ કરી મનરૂપે બનાવી (ચિતવનના ઉપયોગવાળાં બનાવી) અવલંબી | વિજે તે શક્તિ. [આ મનપુદગલે પણ સ્થાવગાહી આકાશમાંથીજ ગ્રહણ કરે છે. એ પ્રમાણે ૬ પર્યાસિ કહીને હવે ક્યા જીવને કેટલી પથતિઓ હોય તે ગાથામાં સ્પષ્ટ દર્શાવેલ છે કે સર્વ એકેન્દ્રિયને ૪ વિકલેન્દ્રિયેને ૫ અને સંજ્ઞી પંચેન્દ્રિયને ૬ પર્યાપ્તિ છે. અહિં વિવાનિય પદથી મને વિકલ (મનરહિત ત્રસજી) ગણેલા હોવાથી અસંજ્ઞી પંચેન્દ્રિયને પણ વિકલેન્દ્રિય તરીકે ગણ્યા છે [નહિતર સંજ્ઞા પ્રમાણે વિઠલેન્દ્રિયમાં કેવળ Aી. ત્રી, ચતુરાજ ગણાય | છે]. || રતિ ક્નિમાળાણ નીવરમાણ: / | અવતર-પૂર્વ ગાથામાં ઈન્દ્રિય માગણામાં સમાસ કહીને હવે ત્રીજી કાય માગણાના ૬ પ્રકાર અને તેમાં જીવસમાસને #ી સમાવતાર આ ગાથામાં કહે છેPI पुढविदगअगणिमारुय साहारणकाइया चउद्धा या पत्तेय तसा दुविहा चोद्दस तससेसिया मिच्छा ॥२६॥ ભાવાર્થ–પૃથ્વીકાય-અષ્કાય-અમિકાય-મારત=વાયુકાય-સાધારણ વનસ્પતિકાય એ પાંચ કાય દરેક ( બા પથ અપાય | ભેદથી) ચાર ચાર પ્રકારની છે, તથા પ્રત્યેક વનસ્પતિકાય અને ત્રસકાય એ બે અપર્યાપ્ત ને પર્યાપ્ત એમ બે બે પ્રકારની છે. એ ૭માં ત્રસકાય ચૌદ છવસમાસવાળે છે, અને શેષ ૬ મિથ્યાદ્રષ્ટિ છે. [ સર્વત્ર વનસ્પતિકાય એકજ ગણીને ૬ કાય હોય છે, પરંતુ A 4 Iઉગા % 8 Page #41 -------------------------------------------------------------------------- ________________ રની –ી થઈ પ્રખી વિગેરેનાં જે નાં શરીર કઈ ન નનય અહિં વનસ્પતિના બે ભેદ ગણવાથી ૭ની સંખ્યા થઈ છે] રહ્યા ભાવાર્થ-માર્ગણા તરીકે કાય ૬ પ્રકારની છે–પૃથ્વી-અપ-તેલ-વાયુ-વનસ્પતિ–ત્રસકાય. તેમાં પૃથ્વીકાય વિગેરે પાંચે કાય સુમ અને બાદર એમ બે પ્રકારે છે. ત્યાં સૂક્ષ્મનામકર્મના ઉદયથી જે પૃથ્વી વિગેરેનાં શરીર અતિ સૂક્ષ્મ ઈન્દ્રિયને અગા, લેકમાં સર્વત્ર વ્યાપ્ત, અને વ્યવહારમાં નિરૂપયોગી છે તે સૂવમ. અને બાહર નામકર્મના ઉદયથી જે જીનાં શરીર કંઈક મોટા પ્રમાણનાં, ઈન્દ્રિય ગ્રાહ્ય લેકમાં અમુક સ્થાનેજ રહેલ, અને લેકવ્યવહારમાં ઉપયોગી થાય છે તે વાર. પુનઃ એ પૃથ્વીકાયાદિ છે પર્યાપ્ત અને અપર્યાપ્તભેદથી બે બે પ્રકારે હોવાથી દરેક ચાર ચાર પ્રકારના છે. વિશેષ એ છે કે વનસ્પતિ સાધારણ અને પ્રત્યેક એમ બે પ્રકારની છે તેમાં જે સાધારણ વનસ્પતિ છે (કે જે અનાતકાય અથવા નિગદ તરીકે ઓળખાય છે) તે ચાર પ્રકારની છે, અને પ્રત્યેક વનસ્પતિ કેવળ બાદર જ હોવાથી અપર્યાપ્ત ને પર્યાપ્ત એમ બે પ્રકારની જ છે. તથા ત્રસકાય પણ બાદરજ હોવાથી પર્યાપ્ત ને અપર્યાપ્ત એમ બે પ્રકારની જ છે. જેથી ૬ કાયને ૭ કાય ગણતાં આ ગ્રંથમાં ૨૪ પ્રતિભેદ કાયમાગણના થયા તે આ પ્રમાણે ૪ પૃથવી, ૪ અ૫૦, ૪ અગ્નિ, ૪ વાયુ, ૪ સાધા, વન, ૨ પ્રત્યેકવન, ૨ ત્રસકાય. એ ૭ કાયદમાં ત્રસકાયમાં ૧૪ ગુણસ્થાન છે, અને શેષ છએ કાયમાં મિથ્યાદષ્ટિ ગુણસ્થાન છે. કર્મગ્રંથાદિમાં બાપર્યાપ્ત પૃથ્યાદિને કરણ અપર્યાપ્ત અવસ્થામાં જે કે સારવાદન ગુણસ્થાન કહેલ છે તે પણ આ ગ્રંથમાં ૨૪ મી ગાથાના ભાવાર્થમાં કહેલી રીતે સાસ્વાદન ગુણસ્થાન ગયું નથી તે ગ્રંથક્તની વિવક્ષા જ હેતુ છે. રદા તિ લાયમાળાય નીવરમાં // અવતર-પૂર્વગાથામાં કાયમાર્ગણામાં છવસમાસ કહીને હવે એ પૃથ્વીકાયાદિ છે કયા ક્યા છે તે દર્શાવે છે पुढवी यसकरावालुया य उवले सिला य लोणूसे। अयतंब तउय सीसय रुप्प सुवन्ने य वइरेय ॥२७॥ જર-ઝેરના ગયુ" નથી તે અશાન કરેલ છે શ્વાદિ ગુણસ્થાન છે. આ Page #42 -------------------------------------------------------------------------- ________________ R લીવ समास पृथ्वीकायना उदा हरणो દER Rવ જOજ જમક-છ हरियाले हिंगुलए मणसीला सीसगंजणपवाले। अब्भपडलब्भवालय बायरकाए मणिविहाणा ॥२८॥ થાર્થ–પૃથ્વીકાય છે આ પ્રમાણે છે–શર્કરા (કાંકર), વાલુકા (રેતી), ઉપલ (નાના પથરા), શિલા (મોટા પત્થર), લવણ (મીઠું), ઉષ (ખા), તથા ખંડ ત્રાંબુ તરવું સીસું રૂપું સુવર્ણ એ ધાતુઓ તથા વા (હીરો), હડતાલ, હિંગલક, મણશીલ, સીજુ, અંજન (રમે), પ્રવાલ, અબરખ, અબરખની રેતી, તથા મણિના ભેદ તે સર્વ બાદ પૃથ્વીકાય તરીકે જાણવા. ૨૭-૨૮ - | માયા–ગાથાર્થવત સુગમ છે. વિશેષ કે એમાં ર૭મી ગાથામાં લીલા અને ૨૮મી ગાથામાં વીષા એ અને સીસા અર્થ વાળા છે તેપણુ એ બે ધાતુ ક્રિચિત ભિન્નશેઠવાળી જાણવી. તથા એ ધાતુઓ વિગેરે પૃથ્વીએ જે વખતે ધાતુ આદિ સ્વરૂપે ઉત્પત્તિસ્થાનમાં હોય તે વખતે એ સચિત્ત પૃથ્વીરૂપ છે, પરંતુ લેકવ્યવહારમાં આવતી ખંડ વિગેરે ધાતુઓ તથા મણિભેદો | સચિત્ત પૃથ્વીરૂપ નથી, કારણ કે અગ્નિ આદિ પ્રબળ શવડે અચિત્ત થયેલી હોય છે. તા૨૭-૨૮ અવતરણ–પૂર્વ ગાથામાં મણિના ભેદને પૃથ્વીકાયમાં ગણાવ્યા છે તે મણિભેદ કહે છે— x गोमेजए य रुयएअंके फलिहे य लोहियक्खे य । चंदप्पहवेरुलिए जलते सूरकते य ॥२९॥ . || गेरुय चंदण वधगे भुयमोए तह मसारगल्ले य। वण्णाई हि य भेदा सुहमाणं नत्थि ते भेया॥३०॥ થાર્થ–ગમેદકમણિ–રૂચકમણિ-અંકમણિ-સ્ફટિકમણિ લેહિતાક્ષમણિ-ચંદ્રપ્રભમણિ, વૈદુર્યમણિ, જલકાન્ત મણિ, સૂર્યકાન્ત શી મણિ, ગરૂકમણિ, ચંદનમણિ, વધામણિ, ભુજમાચકમણિ, તથા મસારગલમણિ, એ ૧૪ પ્રકારના મણિ તે પૃથ્વીકાય છે. પુનઃ iઢા Page #43 -------------------------------------------------------------------------- ________________ કરવી વર્ણ બંધ અહિવટે પણ પૃથ્વીકાયના અનેક ક્ષેત્ર છે. એ સરસ આર પૃથ્વીકાયના છે, પરંતુ સૂકમ પૃથ્વીકાયના નથી. ' મકાઈસિદ્ધાન્તમાં મણિ ૧૮ પ્રકારના કહ્યા છે અને અહિં ૧૪ પ્રકારના કહ્યા છે તે કઈક મણિમાં કેઈક મણીને અન્તભત્ર ગણીને અવિધ વિચારે, હત્વ શું છે તે શ્રી બહુજ જણે સિદ્ધાન્તમાં રહેલા મણિના ૧૮ ભેદ આ પ્રમાણે-ગેમરૂચ-અંકમ્ફટિક-હિતાક્ષ-મરત-મસારગદ્ય-ભુજમેચક-ઈન્દ્રનીલ-ચંદન–શેરૂક-હંસ-પુલક–સૌગ'ધિક–ચંદ્રપ્રભ-વૈડુય-જયકાન્ત અને–સૂર્યકાન્ત એ ૧૮ મણિભેદ છે. ૨૯-૩૦ નવસાન–એ પ્રમાણે બાદર પૃથ્વીકાયની વસ્તુઓ કહીને હવે આ ગાળામાં બાર અપ્લાય કઈ કઈ છે? તે દર્શાવે છે. ओसा य हिमं महिगा हरतणु सुद्धोदए घणोए य। वण्णाईहि य भेया सुहुमाणं नत्थि ते भेया॥३१॥18 જણા–એસ-હિમ-ધુમસ-હરતનુ-થોદક અને ઘોદધિ એ બેદે તથા વણું ગધ આદિ વડે બીજ ભેદે પણ બાદ | અકાયના છે, સૂક્ષમ અપ્લાયને એવા ભેદ નથી Nati - માવા—એસ-ઝાળ, હિમ પ્રસિદ્ધ છે, હરતનું તે સસ્નેહ જમીનમાંથી ચૂસાઈ વનસ્પતિના અગ્રભાગે નીકળેલ ભૂમિના ભેજનું IT પાણી, શુદ્ધોદક તે સમુદ્ર વિગેરેનાં મગત જળ, ઘોદધિ તે સાત પૃથ્વી નીચે સાત મોટા નકકર જલપિંડ છે તેમજ કેટલાંક | દેવવિમાની નીચે ૫ણ નકકર જલપિડ છે કે જેના ઉપર સાત પૃથ્વી અને વિમાને રહ્યાં છે. એ સવ (ચિત્ત) અકાય છવ Rા છે. એ ઉપરાન્ત અમુક વર્ણ ગંધ રસ પશ ઈત્યાદિ ભેદથી પણ અપ્લાયના ભેદ અનેક પ્રકારના છે (જેમ કાણું પાણી શ્વેત છે. પાણી ઈત્યાદિ] એ સર્વભેદ બાદર અપ્લાયનાજ જાણવા, પરંતુ સૂક્ષ્મ અખાયના એવા કેઈ ભેદ નથી. દશવૈકાલિક વિગેરેમાં | શિરાજળ (કુવાનું જળ) અન્તરિહાજળ (નષદનું જળ) ઈત્યાદિ જે અખાથ ભેટે કહ્યા છે તે આ દેના ઉપલક્ષણથી ગ્રહણ કરવા, આ ગાળામાં સ્પષ્ટ કહા નથી. us Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન ki અવતા—આ ગાથામાં અગ્નિજ્ઞાય જીવા દર્શાવે છે. इंगाला अच्ची मुम्मुर सुद्धागणी य अगणी य । वण्णाईहि य भेया सुहुमाणं नत्थि ते भेया ॥ ३२॥ ગાથાર્થ—અંગારા, જ્વાલા, અચી, મુમુ, શુદ્ધ અગ્નિ, અને અગ્નિ, તથા વણું ગધાવિš ઉપજતા અગ્નિના ભેદ એ સવ ભેદ ખાદર અગ્નિકાયના છે, પરન્તુ સૂક્ષ્મ અગ્નિકાયના એવા કાઇ ભેદ નથી. ૫૩૨ા મવાર્થ—ધુમ્રરહિત બળતા કાષ્ટ વિગેરેના અગારા, અથવા લેહ આદિ ધાતુઓમાં (ગાળતી વખતે) વ્યાપ્ત થયેલા અગ્નિ તે અંગ, અગ્નિ સાથે સ''ધવાળી જ્વાલા (ભડકા).તે ગ્યા, અને કાષ્ટાદિકની સાથે અસંબદ્ધ જ્વાલા (છુટા ભડકા વિગેરે) તે અર્પી, ભરસાડમાં અસ્પષ્ટ ધવા અગ્નિ તે મુર્મુ, વિજળી વિગેરેના તે જીદ્દાનિ, કેટલાક આચાર્યાં ભડકા રહિત તથા ધુમાડા રહિત બળતા કાષ્ટાદિકના અગ્નિને શુદ્ધાગ્નિ કહે છે, એ અંગાર આદિ ભેદથી ભિન્ન પ્રકારના તે અગ્નિ, અથવા જે મહાનગરના દાહમાં ઇંટ વિગેરેમાં ન્યાસ થયેલા અગ્નિ તે અગ્નિ, અહિં માળી એ પુખ્તથી ઉલ્કા અશની વિગેરે અગ્નિ ભેદો પણ ઉપલક્ષણથી જાણવા. એ સર્વ ભેદના માઇર અગ્નિકાયના છે, કારણ કે સૂક્ષ્મ અગ્નિના એવા કોઈ ભેદ હાઈ શકતા નથી. સૂક્ષ્મ અગ્નિ તા સલાક વ્યાસ એકજ પ્રકારના છે. ાકા અવતરન—મા ગાથામાં ખાદર વાયુકાયના ભેદ દર્શાવાય છે— वाभामे उक्कलि मंडल गुंजा महा घण तणू य । वण्णाईहि य भेया सुहुमाणं नत्थि ते भेया ॥ ३३ ॥ શાષાવૈં:-ઉદ્ભ્રામકવાયુ, ઉત્કલિકાવાયુ, મંડલવાયુ, ગુંજવાયુ, મહાવાયુ, ઘનવાયુ અને તનવાયુ તથા વર્ણાદિકથી ઉપજતા વાયુના ભેદ એ સર્વ ભેદ ખાદર વાયુકાયના છે, સૂક્ષ્મ વાયુકાયના એવા કાઈ ભેદ નથી. પ્રકા समासः | तेउ तथा वायुकायना उदाहरणो m Page #45 -------------------------------------------------------------------------- ________________ - માવાઈ—જે વાયુ ઉંચે ચઢતે વાય તે મજાવાયુ, જે રહી રહીને વાય તથા રેતી વિગેરેમાં એકળીઓ પાડે તે વાઢિ- | કાવવું, વળી તે મંડટીવા, ગુંજારવ (ઘણા અવાજ) પૂર્વક વાય તે જુનવાયુ, વૃક્ષાદિકને પણ ઉખેડી નાખે તે મઢાવાયુ, ઘદધિની નીચે પિંડીભૂત થયેલો જોડે નિશ્ચલ વાયુ તે ઘનવાયુ, એજ ઘનવાયુની નીચે રહેલો પાતળે અને નિશ્ચલ વાયુ તે તનુવાયુ, એ બન્ને વાયુ સાત પૃથ્વીઓની તથા કેટલાંક દેવવિમાનની નીચે રહેલા છે. એ સિવાયના સંવર્તવાયુ મંદવાયુ ઈત્યાદિ અનેક ભેદ છે તે ગાથામાં પ્રારંભે કહેલા વીક પદના ઉપલક્ષણથી ગ્રહણ કરવા, એ સિવાય વર્ણ ગંધ આદિ ભેદથી પણ વાયુના અનેક ભેદ છે. એ સર્વ ભેદ બાર વાયુકાયના જાણવા, પરંતુ સમ વાયુકાયના એવા કોઈ ભેદ નથી. ૩૩ ' અવતર—આ માથામાં બાર વનસ્પતિકાયના ભેદ કહે છે— मूलग्गपोरबीया कंदा तह खंधबीय बीयरुहा । सम्मुच्छिमा य भणिया पत्तेय अणंतकाया य ॥३४॥ જણાઈ–મૂલબીજ-પર્વબીજ-કંદબીજ-કંધબીજ તથા બીજરૂહ અને સમૂછિમ એ છ પ્રકારની પ્રત્યેક વનસ્પતિ તથા જી અનંતકાય. વનસ્પતિ (સાધારણ વમસ્પતિ) ૫ણ છે. ૩૪ | માયા–જે વનસ્પતિઓનું વૌન ઉગવાનું સ્થાન પોતાના ગુરુમૂળમાં હોય તે મૂવીન વનસ્પતિ ઉત્પલ કદ અને કદલી જી કેળ) આદિ છે. તથા જેનું ઉગવાનું સ્થાન પિતાના અગ્રભાગે-પર્યન્તભાગે હોય તે પ્રવીન, કરંટક નાગવલ્લી આદિ, જેનું | ઉગવાનું સ્થાન પિતાના પર્વમાં-ગાંઠામાં હોય તે પૂર્વત્રીક સેલડી વિગેરે, જેનું ઉગવાનું સ્થાન પિતાને કદ છે તે સુરણ, આદિ | વનૌન, જેનું ઉગવાનું સ્થાન પિતાને સ્કંધ-કાષ્ઠભાગ છે તે શકી પારિભદ્ર આદિ વનસ્પતિઓ ધંધવીન, અને જે વનસ્પતિઓ પિતાના બીજમાંથી ઉગી શકે તે શાલી-મગ આદિ ધાન્ય જાતિઓ વન વનસ્પતિ કહેવાય. તથા તેવા પ્રકારના કોઈ પ્રસિદ્ધ જેવા ગયા તોગ, કરનારા અને કાલી ॐॐब અભાગ છે તે પણ કે તે થાતી- Page #46 -------------------------------------------------------------------------- ________________ જ समास: वनस्पतिकायना उदाहरणो જો બીજાના અભાવે જે બળેલી ભૂમિમાં ૫ણું સ્વત: ઉત્પન્ન થાય છે તેવી ઘાસ વિગેરે વનસ્પતિઓ છમ વનસ્પલિંઓ કહે વાય, એ છ પ્રકારના પ્રત્યેક વનસ્પતિ છે. તેમજ છ પ્રકારની સાધારણ વનસ્પતિ પણ છે. જેના એકેક શરીરમાં એકેક છવ Rી દોય તે પ્રત્યેક તિ, અને જેના એકેક શરીરમાં અનન્ત અનન્ત જીવ હોય તે વનતિ. પ્રત્યેક વનસ્પતિનાં મૂળ ન સ્કય વચા શાખા પ્રશાખા એ ૬ અંગ દરક અસંખ્ય અસંખ્ય પ્રત્યેક જીવ યુક્ત છે તે પણ અનેક સરસવની વાટને એકજ વાટ કહેવાને યવહાર છે અથવા અનેક તલના દાણાથી બનેલી તલસાંકળીને એજ શબ્યુલિકા કહેવાને વ્યવહાર છે તેમ અસંય મૂળ છવથી બનેલા (અસંખ્ય મૂળ શરીરના પિંડ રૂ૫) દીર્થ મળને પણ એક જ મૂળ કહેવાને વ્યવહાર છે, તથા અસંખ્ય કદ છવથી બનેલા અસંખ્ય કંદ શરીરના પિંડ રૂપ કંદને એકજ કંઇ કહેવાને વ્યવહાર છે. પરંતુ વાસ્તવિક રીતે તે એ મૂળ કંદ આદિ અસંખ્ય મૂળજીવ અને અસંખ્ય સંજીવ' રૂપ છે. એ રીતે ત્વચા શાખા પ્રશાખા પણ અસંખ્ય અસંખ્ય જીવાત્મક છે, અને પત્ર પુષ્ક ફળ બીજ એ ચાર અંગ (પ્રત્યેક વનસ્પતિનાં) એકેક જીવાત્મક છે, જેથી એક દીર્ઘ પત્રમાં પણ એકજ છવ, એક પુપમાં તથા પુપના પણ એક એક પત્રમાં એકેક જીવ, ઈત્યાદિ રીતે એ ચાર અંગ એકેક જીવાત્મક છે. તથા સાધારણ વનસ્પતિનાં જે અંગ સાધારણ છે તે અંગના અસંખ્ય શરીરમાં પ્રત્યેકમાં અનન્ત અનન્ત જીવ છે અને જે અમને પ્રત્યક છે તે પ્રત્યેક વનસ્પતિમાં કહ્યા પ્રમાણે છે. પ્રત્યેન્દ્રનસ્પતિમાં પણ જે સાકારણું અંગ હોય તેમાં પણ પ્રત્યેક શરીરમાં અનન અનન્ત જીવ જાણવા. તથા જે સર્વાગ સાષાર વનસ્પતિ છે તેનાં સર્વે અંગના અસંખ્ય અસંખ્ય શરીરમાં પ્રત્યેક એકેક શરીરમાં અના અનન્ત છવ છે, એ રીતે વનસ્પતિ છવો છે. ram ૧ સઘળી પ્રત્યેક વનસ્પતિ એક શરીરમાં એક વવાળી જ હોય છે, પરંતુ એક શરીરમાં અસંખ્ય જીવ હોય છે, એમ સમજવાનું નથી. ] સાધારણ વનસ્પતિમાં તે એક શરીરમાં અનન્તજીવો હોય છે. નિવનતિ નક Page #47 -------------------------------------------------------------------------- ________________ અવતા—હવે આ ગાથામાં કદ આદિની પ્રધાનતાએ વનસ્પતિ કહે છે [અર્થાત્ સ્કંધ આદિ બીજા અવયવા હાવા છતાં પણ કન્દ્રાદિ એકેક અવયવ પ્રધાન વનસ્પતિ કહે છે]. कंदा मूला छल्ली कट्टा पत्ता पवाल पुप्फफला । गुच्छा गुम्मा वल्ली तणाणि तह पव्वया चैव ॥ ३५ ॥ ગાથાર્થઃ—ક-મૂળ-છાલ-કાષ્ટ-પત્ર-પ્રવાલ-પુષ્પલ તથા શુષ્ક–શુક્ષ્મ-નહી-તૃણુ તથા પ એ વનસ્પતિનાજ ભેદ છે.પા આવાર્થઃ—સૂરણ આદિ વનસ્પતિ ત્ નામથી ઓળખાય છે, સૂરણમાં પત્ર ધ આદિ બીજા અવયવા છે તે પણ લેાકમાં સૂરણાદિના કદજ વિશેષ ઉપયાગી હાવાથી એ વનસ્પતિઓ કદ કહેવાય છે, તેમજ એ કે'દ અવયવના નાશ થતાં એના સબં ધવાળા મૂળ સ્કંધ પત્ર આદિ શેષ યવા પણ અવશ્ય નાશ પામે છે. એ રીતે ખીજી મૂલ આદિ વનસ્પતિઓ પણ તે તે અવયવની વિશેષ મુખ્યતાવાળી જાણવી. જેમ એરંડ આદિ મૂ∞ પ્રધાન વનસ્પતિ છે, છઠ્ઠી એટલે છાલ એટલે વવાની મુખ્યતાવાળી તજ આદિ જાણવી. તથા ત્વચાની અર રહેલા ગભ ભાગ તે કાષ્ટ કહેવાય, તે ખેર સાગ આદિ વનસ્પતિ જ્ઞાષ્ઠ પ્રધાન જાણવી. નાગવદ્ગી આદિ તે પત્ર વનસ્પતિ, અશ્ચાવૃક્ષ આદિ પ્રવા૪ (પ્રશાખા) વનસ્પતિ, જાઈ જીઈ આદિ પુષ્પ વનસ્પતિ, આરડી આદિ જ વનસ્પતિ, ગુચ્છ એટલે ઘણા ફળના ગુચ્છો, તેવી ગુચ્છા ફળવાળી ઇન્તાકી (રિંગણી) આદિનુજી વનસ્પતિ, જે એક વેલા જે સ્થાને ગ્યો હાય તેજ સ્થાને તે વેલાના મૂળમાં બીજા ઘણા વેલા-લતા જૂથ થઈને ઉગે તેવી જૂથવાળી નવમલ્લિકા આદિ શુક્ષ્મ વનસ્પતિ છે. કાકડી તુરીયાં વગેરેના વેલા તે મઠ્ઠી, શામા વિગેરે ઘાસ જેવી જાતિએ તે તૃવનસ્પતિ, પર્વ એટલે ગા, તેમાંથી ઉગનારી તે ચેલડી આદિ વર્ષે વનસ્પતિ. એમાંની કેટલીક વનસ્પતિએ પૂર્વ ગાથામાં [૩૪મી ગાથામાં] કહી છે તેથી પુનરૂક્તિ દોષરૂપે ન જાણવી, કારણ કે ૩૪મી ગાથામાં વનસ્પતિભેદો સામાન્યથી કહ્યા છે અહિં વિશેષથી કહ્યા છે. આ ગાથામાં Page #48 -------------------------------------------------------------------------- ________________ નીવ રા કહેલી ઘણી વનસ્પતિએ પૂર્વ ગાથામાં કહેલી વનસ્પતિઓમાં યથા’ભવ અન્તત થાય છે સર્વથા ભિન્ન નથી. પુન: આ સિવાય બીજા પણ અનેક વનસ્પતિ શેક ગ્રન્થાન્તરથી જાણવા. પા' અવતરણ—પૂર્વ ગાથામાં ખાદર વનસ્પતિના ભેદ કહીને હવે આ ગાથામાં સાધારણ વનસ્પતિના (બાદરના) વિશેષભેદ કહે છેसेवाल पणग किण्हग कत्रया कुहुणा य बायरो काओ । सव्वो य सुहुमकाओ सव्वत्थ जलत्थलागासे ॥३६॥ ગાથાર્થ:—સેવાલ-પનક-કિન્નક–કવય-કુહુણા ઇત્યાદિ આદર સાધારણ વનસ્પતિકાય છે, અને સવાઁ સુક્ષ્મ સાધારણ વનસ્પતિકાય તા સત્ર જળ સ્થળ અને આકાશમાં છે. તા૩૬ા આચાર્યઃ—જળ ઉપર લીલ વળે છે તે સેવા, કાષ્ટ આદિ પદાર્થીમાં ફુગ વળે છે તે વન, જળના ઘડા વિગેરેમાં અંદરના ભાગમાં વિશેષત: વર્ષા ઋતુમાં જે ઉલ વળે છે તે વિન્ના, ભૂમિફાડા (વર્ષાઋતુમાં ઉગતા) તે ય, અને સપ આકારના, તથા છત્ર આાકારના ભૂમિફાડા તે કુળ. એમાં કવય અને કુહણાને અન્ય પ્રથામાં ભાવાથથી પ્રત્યેક વનસ્પતિમાં કહેલા દેખાય છે, અને અહિં તેા સાધારણ વનસ્પતિ કહેલ છે માટે તત્વ શું છે તે સજ્ઞ જાણે. એ સેવાલ આદિ સર્વ ભેદ ખાદર સાદર સાધારણ વનસ્પતિના છે. અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ તા સ લેાકાકાશમાં પ્રકી છે, વ્યવસ્થિત રીતે અનુક્રમ પૂર્ણાંક વનસ્પતિ ભેા તા શ્રી પ્રજ્ઞાપનાજી આથિી ૧ ૩૪-૩૫ મી ગાથામાં કહેલા વનસ્પતિ ભેદે જાણવા યાગ છે. ૨ વય અને કુણુમાં કાષ્ઠ આકાર વિશેષાદ્દિકથી ભેદ સંભવે છે, નહિંતર બન્ને ભૂમિફાડાજ છે. ૩ વય અને કુણુમાં પ્રત્યેક વનસ્પતિના ૧૨ ભેદમાં કુતુબુ મૂળભેદ છે અને વય કાષ્ઠ પ્રતિભેદમાં અન્તર્યંત છે, મૂળભેદમાં નથી. समासः वनस्पतिना मेदो ॥૨॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ સર્વત્ર વ્યાપ્ત છે, તેમજ વિશેષથી પણ જળ સ્થળ અને આકાશમાં અનિયતપણે (સર્વત્ર) રહેલ છે. અને બાદર સાધારણુવનસ્પતિ તે નિયત પૃથ્વી જળ આદિ સ્થાને રહેલ છે. આ ગ્રંથમાં કહેલા એ સેવાલ આદિ દેના ઉપલક્ષણથી સિદ્ધાન્તમાં સુઇ શા દૂર fકવેર ઈત્યાદિ ગાથાઓમાં કહેલા સાધા વનસ્પતિના બીજા પણ અનેક ભેદ ગ્રહણ કરવા ૩૬ અવતરણ–આ ગાળામાં સાધારણ વનસ્પતિની પરીક્ષા કરવાનું લક્ષણ કહે છે– व गढसिरसंधिपव्वं समभंगमहीरयं च छिन्नरिहं । साहारणं सरीरं तविवरीयं च पत्तेयं ॥३७॥ થાર્થ –ગુઢશિરા, ગૂઢસંધિ, ગુઢપર્વ, સમભંગ, અહીરક અને છિન્નરૂહ એ ૬ લક્ષાવાળી સાધારણ વનસ્પતિકાય છે, અને એથી વિપરીત લક્ષણવાળી પ્રત્યેક વનસ્પતિકાય છે (એ વનસ્પતિરૂપ પાંચમી કાય કહી). ૩ળા જી માવા–જે પત્ર સ્કધ નાલ શાખા વિગેરેની શિરાઓ-નસે ગુપ્ત હેય (પ્રગટ ન દેખાતી હેય) તે સાધારણ વનસ્પતિ, તથા | જેના સાંધા ગુણ હોય તે સાધારણ વનસ્પતિ, તથા જેના ગાંઠા ગુપ્ત હોય તે સાધારણ વનસ્પતિ, તથા જે શાખાદિક ભાગતાં અને પત્રાદિકને તેડતાં સરખે ભંગ (ઉચા નીચા વિષમ અવયવ રહિત સરખી પાટીવાળો ભાગ) થાય તે સાધારણ વનસ્પતિ, તથા જેની અંદર હીરક તંતુ તાંતણા વા રેસા] પ્રગટ ન દેખાતા હોય તે સાધારણ વનસ્પતિ, તથા જેને છેઠીને ઘેર લાવ્યા | બાદ લગભગ સૂકાઈ જવા છતાં પણ જળાદિકના સિંચનથી ગળે આદિકવતું પુનઃ ઉગે તે સાધારણ વનસ્પતિ. એ રીતે ૬ લક્ષણવાળી સાધારણ વનસ્પતિ જાણવી. પુનઃ સાધારણ વનસ્પતિ પારખવાનાં એ ૬ જ લક્ષણ છે એમ નહિ, સિદ્ધાન્તમાં જોવા મનમાળs આદિ ગાથાથી જેિને ભાગતાં ચક્રાકાર ભાગ થાય અને કથિ ઘણી રજવાળી થાય, પૃથ્વી સરખે ભેદ થાય તે અનંત. કાય જાણવી ઈત્યાદિ ભાવાર્થથી] બીજા પણ લક્ષણે કહાં છે કે રતિ " ચાવવાથી મેનિમેલા રૂણા Page #50 -------------------------------------------------------------------------- ________________ વીવ' '' : પછી માળાના મેજ સિનેરાલિયા समास: અષતા–એ પ્રમાણે જ સ્થાવરકાય માર્ગણાના મેદાનભેર કહીને હવે છઠ્ઠી ત્રસકાય માંગથના ભેદાનભેદ વિગેરે બીજી પણ સિ 18 વરૂપ પ્રસંગથી કહેવાશે. ત્યાં પ્રથમ આ ગાથામાં ત્રસકાય છે અથવા ચાર મૂળદ કહે છે – Gરા त्रसकायना | दुविहा तसा य वुत्ता वियला सयलिंदिया मुणेयव्वा । बितिचउरिदिय विपला सेसा सयलिंदिया नेया॥ || भेदो - જાણા—ત્રણ બે પ્રકારના કહ્યા છે, તેમાં ૧ વિકલેન્દ્રિય, ૨ સંકલ્પ એ બે મૂળભેદ, તેમાં પણ શ્રીન્દ્રિય શ્રીન્દ્રિય | અને ચતુરિન્દ્રિય છ વિકલેન્દ્રિય જાણવા, અને શેષ પાંચ ઈન્દ્રિયવાળા છે તે સમલેન્દ્રિય જાણવા. ૩૮ . કી માયા–શીત આતપ આદિકથી ત્રાસ પામીને સ્થાનાન્નર જાય તે વસ. વિલ એટલે સંપૂર્ણ પાંચ ઇન્દ્રિયેથી ન્યૂન | ઇન્દ્રિયવાળા તે વિકલેન્દ્રિય છ હીન્દ્રિયાદિ ત્રણ પ્રકારના છે. [એકેન્દ્રિય પણ અસંપૂર્ણ ઈન્દ્રિયવાળા છે પરંતુ સર્વથા જઘન્ય એકની સંખ્યાને અહિં વિકલ શબ્દમાં વિવલી નથી તેથી અથવા વિકલેન્દ્રિય ભેદ અહિં ત્રસકાયને જ છે, અને એકેન્દ્રિય સ્થાવર છે માટે વિકલેન્દ્રિયમાં એકેન્દ્રિય ગણી શકાય નહિં.] ' તથા સકલ સર્વ-પાંચે ઈન્દ્રિયવાળા તે પંચેન્દ્રિય, એ રીતે ત્રસકાયના દ્વીન્દ્રિયાદિ ૪ ભેદ છે. ૩૮ અવતર—એ હીન્દ્રિયાદિ વિકલેન્દ્રિય તથા સલેન્દ્રિય (પંચેન્દ્રિય) જીવે કયા કયા છે ? તેના અતિ સંક્ષિપ્ત ભેદ આ ગાથામાં દર્શાવાય છે– |રશા | संखा गोम्मी भमराइया उचिगलिंदिया मुणेयव्वा।पंचिंदिया य जलथलखहयरसुरनारयनरा य॥३९॥ VESSE SPG Page #51 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ:—ખુ શુભ અને ભ્રમર માહિ થવા વિકલેન્દ્રિય જાણવા, તથા જલચર સ્થલચર ખેચર દેવ નામ ને મનુષ્ય એ સવ પંચેન્દ્રિય જીવા જાણવા. ૫૩લા આયર્લૅ—શંખ આદિ (શ'ખ-ક્રેટા જળા અલસીયાં પૂરા કૃમી મેહર ઈત્યાદિ દ્વીન્દ્રિય જીવે છે [તેઓને સ્પર્શેન્દ્રિય અને સેન્દ્રિય એ. એ. ઈન્દ્રિએ ાય છે], ગુલ્મી આદિ [ગુલ્મી=કાનખજૂરા માંકણુ ા કીડી મકોડા ખેંચળ ધનેડા કથવા ઇત્યા]િ શ્રીન્દ્રિય [ સ્પર્શન–રસના ઘ્રાણુનાસિષ્ઠ એ ૩ ઈન્દ્રિયાવાળા] છવા ભ્રમરા આદિ એટલે ભ્રમર વીંછી ખગાઈ તીડ માખી મચ્છર ડાંસ પતંગીયાં વિગેરે જીવા ચક્ષુ ઇન્દ્રિય સહિત ચાર ઇન્દ્રિયવાળા હાવાથી ચતુરિન્દ્રિય જીવે છે, અને ત્રેન્દ્રિય સહિત પાંચ ઈન્દ્રિયવાળા તે પચેન્દ્રિય જીવે જલચર માઈિ છે. એમાં જળચર સ્થલચર ને ખેંચર એ ત્રણ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય છે. શેષ દેવ નારક ને મનુષ્ય એ ત્રણે પણ પચેન્દ્રિયાવાથી પચેન્દ્રિય જીવા ચાર પ્રારના છે. [ નામક તિર્યંચ મનુષ્ય ને દેવ એ ચાર પ્રકારના પચેન્દ્રિય છે. તેમાં તારક આદિ ત્રણ તે કેવળ પાંચ ઇન્દ્રિયેાવાળાજ છે, અને તિય ચા તા એકેન્દ્રિયથી પંચન્દ્રિય સુધી પાંચ પ્રકારના છે, જેથી અહિં પંચેન્દ્રિયના ભેદમાં જળચરાદિ ત્રણ પ્રકારના પંચેન્દ્રિય તિર્યંચાજ અજીણુ કરવા]. ત્યાં જળમાં જન્મ અને ગતિધળા તે મત્સ્યા નવર, સ્થલ-ભૂમિ ઉપર જન્મ અને ગતિવાળા તે હસ્તિ આદિ સ્વર, આકાશમાં [ વૃક્ષાના માળા વિગેરેમાં] જન્મ અને ગતિવાળા [આકાશમાં ઉડનારા] તે પક્ષીઓ લેવા કહેવાય. પ્રેમ દેવ આદિ પ્રસિદ્ધ છે. કૃતિ દ્યમાર્યા ॥૩૯ની અપતાએ છ પ્રકારના અવનિકાયની સની મળીને ૮૪ લાખ ચાહ્નિ છે, કઈ અગ્નિક કાડાકોડી કુલ સખ્યા છે, ૬ધયશુ છે, ૬ સસ્થાન છે. ઈત્યાદિ અનેક લાવે છે. તેમાંના કુલકડી અતિ કેટલાક ભાવા શિષ્ના ઉપકારાર્થે પ્રસંગથી કહે છે Page #52 -------------------------------------------------------------------------- ________________ जीव ॥२३॥ * पारससत्त य तिन्नि य सत्त य कुलकोडिसयसहस्साई । नेया पुढविदगागणिवाऊणं चेव परिसंखा॥४०॥ है समास: 18) कुलकोडिसयसहस्सा सत्तट्ठ य नव य अटवीसं च। बेइंदिय तेइंदिय चउरिंदिय हरियकायाणं ॥४१॥ lal अद्धत्तेरसबारस दस दस कुलकोडिसयसहस्साई।जलयर पक्खिचउप्पय उरभुयसप्पाण नवटुंति॥४२॥ कुलकोटी नी संख्या छव्वीसा पणवीसा सुरनेरइयाण सयसहस्साइं। बारस य सयसहस्सा कुलकोडी" मणुस्साणं ॥४॥ एगा कोडाकोडी सत्ताणउई भवे सयसहस्सा। पन्नासं च सहस्सा कुलकोडीणं मुणेयव्वा ॥४४॥ | गाथार्थ-yearयनी १२am gadisी, मायनी ७ am galsaअभियनी 3 am gets भने पायनी ७ લાખ કુલકેડી એ રીતે કુલકેડીની સંખ્યા જાણવી. હીન્દ્રિયની ૭ લાખ કુલકેડી, ત્રીન્દ્રિયની ૮ લાખ કુલકેડી, ચતુરિન્દ્રિયની ૯ લાખ કુલ કેડી, અને વનસ્પતિકાયની ૨૮ લાખ કુલકેડી છે. જલચરની ૧૨ લાખ, પક્ષીઓની ૧૨ લાખ, ચતુષ્પદની ૧૦ લાખ, ઉર પરિસર્ષની ૧૦ લાખ અને ભુજપરિસપરની ૯ લાખ કુલકડી છે. દેવેની ૨૬ લાખ કુલકડી, નારકની ૨૫ લાખ કુલકેડી અને મનુષ્યની ૧૨ લાખ કુલકેડી છે. એ પ્રમાણે કુલકેડોની સર્વસંખ્યા એક ક્રોડ સત્તાણ લાખ અને પચાસ હજર (૧૯૭૫૦૦૦૦ P arsa angपी. ॥४०-४१-४२-४३-४४॥ भावार्थ-यावत सुगम छे. विशेष - योमing ga तिना पन यता लवानी कुल समुदाय सRI ॥२३॥ કહેવાય. જેમ એકજ છાણના પિંડમાં જુદી જુદી જેટલી જાતિના કીડા આદિ ત્રીન્દ્રિય છે ઉપજે તેટલાં ત્રીન્દ્રિય કુલ, જેટલી CASHASAPACKASK AAAAAAASANA Page #53 -------------------------------------------------------------------------- ________________ ક૭ | જાતિના વિછી વિગેરે ચતુરિન્દ્રિય છે ઉપજે તેટલાં ચતુરિન્દ્રિય કુલ ઈત્યાદિ રીતે ગુરુની ઘણી કેડી જેટલો સંખ્યા જાણવી. એ રીતે નિ માત્ર ૮૪ લાખ છે, અને તેમાં ઉપજતી કુલસંખ્યા કેટી ગમે છે. આ તિ ઇર્ષાતઃ યુટયોકિ . અવતરણ—કુલ તે નિમાં જ ઉત્પન્ન થતાં હોવાથી હવે આ ગાથામાં યોનિનું સ્વરૂપ કહે છે—ગુમિશ્રણ થવું અથત ભવાનરમાં ઉપજતા છ તેજસ કામણ સહિત ઉપજે છે, ત્યારબાદ ઉત્પત્તિ સ્થાને ઔદારિકાદિ ભવાગ્યે શરીર ઔધની સાથે મિશ્રિત થાય છે, માટે એ રીતે છે જે સ્થાને તે કા શરીરને દારિકાદિ ક સાથે 5 મિશ્ર થાય અથવા શુકજોડે યુક્ત કરે તે સ્થાનનું નામ યોનિ એટલે ઉત્પત્તિસ્થાન કહેવાય, તે સર્વ છે આશ્રયી ૮૪ લાખ છે. પ્રભ:– અનંત છે તે જીવેનાં ઉત્પત્તિસ્થાન ૮૪ લાખજ કેમ? અરેક જીવના સ્વ સ્વ ઉત્પત્તિસ્થાન આશ્રયી અનન્ત નિ ગણવી યોગ્ય છે, અથવા બીજી રીતે ઉત્પતિસ્થાન કાકાશ પ્રમાણુ છે, અને કાકાશ અસંખ્યપ્રદેશ જેટલું છે તે ઉત્પત્તિસ્થાને 'અસંખ્ય હોવાથી એનિઓ પણ અસંખ્ય ગણવી જોઈએ તે માત્ર ૮૪ લાખ જ કેમ ?' - સત્તા છે કે ઉત્પત્તિસ્થાને ઘણાં (અસંખ્ય) છે તે ૫૭ શ્રી સવજ્ઞાએ ખેલા કેટલાક સરખા ધર્મોની અપેક્ષાએ એક #ા નિ ગણી છે માટે નિ ૮૪ લાખ છે, જેથી ૮૪ લાખ યોનિમાં અસંખ્ય ઉત્પત્તિસ્થાને અન્તર્ગત થાય છે (એકેક ચેનિ પણ શી અસંખ્ય અસંખ્ય સમાન ઉત્પત્તિસ્થાનેવાળી છે.) તે જીવલે આ ત્રમાણે ૧ અસંખ્ય પ્રદેશવાળું એક જ ઉત્પત્તિસ્થાન જધન્ય વા ઉત્કૃષ્ટથી પણ અંગુલાસપેય ભાગમાત્ર ગણુતાં ૫ણ ઉત્પત્તિસ્થાને અસંખ્ય છે. | એથી જધન્ય ઉત્પત્તિસ્થાન છે જ નહિં, અને અંગુલાસપેય ભાગથી અધિક મોટું ૫ણુ ઉત્પત્તિસ્થાન નથી. ૨ વૃત્તિમાં એ રીતે મેનિને અર્થ મલમ જમે છે, પરંતુ અન્યાન્તરામાં તે સરખા વર્ષે ગધ રસ સ્પર્શ અને સંસ્થાનવાળા અનંત | વા અસંખ્ય છની પણ એક જ નિ ગણી છે. તાત્પર્ય એ કે સમાન વદિવાળી નિને એક ગણી ચોરાશી લાખ કદી છે. P-ક્તકનિક્સ Page #54 -------------------------------------------------------------------------- ________________ III પૃવીયની ૭૦૦૦૦ સાવંત ૧૦ ૧૪૦૦૦૦૦ ચરિતની ૨૦૦૦ અકાયની ૭૦૦૦ પ્રત્યેકન૧૦૦૦૦ તિરચપચ૦ ૪૦૦૦૦ તેઉકાયની ૭૦૦૦૦૦ હીન્દ્રિયની ૨૦૦૦૦૦નાકની ૪૦૦૦૦૦ योनिना વાયુકાયની ૭૦૦૦૦૦ ત્રીન્દ્રિયની ૨૦૦૦૦૦ દેવની ૪૦૦ मेदो મનુષ્યની ૧૪૦૦૦૦૦ પ્રમાણે સાગ મળીને ૮૪૦૪૦૦૦ (૪ લાખ) જીવÀનિ છે. એ સિવાય એ જ લાખમાં જ અન્તર્ગત ના બીને પણ &ા નિત સંવત વિવૃત આદિ છે તે તેને તે ઠાર સ્વત: ગાથાથી જ કહે છે एगिदियनेरइया संवुडजोणीय ईसि देवा य ।विगलिंदियाण वियडा संवुड वियडा य गम्भंमि ॥४५॥ है : જાથા એકેક નારકે અને ર એ સર્વે સંવૃત નિવાબ છે, વિકસેન્દ્રિય વિદ્યુત નિવાળા છે, અને ગર્ભમાં છે ઉપજતા (ગmજ) છ સંવૃતવિવૃત (ઉલય) નિવાજ છે પાર ' | માથા–નારકે નરકાવાસની ક્રિતિએમાં કયા ગવાક્ષ આ નિષ્કામાં ઉત્પન્ન થાય છે માટે હંવૃત્ત=(હંકાયલી અદઈ) નિવાળા છે. દેવે દેવદૂષ્ય વસ્ત્રથી ઢંકાયલી દેવદુષ્ય વસ્ત્રની અંદર-નીચે ઉત્પન્ન થાય છે તેથી રાની પશુ સંવૃત્ત નિ છે, એ પ્રમાણે એકેન્દ્રિય અસ્પષ્ટ વા અપ્રગટ સ્થાનમાં ઉત્પન્ન થતા લાથી સંકૃત નિવાળા છે. અને વિકજિયે (ઢી ત્રી ચતુ. અચંપિચે એ ચાર પ્રકારના જી) જે છાણ વા જળાશય આદિક વિકૃતપ્રગઢ-દષ્ટ સ્થાનમાં ઉપજતા હાલ નિવૃત મારી નિવાળા છે. તથા ગર્ભજ છે સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થાય છે, તે ગર્ભાશય ઉદરમાં હોવાથી સંવત છે, પરંતુ ઉદરવૃદ્ધિ આદિ લક્ષણે વિવૃત–પ્રગટ છે જેથી વિવૃત સંવૃત નિવાળા કહી છે. તિ સંઘતા રે વોનિમેલઃ ૪૫ . Page #55 -------------------------------------------------------------------------- ________________ સી ગણતરણ–આ ગાથામાં છમાં અચિત્તાદિ લેવાળી નિઓ કહે છે– अच्चित्ताखलु जोणी नेरइयाणं तहेव देवाणं । मीसा य गम्भवसही तिविहा जोणी उ सेसाणं ॥४६॥ જળા–નારકેની તથા દેવની અચિત્ત નિ જ હોય છે, ગર્ભજ છની વસતિ–નિ મિત્ર હોય છે, અને શેષ છની નિ ત્રણે પ્રકારની હોય છે. ૪૬ માણા–દેવેને ઉપજવાની ઉ૫પાત શમ્યા અને નારકેને ઉપજવાની કુંભીએ (ઉભીમાને ગર્ભ ભાગ) એ અને અચિત્ત હોવાથી દેવ નારકેની નિ અચિત્ત કહી છે. જો કે સૂક્ષમ એકેન્દ્રિય સર્વકમાં વ્યાપ્ત છે છતા તેઓની અપેક્ષાએ પદાથેની સંચિતતા ગણાતી નથી, પરન્ત તે સિવાયના બીજા જીવે તે પદાર્થને સ્વદેહ રૂપે બનાવેલ હોય તે જ તે જીવની હયાતી વડે તે પદાર્થ ચિત્ત ગણાય છે. એ રીતે દેવનારકનાં ઉત્પત્તિસ્થાને કેઈ છવ સંગ્રહિત નથી માટે અચિત્ત છે. તથા ગજ ની નિ સચિત્તાચિત્ત છે, કારણ કે શુકશેણિતના (વીર્ય અને રૂધિરના) પુદ્ગલે અચિત્ત છે, અને સ્ત્રીને ગિર્ભાશય રૂ૫. અવયવ સચિત્ત છે, તેમાં ગાજ છવ ઉપજે છે માટે. તથા એકેન્દ્રિય વિકસેન્દ્રિય અને અસંણી પંચેન્દ્રિય ઇવેની એનિ ત્રણે પ્રકારની છે, તેનું કારણ કે એ છે જે સ્થાને ઉત્પન્ન થાય છે તે સ્થાને કોઈ અન્ય જીવના દેહરૂપ હોવાથી 'સચિત્ત, તથા કેટલાંક અન્ય છ અસંગ્રહિત હોવાથી વા સંગ્રહ કર્યાબાદ નિજીવ થયેલાં સ્થાનમાં ઉત્પન્ન થાય છે માટે Dી અચિત્ત, અને કેટલાંક સ્થાન, અન્ય છ વડે વ્યાપ્ત અવ્યાપ્ત હોવાથી [ઉત્પત્તિસ્થાનમાં કેટલેક ભાગ સજીવ ને કેટલેક ભાગ નિર્જીવ હોવાથી] મિશ્રયેનિ કહેવાય છે. એ પ્રમાણે જીવની નિ સચિત્તાદિ લેહથી ૭ પ્રકારની છે જરા ૧ જેમ મનુષ્યદેહમાં કમિ આદિ થાય તેમ. ૨ જેમ સમા કાઝમાં મેર કીડા થાય છે તેમ. ૩ ઉદરમાં ત્રસ જીવો ઉપજે છે તેમ. Page #56 -------------------------------------------------------------------------- ________________ समास: લીવ योनिना II રજા લો. અણતર–ગાથામાં છની શીત આદિ નિલે કહે છે– | सीओसिणजोणीया सव्वे देवा य गब्भवकता। उसिणाय तेउकाए दुह नरए तिविह सेसाणं॥४७॥ જાથા—સવે દે અને ગજ છ શીતષ્ણ એનિવળા છે, તેઉકાય ઉષ્ણુ નિવાળા છે, નારકે બે પ્રકારની (શીત અને ઉષ્ણુ) નિવાળા છે, અને શેષ જીની ત્રણે પ્રકારની (શીત–ઉષ્ણ-શીર્ણ) નિ હોય છે. જા | માવા –દેવેની ઉપપાતશયાઓ એકાન્ત શીત નથી તેમ એકાન્ત ઉષ્ણ પણ નથી, પરંતુ કંઈક શીત અને કંઈક ઉષ્ણુ એમ મધ્યમ ૫શી હોવાથી સર્વ દેવાની શીતોષ્ણુ નિ છે. એ પ્રમાણે ગભ જ જીવેને ઉત્પન્ન થવાના ગર્ભાશય પણ અત્યંત શીત વા અત્યંત ઉષ્ણુ ન હોવાથી ગર્ભજ જીવોની નિ પણ શીતેણું છે. તેઉકાયની નિ કેવળ ઉષ્ણ છે, કારણ કે અનિકાય છે તે જ્યારે સ્વ ઉત્પત્તિ ક્ષેત્ર અતિ ઉષ્ણુપરિણામી થાય ત્યારે જ ત્યાં ઉત્પન્ન થાય છે. તથા નારજીની કેટલાકની શીતાનિ ને કેટલાકની ઉણુનિ છે, કારણકે પ્રથમની ત્રણ નરકમૃથ્વીઓના નરકાવાસાઓનું સવે ક્ષેત્ર અત્યન્ત ઉષ્ણુ છે, પરંતુ ઉત્પન્ન થવાની કુંભીઓ તે અતિ શીત છે અને તેમાં નારકે ઉત્પન્ન થાય છે, તેથી શીતાનિવાળા છે. પુનઃ કુંભીથી બહાર નિકળે ત્યારે તેઓ ક્ષેત્રની ઉષ્ણુતા વડે જીવનપર્યત શીતાનિવાળા હોવાથી અતિ ઉષ્ણુવેદના વેદે છે, તથા ચેથી નરકપૃથ્વીમાં ઉપરનાં ઘણા પ્રતરમાં ઉણુ નરકાવાસ છે, અને નીચેનાં શેડાં પ્રતરમાં અતિ શીત નારકાવાસા છે, જેથી એ પૃથ્વીમાં અલ્પ નારકે ઉણુ નિવાળા છે, અને ઘણા નારકો શીતનિવાળા છે. તથા પાંચમી પૃથ્વીમાં ઉપરનાં ઘણાં પ્રતરામાં નરકાવાસ અતિશીત છે, અને નીચેનાં અલ્પ પ્રતમાં અતિ ઉષ્ણુ નરકાવાસ છે, તેથી અલ્પનારકે શીતાનિવાળા અને ઘણા નારકે ઉષ્ણુ નિવાળા છે, તથા છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં સવ નરકાવાસ અતિશત છે, પરંતુ કુંભીરૂપ ઉત્પત્તિક્ષેત્ર અતિ ઉષ્ણ હોવાથી | | Page #57 -------------------------------------------------------------------------- ________________ ર સર્વે નારકે ઉષ્ણુ ચેાનિવાળા છે. એમ ક્ષેત્ર શીત ત્યાં નિ ઉષ્ણુ અને ક્ષેત્ર ઉષ્ણુ ત્યાં ચોનિ શીત છે. કારણ કે શીતયેાનિ જીવાને ઉષ્ણ વેદના 'અધિક થાય છે, અને ઉષ્ણુયેાનિકને શીતવેદના અધિક થાય છે એ રીતે વિપર્યય છે. આ ગ્રંથની મૂળવૃત્તિના કર્તાએ તા સવ"નરકપૃથ્વીએમાં ક્ષેત્રને અનુસારે [ઉષ્ણક્ષેત્રીને ઉષ્ણુયાન અનેશીત ક્ષેત્રીને શીતાનિ એ ભાવાથવાળું] વ્યાખ્યાન કયુ છે. તે શ્રીપ્રજ્ઞાપનાસૂત્રના અભિપ્રાયથી બહુ વિસંવાદવાળું સમજાય છે, માટે એમાં તત્વ શું છે તે શ્રીબહુશ્રુતા જાણે. પૂર્વે કહેલા દેવ, ગભજ, અગ્નિ અને નારક સિવાયના સર્વ જીવામાં કેટલાક શાંત ચેાનિવાળા કેટલાક ઉષ્ણ ચેાનિ અને કેટલાક શીતાણુ ચેાનિવાળા હાય છે. જેમ પૃથ્વીકાય રૂપ એકજ નિકાયના કેટલાક પૃથ્વી જીવા શીત ચેાનિવાળા કેટલાક પૃથ્વીજીવા ઉષ્ણુ ચેાનિવાળા અને કેટલાક પૃથ્વીવા શીતાણુ ચેાનિવાળા છે, એ રીતે ઋષ્કાય વિગેરેમાં વિષ્લેન્દ્રિયોમાં અને સમ્મૂપંચેન્દ્રિયામાં પણ વિચારવુ ા૪છા રૂતિ યોનિઃ ॥ અવતનઃ—હવે આ ગાથામાં જીવાને સહુનનન કહેવાના પ્રસગમાં પ્રથમ ૬ સહનનનાં નામ કહેવાય છે— • वज्जरिस नारायं वज्जं नाराययं च नारायं । अद्धं चिय नारायं खीलिय छेवट्ठ संघयणं ॥ ४८ ॥ ગાથાર્થ:—વષિભનારાય–વનારાથ-નારાચ-અધનારાચ-કિલિકા અને છેđસ્પષ્ટ એજ ૬ સહનન છે. ૪૮ા માવાર્થ—પતિ એટલે સબધ થવા ભેગા થવુ" ઈત્યાદિ અથથી સહિત તે સહનન કહેવાય, અહિં હાડના અવયવાને સંબધ અથવા હાંડના અવયવા અમુક પ્રકારે ભેગા મળવા તે સંનન સંબંધની વિચિત્રતાથી ૬ પ્રકારનું છે. ત્યાં વજ્ર ખીલી ૧ શીતદેશમાં જન્મેલાને શીતવેદના અને ઉષ્ણદેશમાં જન્મેલાને ઉષ્ણુવેદના બહુ પીડાકારી ન હોય, અને નારકીને અત્યંત પીડાના સગ્રેગ હાવા જોઇએ માટે. Page #58 -------------------------------------------------------------------------- ________________ | Hકપાટ, અને એક છેડે બીજા છેડા ઉપર રહે ઉપર નીચેથી બને છેડા પરસ્પર આંટી દઈને વળગેલા હોય તે નાજાવ એટલે લવ समास: ID[ મર્કટઅપ કહેવાય. ત્યાં હાડકાના બે છેડા મર્કટબંધ પૂર્વક થઈને તેના: ઉપર નીચે વલયાકારે હાડના પાટે વળેલે હાઈને તે ઉપર]TI Iકહાહખીલી નીચે સુધી આરપાર ગયેલી હોય એવી હાડસંત્રિનું નામ ગામના.. જેમાં પાયે ન હોય તે બીજી તારી રદ્દો “અહિં ઘણા આચાર્યો ખીલી રહિત માનીને ઋષાનારા નામ કહે છે, ખીલી,ને પાય-રહિત કેવળ મીંબંધ તે ત્રીજું નામIરી આપી 1 એક બાજુએ મીંબંધ તે વર્ષના નામે ચેાથે સંહનન છે, તથા મર્કટબંધ વિના કેવળ ઉપર નીચે સંબંધવાળા હાડ છેડાની स्वरुप હાડ ખીલી સહિત હોય તે પાંચમું કૌષ્ટિ, તથા એટલે હાડના, બે પ્રયતભાવ , (ડ) પરસ્પર સંબંધ રૂપે થ૪1થી વર્તતા હોય તે છેદવૃત્ત, અથત બે હાડના બે છેડા સામ સામી (ઉપર નીચે નહિં એવા) સંબંધવાળા હોય તે છેદવૃત્ત, અથવા કેટલાક આચાર્યો જેવા સેવા સદનની કહે છે. ત્યાં બે હાડના બે છેડા ૫સપર સંબંધરૂષ સેવા છે' તથા હોય તે 8િ વાત સંવનન એ છઠ્ઠ સંહનન અલી પાટો અને મર્કટબંધ ત્રણે રહિત હોય છે. એ પ્રમાણે ૬ સંહનનનું સંક્ષિપ્ત સ્વરૂપ | જાણવું. . રતિ હૈદનાનિ , . વિતાવળ–સંહનામાં અષભ વધુ અને નારાચ એ ત્રણે શબ્દના અર્થ કહે છેहै रिसहो य होइ पट्टो वजं पुण कीलिया वियाणाहि । उभओ मक्कडबंध नारायं तं वियाणाहि ॥४९॥ થા–ઋષભ એટલે પાટો એ અર્થ છે, અને વજ એટલે ખીલી અર્થ જાણવે. અને બન્ને બાજુ મર્કટબંધ તે નારાચ એ | શબ્દાર્થ જાણુ. જલા Iક્ષા માર્ગ-૪૮ મી ગાથાના ભાવાર્થમાંજ આ ગાથાને ભાવાર્થ આવ્યો છે. જલા * દ્વત્ર Page #59 -------------------------------------------------------------------------- ________________ અવતા—એ ૬ સહનનમાં કયા જીવને કયું સઘયણુ હાય છે અને કયા જીવાને સર્વથા હાય નહિ તે આ ગાથામાં કહે છે— नरतिरियाण छप्पिय हवइ हु विगलिंदियाण छेवट्टं । सुरनेरइया एगिंदिया य सव्वे असंघयणी ॥५०॥ ગાથાર્થઃ—મનુષ્ય અને તિર્યંચાને છએ સહનન હોય છે, વિકલેન્દ્રિયાને છેવસ્પૃષ્ઠ સહનન હાય છે, તથા દેવ નારક અને એકેન્દ્રિયે સર્વે સહનન રહિત હોય છે, ૫૫૦॥ - માયાર્થ—અહિ “તિરિયાળ તિય ચાને” એ પદથી એકેન્દ્રિય વિક્લેન્દ્રિયનું ગ્રહણ થઈ શકે તાપણુ ગાથામાં એકેન્દ્રિય વિકલેન્દ્રિય ને ભિન્ન કહેલા હૈાવાથી તિરિયાળ એટલે પચેન્દ્રિય તિર્યંચાને” એ અર્થ કરવા. જેથી મનુષ્યોને અને પંચેન્દ્રિય તિર્યંચાને ૬. સહનન હાય છે, એ વક્તવ્ય સામાન્ય છે. પરન્તુ વિશેષત: વિચારીએ તે સંખ્યાત વર્ષના આયુવાળા તિય ચ પંચેન્દ્રિયાને છએ સઘયણુ હાય, અસંખ્ય વર્ષાયુવાળા (યુગલિક) તિર્યંચ પંચેન્દ્રિયાને કેવળ એક વષભનારા. સહનન હોય મનુષ્યેામાં પણ સખ્યાત વષૅના આચુવાળા ગર્ભજ મનુષ્યને છએ સહનન હાય, અસંખ્ય વર્ષાયુવાળા (યુગલ ) મનુષ્યને એકજ વાર્ષભનારાચ હાય. અને સમ્મ॰ મનુષ્યને તા આ ગ્રંથમાં વિકલેન્દ્રિયાન્તગત ગણેલા હેાવાથી નિકલેન્દ્રિયવત્ એક છેઃસ્પષ્ટ સંહનન હોય છે. તથા વિકલેન્દ્રિયાને એટલે દ્વીન્દ્રિય ત્રોન્દ્રિય ચતુરિન્દ્રિય અને અસંજ્ઞિ પંચેન્દ્રિય (તિય ચ મનુષ્ય) ને એક છેદપૃષ્ટ સંઘયણુ હોય છે. તથા દેવ નારક અને એકેન્દ્રિયાને તે સહનન હોય જ નહિ. ( કારણુ. કે સહ ૧ કાણુ એક જીવને ક્રાઇ પણ એકજ સધળુ હોય, અનેક ન હોય, * છ Page #60 -------------------------------------------------------------------------- ________________ નીવ समास: T/૨૭ળી જનક ઝનક संस्थानोर्नु स्वरुप तथा जीवोमां નું વિવરણ નન તે હાડસંધિ રૂપ છે અને દેવ નારક એકેને હાડ હાય નહિ ). એ પ્રમાણે 'જીવલેમાં સંહનન કહ્યાં. || fત ૬ संहननानि जीवभेदेषु ॥ અવસાન: આ ગાથામાં ૬ સંસ્થાનનાં નામ અને જીવલેમાં તેની પ્રાપ્તિ કહે છે– | समचउरंसा नग्गोहं साइ खुजा य वामणा हुंडा। पंचिंदियतिरियनरा सुरा समा सेसया हुंडा ॥५१॥ - જાથા –સમચતુરન્સ સંસ્થાન, ચોધ સંસ્થાન, સાદિ સંસ્થાન, કુન્જ સંસ્થાન, વામન સંસ્થાન અને હુડક સંરથાન એ ૬ સંસ્થાન છે. એ છએ સંસ્થાનવાળા પંચેન્દ્રિય તિય અને મનુષ્ય છે, દેવ સમચતુરન્સ સંવાળા છે, બાકીના સવા છ હંડક સંસ્થાનવાળા છે [ગાથામાં “સમચરિંસા” આદિ પદે “પં. તિરિયારા” એ પદનાં વિશેષણ રૂપ હોવાથી બહુવચનમાં આવ્યાં | છે. એમ જાણવું. ] પ૧ માવાઈ—શરીરના અવયની અથવા શરીરની અમુક આકારવાળી રચના (શરીરને આકાર) તે હંસ્થાન કહેવાય. તેમાં સામુ: | | દ્રિક શાસ્ત્રાનુસારે શરીરનું પ્રમાણુ હોય તે ઉત્તમ સંસ્થાન માત્ર નામનું છે. એમાં કમ=સરખા પ્રમાણુવાળા ચતુ:ચાર = 'બાજીખુણા છે જેમાં તે સમચતુરસ્ત્ર, અર્થાત્ ચારે બાજુથી સરખું પ્રમાણુ હોય તે સમચતુરસ. ગોધ એટલે વડવૃક્ષ સરખું ! પરિમંડલા કારભાળું હોય, એટલે વડવૃક્ષ જેમ ઉપર સુંદર આકારવાળું અને નીચે અસુંદર હોય છે તેમ નાભિથી ઉપરનું શરીર ૧ પાસન વાળી બેઠેલા પુરૂષના જમણા ઢીંચણથી ડાબે ખભે, ડાબા ઢીંચણથી જમણે ખભે, બે ઢિંચણનું અંતર અને પદ્માસન મધ્યથી &ી કપાલ સુધી એ માપ સરખાં હોય તે સમચતુરઢ સંસ્થાન કહેવાય. ૨૭ની ઝ Page #61 -------------------------------------------------------------------------- ________________ * 4 #% લક્ષણયુક્ત સુંદર અને નાભિથી નીચેનું:શરીર પ્રમાણુ રહિત અમુંદર હોય તે વોઇ મિંઢ સંસ્થાન. તથા આદિ એટલે નાભીથી નીચેને પગ પર્યન્તને અર્ધ દેહભાગ તે ર-(શુભ લક્ષણવડે) સહિત હોય પરંતુ નાભિથી ઉપરને ભાગ લક્ષણયુક્ત ન હોય તે કાદ્રિ સંસ્થાન (ન્યધથી વિપરીત) જાણવું. તથા હાથ પગ મસ્તક ને ગ્રીવા (ક) લક્ષણયુક્ત હોય અને શેષ દેહભાગ (કઠો) લક્ષણહીન હોય તે પુત્ર સંસ્થાન. તથા હાથ પગ મસ્તક ને ગ્રીવા લક્ષણ રહિત હોઈને શેષ કષ્ટભોગ (પીઠ ઉદર આદિ) લક્ષણ યુક્ત હોય તે વામન સંસ્થાન. તથા જે શરીરમાં એકે અવયવ લક્ષણયુક્ત ન હોય તે ફુવા સંસ્થાન. એ પ્રમાણે | ૬ સંસ્થાનનું સંક્ષિપ્ત સ્વરૂપ જાણવું. એ ૬ સંસ્થાના સામુદાયિક છવભેદે વિચારીએ તે પંચેન્દ્રિય ગર્ભજ તિર્થ અને મનુષ્ય છ એ સંસ્થાનવાળા યુગલિકે કેવળ સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા) હોય છે. દેવે સર્વે સમચતુરસ સંવાળા હોય છે, શેષ નારક એકેન્દ્રિયાદિ સર્વે જી હંડક સંસ્થાનવાળા હોય છે. અહિં એક જીવને એકજ સંસ્થાન ય]. ૫૧ અવતર-પૂર્વ ગાથામાં એકેન્દ્રિય અને હુડક સંસ્થાન સામાન્યથી કહ્યું તે વિશેષતઃ=વિચારતાં પાંથે એકેન્દ્રિયોનાં પાંચ) વિશિષ્ટ હુડક સંસ્થાને છે તે આ ગાથામાં કહે છે – मरसूरए य थिबुगे, सूइ पड़ागा अणेगसंठाणा। पुढविदगअगणिमारुयवणस्सईणं च संठाणा ॥५२॥ ૧ સંસ્થાનનું એ કહેલું સમગ્ર સ્વરૂપ શાસ્ત્રમાં મનુષ્યને ઉદ્દેશીને છે તેથી ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ આદિનાં સંસ્થાનો પણ સામુદ્રિક શાસ્ત્રાનુસાર લક્ષણયુક્ત હોય તે સમચરસ ઈત્યાદિ રીતે વિચારવું. % % %e0% Page #62 -------------------------------------------------------------------------- ________________ * વી * * I૧૮ના * * - - समास: જાથાથ–પૃથ્વીકાયનાં અપકાયનાં અગ્નિકાયનાં વાયુકાયનાં અને વનસ્પતિકાયનાં અનુક્રમે મસૂર આકારનાં સ્વિબુક (પરટે) આકારનાં, સેય આકારનાં, પતાકા આકારનાં અને અનેક આકારનાં હોય છે. પરા માવા-મસૂર એ માળવા આદિ દેશમાં પ્રસિદ્ધ ધાન્ય વિશેષ છે તેના દાણા સરખે (ક્વચિત્ મસૂરની દાળ વા અર્ધચં: 18ીર રીદ્રાકાર કહેવાની પ્રસિદ્ધિ પણ છે. પૃથ્વીકાય જીવના શરીરને આકાર છે, અપુકાયના શરીરને આકાર પાણીના પરપોટા સરખે છે, 1 रनुं वर्णन તેઉકાયના એક શરીને આકાર સૂચી–સીવવાની સેય સરખે દીર્ઘ અને અણુદાર છે, વાયુકાયના એક શરીરને આકાર વિજા-પતાકા તથા વીવો. સરખે છે, અને વનસ્પતિના એક શરીરને આકાર અમુક પ્રકાર છે એમ નથી, કેઈ વનસ્પતિના શરીરને કંઈ આકારને કેઈને || मां तेनुं કંઈ આકાર છે, તેથી વનસ્પતિનું સંસ્થાન અનેક આકૃતિવાળું જાણવું. એ રીતે પાંચે એકેન્દ્રિયેના શરીરની પાંસ પ્રકારની 'આકૃ- कथन તિઓ સર્વ હંડક સંસ્થાન તરીકે જ ગણવી. એ પ્રમાણે જેમાં સંસ્થાને પણ કહ્યાં. રતિ ૬ સંસ્થાનાનિ નૌવમેનુ || [અહિં | સુધીમાં જીવસમાસવૃત્તિના લેક રૂપે ગણત્રી ૧૦૦૦ સંપૂર્ણ થાય છે. પરા - બાતિન–હવે આ ગોથામાં પૃથ્વી આદિ કાય ઉપરાન્ત ઔદારિકાદિ શરીરરૂપ ૫ કાયભેદ છે તે કહેવાય છે, તેમજ જીવ| ભેદમાં પણ એ ૫ કાયભેદ કહેવાય છે— ओरालिय वेउव्विय आहारय तेयए य कम्मयए।पंच मणुएसु चउरो वाऊ पंचिंदियतिरिक्खे ॥५३॥ માથાર્થ–ઔદારિક શરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તેજસશરીર. અને કામgશરીર એ ૫ શસર છે, તેમાં મનુષ્યને ૫૪ ર૮ શરીર, વાયુને ૪ શરીર અને પચેન્દ્રિય ગર્ભજ તિર્યંચને પણ ૪ શરીર છે. પ૩ ૧ એકેન્દ્રિયેનું એક શરીર ઈન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી એ સંસ્થાને દષ્ટિગોચર થતાં નથી, પરંતુ અતિશય જ્ઞાનીઓએ એ આકાર સાક્ષાત દેખ્યા છે. - - - - - Page #63 -------------------------------------------------------------------------- ________________ માથા – શ્રી તીર્થંકરાહિકનાં શરીર અતિ પ્રધન છે, માટે તેમાં વારાષાના શરીરની અપેક્ષાએ મનુષ્ય તિય ચનાં ઓઢારિક વર્ગણાથી બનેલાં શરીર તે શૌત્રાદિક રાશીદ અથવા ૩ર એટલે મેટાં એ અર્થ પ્રમાણે વૈક્રિયાદિ શેવ શરીરની અપેક્ષાએ મનુ તિનાં મૂળ શરીર થુલ છે (8 ગાઉ અને ૧૦૦૦ એજનનાં હેવાથી ઘણું મોટાં છે. વૈક્રિયાદિ મૂળ શરીર સાત હાથ વા ૫૦૦ tી ધનુષનાં છે). અથવા ૩ર એટલે સ્થલ એ અર્થ ઘટે છે, કારણકે વૈક્રિયાદિ સ્કંધની અપેક્ષાએ ઔદ્યારિક ધ સ્થલ-આદર છે. એમ ત્રણે અર્થથી દારિક શરીર અન્વર્થવાળું છે. તથા વિ=વિવિધ પ્રકારની અથવા વિશિષ્ટ પ્રકારની ત્રિજયા=ક્રિયાવાળું તે શૈક્રિય સૌ. અલવા ઔદ્યારિક શરીરથી વિવિલક્ષણ Rી ક્રિયા-ક્રિયાવાળું શરીર તે વૈવિ શરીર. એ રીતે વૈક્રિય શરીર એ નામ પણ સાત્વર્થ છે. તથા શ્રી જિનેશ્વરની સમવસરણુદ્ધિ વ્યક્તિ અને અશે અથવા કઈ પાર્થ સમજાવ્યાને અર્થે અથવા કેઈ સુક્ષમ શંકાના | નિવારણ અર્થે ચૌદ પૂર્વધરે જે શરીરને નામ કો-અનાવે તે હાથ શીદ માં આહારક જાતીય પુદગલેથી બનાવેલા શરીરને પૂર્વોકત કારણે પૂર્વધરે કેવલી ભગવંત પાસે મોકલે છે. એક હાથ પ્રમાણુનું બનાવે છે, અને અન્તમું માત્રમાં સંહરી લે Dી છે. એ રીતે આહારક શરીર પણ સાન્વર્થ છે . . . . . . આહારપત તે લેયા શીતલેચ્યા. અખાત વાહન ઇત્યાદિમાં હેતુભૂત ઢગલોમય વ ઉષ્ણ પદમલે વડે બનેલું અને ૪ શરીરમાં ઉતા રાખનારું શરીર તે તૈઝલ સહિત ચરર જઠેયાંથી નિકળી જાય તે જન્મલ કં પડી જાય છે. એ શરીર છવની સાથે સર્વદા હેય, બુદ્ધિ થાય ત્યારે જ એ શરીરને વિયાગ થાય છે. જેથી શક્યને તે એ દેહને અંત હોય છે, પરંતુ અભવ્યને તે અનાદિ અનાઇ સુધી. એ શરીર હોય છે, Page #64 -------------------------------------------------------------------------- ________________ લીવ IIRLI॥ તથા કથી બનેલુ તે વામન રારી, અર્થાત્ આઠ કમના પિંડે. આ કાણુ શરીર પણ જીવની સાથે સર્વદા હાય છે. જેથી જીવની સાથે સદા સહચારી ત॰ કા॰ એ એ શરીર છે. જીવ પરભવમાં જાય ત્યારે પણ એ એ સૂક્ષ્મ શરીર સહિતજ જાય છે, પૂર્વોક્ત ત્રણ શરીરમાં ઔદારિક શરીર જન્મદેહ રૂપ છે, પરન્તુ કૃત્રિમ નથી. વૈષ્ક્રિય શરીર જન્મદેહ અને કૃત્રિમ એમ બન્ને પ્રકારનુ' હાવાથી મૂળવૈક્રિય અને ઉત્તરવૈક્રિય એમ બે પ્રકારનું છે. આહારક શરીર કેવળ ઉત્તરદેહ રૂપ છે, કારણ કે એ દેહના રચનાર ચૌદ 'પૂર્વધાનુ મૂળ શરીર ઔદારિક છે. અને તૈજસકા'ણુ તા જન્મદેહ નથી કૃત્રિમદેહ પણ નથી. પરન્તુ અનાદિ સહચારી છે. II કૃતિ ખરાશનિ 1 એ ૫ શરીરમાં અનેક મનુષ્ય આશ્રયી મનુષ્યને ૫ શરીર છે, અને વિશેષત: વિચારીએ તે યુગલિકાને કેવળ ઔદારિક શરીર સખ્યાત વયુવાળા અલબ્ધિવતને પણ ઔદારિક શરીર, પરન્તુ વૈક્રિય લબ્ધિવાળા મનુષ્ય (ગર્ભુજ મનુષ્ય )ને ઔદારિક મૂળ શરીર અને પ્રયાજન પચે વૈક્રિય શરીર રચે છે, તેમજ ચૌદ પૂર્વધર મુનિ આહા૰ શરીર રચે છે અને તે કા॰ તા સને અનાદિ છે માટે મનુષ્યને પાંચ શોર છે. તથા વાયુકાય લબ્ધિ પસામાંના કેટલાકને વૈક્રિય શરીર રચવાની કોઈ તેવા પ્રકારની શક્તિ હાય છે, તેથી વાયુકાયને ૪ શરીર છે. તથા સખ્યાત વષઁયુવાળા ગર્ભજ તિય ચાને વૈક્રિયલબ્ધિ કોઈકને હાય છે માટે ૪ શરીર, અને શેષ સ` એકેન્દ્રિય વિકલેન્દ્રિયાને ઔદા॰ તે કા॰ એ ત્રણ શરીર છે. તથા દેવ નારકને મૂળ શરીર વૈક્રિય છે અને તૈ॰ કા અનાદિ છે જેથી ત્રણ શરીર છે. અવતરણ-પૂર્વ ગાથામાં ઔદારિકાદિ પાંચ શરીર કહ્યાં તેમાંથી દેવ વિગેરેને કયા કયા શરિર હેાય ? તે આ ગાથામાં દર્શાવે છે. ૧ ચૌદપૂ`ધરામાં પશુ જે આમૌષધી આદિ લબ્ધિવાળા હોય તેને જ આહારક લબ્ધિ હાય છે, સ* ચૌદ પૂર્વધરને નહિ, समासः पांच शरी रनुं वर्णन तथा जीवोमां तेनुं कथन રા Page #65 -------------------------------------------------------------------------- ________________ वेउवियतेए कम्मए य सुरनारया तिसरीरा । सेसेंगिंदियवियला ओरालियतेयकम्मइगा ॥५४॥ કી જા –વૈક્રિયશરીર, તેજસશરીર, અને કામણુશરીર એ ત્રણ શરીરવાળા દેવ અને નારકજીવે છે, શેષ એકેન્દ્રિય અને વિલેન્દ્રિય ઔદારિક તૈજસ અને કામણ એ ત્રણ શરીરવાળા છે. (અહિ અસશિપચેટને પણ વિકલેન્દ્રિયમાં ગણવાનું પ્રથમથી જ છે) ૪૪ માવાયે–પૂર્વ ગાથાના અર્થમાં કહેવાઈ ગયા છે. પાન અવતા—હવે ચીનમાં ૧૫ રોગ કહેવાય છે– • सच्चे मोसे मीसेऽसच्चे मोसे मणे य वाया य। ओरालिय वेउव्विय-आहारयमिस्सकम्मइए ॥५५॥ શાળા સત્ય મૃષા મિશ્ર અને અસત્યઅમૃષા એ ચાર પ્રકારને મનગ અને ચાર પ્રકારને વચનગ છે. તથા ઔદ્યારિક ઝી કાયયોગ ક્રિયાયોગ અને આહારકકાગ એ ત્રણ કાયયોગ અને એ જ ત્રણ કાયાના મિશ્રગ પણ ત્રણ તથા કામણગ | | એ સાત કાયયોગ સહિત સર્વ મળીને ૧૫ પ્રકારના ચાગ મુક્યા છે ૫૫ . . . - માથા–જન એટલે વ્યાપાર એટલે જીવની શક્તિ ઉત્સાહ પરાક્રમ ક્રિયા અથવા પરિસ્પદ તે યુગ કહેવાય. એ પ્રથમ | (ક) વિભક્તિરૂપ અર્થ છે, અથવા દેવું વળગવું ઈત્યાદિ ક્રિયાઓમાં જેને વ્યાકૃત કરાય (ઉપયોગમાં લેવાય) તે ગ. એ દ્વિતીયા વિભક્તિરૂપે (કર્મ સાધન) અર્થ કહ્યો. અથવા જીવ જેના વડે વ્યાકૃત થાય (ક્રિયામાં જોડાય) તે ગ. એ તૃતીયાવિભક્તિ રૂપે કિરણ સાધન] અર્થે કબ્રે. તે મનગ વચનગ અને કાયાગ એમ મૂળભેદે ત્રણ પ્રકારને છે તેને સંક્ષિસાથે આ પ્રમાણે Page #66 -------------------------------------------------------------------------- ________________ विचार નીવ|ો •. ? મનયોન–સાજીએ કાગવડે મહા કરેલાં મનેવગણા દ્રવ્યને મનપણે પરિમાવેલાં hઈ વસ્તુના વિચારને કી समासः પ્રવર્તાવનારાં જે દ્રવ્યે તે મન, અને સહકારી કારણભૂત એવા મનવડે જે ચાસ તે મ ગ, અથવા મનસંબંધિ જે એગ તે મનોયોn. : ૨ વવનયોગ-જે ઉચ્ચારાય તે વચન એટલે ભાજપરિણામને પ્રાપ્ત થયેલ જાવા , યુગલ દ્રવ્યો સમૂહ અને તે વડે પોરબી . જે યોગ છે. વાવોન. पंदर B ૨ જાથીન દારિક આદિ શરીર તે કાય, અને તે વડે જે ચોગ અથવા કયાસંબંધી રોગ તે કાયયેગ. એ ત્રણે પ્રકારનો योगनो ૧૫ પ્રકારે છે તે કહેવાય છે- ' | | ૧૫ પ્રકારનો યેચ ૨ કપ મનોવોમા–એટલે મુનિ અથવા પાર્થ તેમને જે કિારી તે જ, અમલ જે. મનેમ સુનિઓને મેલાપ્ત કરાવે એ હિતકારી હોય તે સત્યમનાયેગ, અથવા પદાર્થોને યથાર્થસ્વરૂપે ચિતવવે તે પદાર્થોનું હિત કહેવાય. જેવડે પદાર્થોને ૪ # યથાર્થ ચિંતવાય તે પણ સત્યમને ગમે એમ એ રીતે સત્યનેગને અર્થ છે. [ ૨ મનોરોન–પૂત સત્યના અથથી વિપરીત તે અસત્ય મને યોગ, અથત મુનિઓને મોક્ષમાર્ગમાં પ્રતિકૂળ તે અસત્યજી મને યોગ, અથવા પદાર્થોનું સ્વરૂપ વિપરીત વિચારવું તે અસત્યમયેગ, જેમ જીવ પદાર્થ વિદ્યમાન છે છતાં જીવ નથી અથવા છે તે અંગુકમાત્ર છે, અથવા અણુમાત્ર છે અથવા સર્વવ્યાપી છે ઈન્ચાર્જ રીતે પદાર્થોનું વિપરીત વય વિચારવું તે.' પરે #ા ૩ નિકમનોકા–પદાર્થસ્વરૂપ એવી ઈંતે વિચારવું કે જેમાં કેટલેક અંશે સત્ય અને કેટલેક અંશે અસત્ય પણ હોય, જેમકે બીજી અનેક વનસ્પતિઓવાળા વનને આ આસેવન છે વા આ ચંપકવન છે. ઈત્યાદિ, એ ચિતવન આય અને ચંપક વૃા. હોવાથી જન-જનક નk) Page #67 -------------------------------------------------------------------------- ________________ સત્ય છે, પરન્તુ બીજા ધાવડી ખેર સાગ ઇત્યાદિ વૃદ્મા પણુ છે તેના અભાવ થતા હેાવાથી 'અસત્ય પણ છે, એ રીતે એ ધમયુક્ત મિશ્ર મનીયાગ છે. છુ અસત્યાધ્રુષા મનોયોગ—જેમાં સત્ય અને અસત્યપણું ન હોય, પરન્તુ કાઇપણ વસ્તુના પ્રતિપાદન વિના સ્વરૂપ માત્રનું’જ પ્રતિપાદન હાય અથવા લાક વ્યવહાર માત્રથી જ જે ચિ ંતવન હાય તે અસત્યામૃષા મનેયાગ. જેમકે હે દેવદત્ત !, ઘટ લાવ, આ પદાથ લઇજા, આ શું છે? ઇત્યાદિ ચ'તવના અસ૰ અશ્રુષા અનેયાગ છે, એ ચિ'તનામાં કોઈ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન નથી, તેમ વસ્તુ સ્વરૂપ પ્રતિપાદન કરવાની ઇચ્છિા પણ નથી, અને એ વ્યાવહારિક ચિંતાથી આરાધકતા કે વિાધક્તા પણ નથી માટે અસત્ય અમૃષા યાગ છે. અન્યત્ર આ ચાગને વ્યાવહારિક્ત મનોયોગ પણ કહેવામાં આવે છે. બું લક્ષ્ય વચનયોગ-સત્યમનાયેાગમાં જે ચિંતવન કહ્યું છે તેવુ જ અહિં વચન ગ્રહણ કરવાથી સત્ય વચનયોગ ગણવા. એ રીતે મનાયેાગમાં ચિંતવન અને વચન ચેાગમાં વચનચ્ચાર એજ તફાવત સત્ર અનુસરવા. તે આ પ્રમાણે-સત્ એટલે મુનિ અથવા પદાર્થ, તેને જે હિતકારી એવુ વચન તે સત્ય વચનયોગ, જેમકે-જીવ છે, શરીરવ્યાપી છે, નિત્યાનિત્ય છે ઈત્યાદ્રિ ભાષા ૧ આ પ્ર'થની વૃત્તિમાં કહ્યું છે કે-ધ્રુઈ પારધી આદિ કાને પૂછે કે આ માર્ગે હરણે અથવા ચાર ગયા છે ? ત્યારે તેના ઉત્તર તે એમ આપે કે હા આ ભાગે ચાર વા હરણુ ગયું છે એ રીતે ઉત્તર જો કે (વ્યવહારથી ) સ્વરૂપે સત્ય છે, પરન્તુ હિંસામાં નિમિત્તભૂત હાવાથી તાત્ત્વિક રીતે તા અસત્યજ છે, જેથી સત્ય ને અસત્યના મિશ્રણથી એ ઉત્તર મિશ્ર વચનયાગ છે, અને એ ઉત્તર આપવાને પ્રથમ જે વિચાર થાય છે તે મિશ્ર મનાયેાગ છે. તથા આ આમ્રવૃક્ષ વા ચ'પકવન છે એ ચિંતવન વા વચન તા સા પણ ખેલે છે પરન્તુ સર્વજ્ઞા તા સપૂર્ણ જ્ઞાનપૂર્વક સમજીને સાપેક્ષ ખેલતા હોવાથી મિશ્રયાંગમાં ગણાય નહિં. સ્થાનુંજ એ ચિતવન વા વચન મિશ્રયાગરૂપ છે... Page #68 -------------------------------------------------------------------------- ________________ મુનિઓને મોક્ષમાર્ગમાં અનુકૂળ હોવાથી સત્યભાષા છે. પદાર્થપક્ષે પણ છાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ બેલવું તે પદાર્થને હિતકર |ી. હેવાથી તે પણ સત્ય વચનગ છે.'' पंदरयोगर्नु स्वरुप |. ૬ સવ' વચનોન-ભાવાર્થ અસત્ય મનગ સરખે છે. તફાવત એજ કે “ચિતવન” શબ્દને બદલે શ્વચન” શબ્દ જાણુ. jરેશા. | ૭ મિત્ર વર્તનયો-ભાવાર્થ મિશ્ર મનેયેગ સરખે છે. તફાવત એજ કે ચિંતવનને બદલે “વચન” શબ્દ જાણ. અર્થાત્ | કંઈક અંશે સત્ય અને કંઈક અંશે અસત્ય બોલવું તે મિશ્ર વચનોગ, જેમ બીજી અનેક વૃ યુક્ત વનને પણ આમ્રવન વા | કી ચંપકવન કહેવું. ઈત્યાદિ.. કી ૮ અત્યાણા ગવાયો -જે વાકય વા શબ્દ વસ્તુ, સ્વરૂપને પ્રતિપાદન કરનાર નથી તેમજ વસ્તુ સ્વરૂપ પ્રતિપાદન કરવાની | ઈચ્છાએ બેલા નથી, પરંતુ સામાન્યથી વ્યવહાર સ્વરૂપવાળે હોય તે વાક્ય વા શબ્દ ઉચ્ચાર અસત્યામૃષા વચનગ છે. જેમકે #કોઈને બોલાવવામાં હે દેવદત્ત, આજ્ઞા કરવામાં ઘટ અહિં લાવ,” પ્રશ્ન પૂછવામાં ઘટ કયાં છે? ઈત્યાદિ સંબેધન રૂપ, આજ્ઞા | છે. રૂપ, પ્રશ્નરૂપ વિગેરે વચને સર્વ અસત્યામૃષા વચનગ છે, તે વિશેષતઃ અન્ય ગ્રંથથી જાણવા. Kી. એમાં ૧૦ પ્રકારના સત્ય ૧૦ પ્રકારના અસત્ય ૧૦ પ્રકારના મિશ્ર અને ૧૨ પ્રકારના અસત્યામૃષા વ્યવહાર) વચનગ છે તે | Rા અન્ય ત્રથી સવિસ્તર જાણવા ગ્યા છે. હવે ૭ પ્રકારના કાયાગ કહેવાય છે તે સંક્ષેપમાં આ પ્રમાણે| ૬ ગૌઢારિયા થયો -ઔદ્યારિક શરીર વડે જીવને જે વ્યાપાર તે ઔદાગ કરણપર્યાપ્ત તિય"ચ મનુષ્યોને હોય છે... Fી ગૌહાટક મિત્ર છાયો –તૈજસકામણ શરીર વડે મિશ્ર ઔદારિક શરીર વડે જીવને જે વ્યાપાર તે ઔ૦ મિ. કાયયોગ | I ? 18ા તિર્યંચ મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ * તે જ સાચા હોય છે * ?? ગિર વાયથા-ક્રિય શરીર વડે જીવને જે વ્યાપાર તે વૈ૦ કાયણ દેવ નારકને પર્યાપ્ત અવસ્થામાં હોય છે. તથા લબ્ધિવંત ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય તથા લબ્ધિ પર્યાપ્ત વાયુકાય જ્યારે ઉત્તરક્રિય શરીર બનાવે ત્યારે તે ઉત્તરૂ વૈક્રિયની પર્યાપ્ત અવસ્થામાં હોય, જેથી દેવ નારકને વૈક્રિયગ ભવધારણીય શરીર આશ્રયી છે, અને મનુષ્યાદિકને વૈક્રિયાગ ઉત્તર ક્રિયશરીર આશ્રયી છે. ૨ ઊત્રિય મિત્ર યોગ-દેવ અને નારકને તેજસકામણ વડે મિશ્ર મૂળ વૈક્રિય શરીરને વ્યાપાર, અને ગર્ભજ મનુષ્યાદિકને દારિક વડે મિશ્ર ઉત્તરક્રિયાને વ્યાપાર તે વૈમિશ્ર કાયાગ. એ પ્રમાણે દેવ નારકેને ઉપજતી વખતે અપર્યાપ્ત અવસ્થામાં ક્રિય મિશ્રગ હોય છે, અને મનુષ્યાદિકને વૈક્રિય સહરતી વખતે મિશ્રગ હોય છે, વૈશરીરની રચનાના પ્રારંભમાં ઔદા મિશ્રયેાગ હોય છે—ઇતિ સિદ્ધાન્તઃ) - ૨૩ માહાક વાયોગ-આહારક શરીરવડે જે વેગ તે આહાગ ચૌદ પૂર્વધર મુનિને આહારક શરીર રચી રહ્યા બાદ આહારક શરીર સંબધિ પર્યાપ્ત અવસ્થામાં અને સંહરણ કરવા પહેલાં વચ્ચેના અન્તર્યું હોય છે. ૨૪ સાદરવા નિશ્ર વાયો–આહારક શરીરની રચના વખતે પ્રારંભમાં અપર્યાપ્ત અવસ્થામાં ઓદા મિશ્ર અને ૫યને સહરણ કરતી વખતે આહા મિશ્રગ હોય છે. - ૨ તૈનાન કયા -જીવ પરભવમાં વક્રગતિએ જાય ત્યારે એકવાકામાં ૧ સમય દ્વિવકામાં ૨ સમય ત્રિવઢામાં ૩ સમય અને ચતુર્વા વક્રગતિમાં ૪ સમય તૈકાચુંગ હોય છે, એથી વધુ સમયેવાળી પંચ વક્રાદિ ગતિ છે નહિ. ઋજુગતિએ છવાજે ૧ ત્રણે મિશ્રગ સંબંધિ કર્મગ્રંથ અને સિદ્ધાન્તના અભિપ્રાય ભિન્ન છે તે ચાલુ ભાવાર્થમાં આગળ કહેવાશે, અહિ લખાતો ભાવાર્થ વૃત્તિને છે અનુસાર સિદ્ધાન્તના અભિપ્રાયવાળા જાણુ. * * * * Page #70 -------------------------------------------------------------------------- ________________ जीव |||| એક્જ સમયે પરભવમાં જાય છે માટે ઋત્તુગતિમાં એ ચેગ નથી, જેથી કોઈપણ વક્રગતિમાં પ્રથમ સમયે પૂર્વદેહ સંબંધિ મૌદા૰ યાગ વા વૈ૦ ચેગ હેાય છે, અને દ્વિતીયાદિ સમયામાં કાણુયોગ હોય છે, એ રીતે ઋજુગતિમાં સર્વદા એક પૂર્વભવ સબંધિ કાયયેાગ છે, અને વક્રગતિમા સર્વત્ર પ્રથમ સમયે પૂર્વભવ સંબંધિ કાયયેાગ અને દ્વિતીયાદિ સમયેામાં ઢંકાયેગ હાવાથી એ કાયયેાગ હાય છે, ॥ મિશ્રયાગ સ`ખ'ધિ કર્મગ્રંથ અને સિદ્ધાન્તના અભિપ્રાયભેદ આ ગ્રંથની વૃત્તિમાં મનુષ્યાદિકના વૈક્રિય મિશ્રયાગ વૈક્રિય રચનાને પતે સહણુકાળે કહ્યો તે સિદ્ધાન્તના અભિપ્રાયને અનુસરીને છે, અને કમ ગ્રંથના અભિપ્રાય મિશ્રયાગના સબધમાં ભિન્ન છે તે આ પ્રમાણે કામ ગ્રંથિકા વૈક્રિય રચનાના પ્રારંભમાં પણ વૈષ્ક્રિય મિશ્રયાગ માને છે, કારણ કે ઔદા॰ શરીરના પ્રયત્ન હાવા છતાં પણ જે શરીર રચવું છે તે શરીરની પ્રધાનતા છે, અને સહરતી વખતે વૈક્રિયના જ ઉદ્યમ સાક્ષાત્ છે, જેથી પ્રારંભમાં અને પર્યન્તે પણ વૈક્રિયની જ મુખ્યતા ગણી ખન્ને વખતે વૈક્રિય મિશ્રયોગ ગણે છે. જ્યારે સિદ્ધાન્તામાં જે શરીરને પ્રયત્ન હાય તેજ શરીના નામે મિશ્રયાગ ગણવાના કારણથી વૈક્રિય રચનાનાં પ્રારંભમાં, ઔદારિકના પ્રયત્ન છે માટે ઔદામિશ્ર, અને પર્યન્તને ઔદારિક પ્રવેશ વૈક્રિયના ઉદ્યમથી છે માટે તે સહરણ વખતે વૈક્રિય મિશ્રયોગ કહ્યો છે. એજ રીતે આહારકની વિકામાં પશુ જાણવું. જેથી સિદ્ધાન્તના અભિપ્રાયે ઔદા॰મિશ્રયાગ ૩ પ્રકારના છે, તેમાં એક તા તૈ॰કાવડે મિશ્ર તે ઉપજતી વખતે, વૈશ્વર્ડ મિશ્ર તે વૈક્રિયના પ્રાર’ભમાં આહાવર્ડ મિશ્ર તે આહારક રચનાના પ્રારંભમાં, અને કાગ્રંથિકમતે ઔદા૰મિશ્રયાગ ૧જ ૧ વૃત્તિમાં કિંચિત્ દિગ્દર્શનમાત્ર અભિપ્રાયભેદ દર્શાવ્યા છે તેને આ ભાવામાં વિશેષ સ્પષ્ટ સ્વરૂપથી વર્ણવ્યો છે. योग संबंधे मतभेद રા Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના (સૈા૰વડે મિશ્ર)છે, એ રીતે ચાગની ખાખતમાં એ અભિપ્રાય કેવળ અપેક્ષાભેદથીજ છે, વસ્તુતત્ત્વમાં કંઈપણ વિરોધ નથી. તથા ઔદારિક ચેાગવડૅ મિશ્ર એવા આહારયોગ તે આહારકમિશ્રયાગ આહારક શોરને રચતી વખતે હાય છે, [ મિક્ષચેગમાં સિદ્ધાન્ત અને કગ્રંથ અને તુલ્ય અભિપ્રાયવાળા છે, કારણ કે આ ચેાગમાં ઔદારિક સિવાય બીજા ચેાગની મિશ્રતાજ નથી.] તિ ૨૧ ચોળવવું ૫૫૫ ॥ શોમાં જીલ્લાનો અવતા—અહિં ૧૪ ગુણસ્થાન રૂપ ૧૪ જીવભેદ ૧૪ ગત્યાદિ માણુાઓમાં વિચારવા એ ચાલુ અધિકાર છે, તેમાં ગતિ ઈન્દ્રિય ને ઢાય એ ત્રણ માગણુાઓમાં ગુણસ્થાના પ્રથમ કહેવાઈ ગયાં અને હવે ચાગ મા ણામાં ગુણસ્થાના આ ગાથામાં કહેવાય છે.— सच्चे असचमोसे सण्णी उ सजोगिकेवली जाव। सण्णी जा छउमत्थो सेसं संखाइ अंतवउ ॥ ५६ ॥ ગાથાર્થઃ—સત્યયોગ અને અસત્યાક્રૃષાયેાગ એ બે પ્રકારના મનયાગ ને એ પ્રકારના વચનયોગ સત્તીથી (સજ્ઞિ મિથ્યાદષ્ટિથી) પ્રારશ્રીને યાવતુ સચોગી કેવલી ગુણસ્થાન સુધી હેાય છે. અને શેષ ૪ ચેાગ [અસત્ય અને મિશ્ર મનચેઢગ વચનયોગ ] સંજ્ઞી મિથ્યાદિથી છદ્મસ્થ ગુણસ્થાન સુખી હોય છે. તથા શ"ખ આદિ દ્વીન્દ્રિયાદિ અસ'શીઓને અન્ય વચનચેાગ (અસત્યામૃષા વચનચેગ) હોય છે. પદા આચાર્યઃ—પૂક્તિ પર યાગમાં પ્રથમ મનના ૪ અને વચનના ૪ મળી ૮ યોગ છે. અને યાના છ ચોગ છે. ત્યાં આ ગાથામાં પ્રથમ મન વચનયાગમાં ગુણસ્થાન કહે છે, તે આ પ્રમાણે-સત્ય મનચાગ અસત્યામૃષા મનેચેગ અને એજ એ વચનચેાગ Page #72 -------------------------------------------------------------------------- ________________ જીવ પરેરા મળી ચાર વેગમાં પહેલેથી ૧૩ ગુણસ્થાન છે, (અહિં સગી કેવલીને જ એ બે મન વચન કહેવાથી એ ચાર વેગને જુદા પાડી गुणस्थानએમાં ૧૩ ગુણસ્થાન કહ્યાં, અને એ રીતે જૂદા ન પાડીએ તે ૪મનગ ૪ વચનગમાં પહેલેથી ૧૨ ગુણસ્થાન હોય છે, कोमा योग અને એ આઠમાંના જ પૂર્વોક્ત ચાર વેગમાં ૧૩મું ગુણ પણ છે). તથા શેષ ગ ૪ (અસત્ય અને મિશ્ર મન વચન)માં | પહેલેથી ૧૨ ગુણસ્થાન છે. એ ઉપરાન્ત અસત્યામણા નામના ચેથા વચનયોગમાં અસંસિને મિથ્યાદષ્ટિ ગુણસ્થાન પણ છે. કારણ કે અસંશીઓને (દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય અને અસંસિ પંચેન્દ્રિયને) વચનગ છે, અને તે અસત્યામષા વચનગ છે. કારણ કે એ શંખ આદિ તીન્દ્રિય તથા કાનખજૂરા આદિ ત્રીન્દ્રિય અને જામર આદિ ચતુરિન્દ્રિય જીવો અસ્પષ્ટ ઉચ્ચારવાળા હેવાથી એ અસ્પષ્ટ ઉચ્ચારને નતે સત્ય કહી શકાય કે ન અસત્ય કહી શકાય માટે અસત્ય અમૃષા વચનગ કહ્યો છે. તથા અહિં જે જીવને જે યોગ કહે છે તે જીવને તે યંગ લબ્ધિરૂપે પ્રથમ સમયથી હોય છે, અને કરણુરૂપે તે યંગ સંબંધિ પર્યાપ્તિ પૂર્ણ શ્રી થયા બાદ હોય છે. એ પ્રમાણે ૪મનયોગને ૪ વચનગમાં ગુણસ્થાનરૂપ જીવસમાસ કહ્યો. પ૬ . અવતર–પૂર્વગાથામાં મનચોગ વચનયોગમાં જીવસમાસ કહીને હવે આ ગાળામાં સાત કાયયોગમાં ૧૪ જીવસમાસ કહે છેसुर नारया विउव्वी नरतिरि ओलिया सवेउव्वी। आहारया पमत्ता सव्वेऽपजत्तया मीसा॥५७॥ થાર્થ–દેવ અને નારકે વૈશ્યિ વેગવાળા છે, મનુષ્ય અને તિર્યચે વૈક્રિય સહિત ઔદ્યારિક યોગવાળા છે, પ્રમત્ત મુનિ આહારક રોગવાળા છે, અને એ સર્વે અપર્યાપ્તા (અપર્યાપ્ત અવસ્થામાં) મિશ્રણવાળા છે. આપણા માવા–દેવ અને નારકે ૧-૨-૩-૪ એ ચાર ગુણસ્થાનવાળાજ છે, અને તેઓને ભવપ્રત્યયિક વૈક્રિય કાયાગ હોય છે |ી રહ્યા | માટે ભવપ્રત્યયિક વૈકિય કાયાગમાં ૧-૨-૩-૪ ગુણસ્થાન છે. તથા મનુષ્ય તિર્યંચને ભવપ્રત્યયે ઔદારિકગ છે, અને ગુણ- || Page #73 -------------------------------------------------------------------------- ________________ કાનવાળે છે. તથા આાિના હોવાથી પિલાને વૈક્રિય કાયોગ ARRAY પ્રત્યયથી ક્રિયોગ પણ છે, તે કારણથી આ ગાથામાં મનુષ્ય તિર્યંચને વૈકિય સહિત ઔદારિક યુગ કહ્યો છે. ત્યાં મનુષ્યને &ી ૧૪ અને તિર્યંચને ૫ ગુણસ્થાન હોય છે. પરંતુ યોગ આશ્રયી વિચારતાં મનુષ્યને વૈક્રિય કાયાગ ૧-૨-૩-૪-૫-૬ ગુણઆ સ્થાન સુધી જ છે, અપ્રમાદિ મુનિએ અતિ વિશુદ્ધિવાળા હોવાથી વક્રિયલબ્ધિના ઉપજીવનવાળા નથી. તથા તિર્યંચને વૈક્રિય કાગ પાંચે ગુણસ્થાનવાળે છે. તથા આહારક છે. તે પ્રમત્ત મુનિને હોય છે માટે આહારક એગમાં કેવળ દડું ગુણસ્થાન એક જ છે. એ રીતે શુદ્ધ કાયાગ કે જે શરીરપર્યાપ્તિ બાદ હોય છે, [ અથવા સર્વ પતિએ પર્યાપ્ત અવસ્થામાં હોય છે] તે કહીને હવે એજ ત્રણ પ્રકારના મિશ્રગ કહે છે, તે આ પ્રમાણે-અહિં શુદ્ધ કાયાગ જે જે જીવેને અંગે કહ્યા છે તેજ છે જ્યારે શરીર અપર્યાપ્ત હોય છે ત્યારે મિશ્ર કાગ હોય છે. જેમકે દેવ અને નારકને ઉપજતી વખતે શરીર અપર્યાપ્ત અવસ્થામાં, મનુષ્ય તિર્યંચને વૈ૦ શરીર બનાવતી વખતે વૈ૦ શરીર સંબંધિ શરીર અપર્યાપ્ત અવસ્થામાં અને આહારક શરીર રચતા પ્રમત્ત મુનિને આહારક શરીરની અપર્યાપ્ત અવસ્થામાં તે તે શરીર સંબંધિ મિશ્રયોગ હોય છે, તેમનુષ્ય અને તિર્થચને ઉપજતી વખતે શરીર અપર્યાપ્ત અવસ્થામાં દારિક મિશ્ર યોગ હોય છે. અહિં વિશેષ એ છે કે મિશ્ર ગુણસ્થાને જન્મમરણને અભાવ હોવાથી મિશ્રણમાં મિશ્ર ગુણસ્થાન કેઈને પણ ન હોય. તેમજ દેશવિરતિ ગુણું૦ સહિત જન્મ ન હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં દેશવિરતિના અભાવે દારિક મિશ્રયોગમાં દેશવિરતિ ગુણ પણ ન હોય, એ પ્રમાણે ઔદારિકાદિ કાયાગ કહ્યા (સાતમો કામણગ ૫૮મી ગાથામાં કહેવાશે). પછા' ' –એ પ્રમાણે મન વચનના ઢગ અને કાયાના ૬ એગ કહીને સાતમા કામણ કાયયોગમાં ગુણસ્થાને આ છે. ગાથામાં કહેવાય છે કરીન Page #74 -------------------------------------------------------------------------- ________________ GIE मिच्छा सासण अविरय भवंतरे केवली समुहया य। कम्मयओ काओगोन सम्ममिच्छो कुणइ कालं ॥५८॥ दगुणस्थान થા–મિથ્યાષ્ટિ, સાસ્વાદન, અવિરત એ ત્રણે ગુણસ્થાને ભવાન્તરમાં વિગ્રહગતિએ ઉપજતા હોય તેને અને કેવલિ कोमा योग સમદુઘાતવતી કેવલીઓ એ સવને કાર્મણ કાયયોગ હોય છે. તથા સભ્યશમિયાદષ્ટિ (મિશ્રગુણ૦માં) જીવ કાળ કરતે નથી માટે મિદષ્ટિને મિશ્રયોગ હેય નહિ-એ ભાવા. ૫૮ માવાર્થ-કામણ કાયયેગ ભવાન્તરમાં વક્રગતિએ ઉપજતા જીવને હોય છે, બાજુગતિમાં તે પૂર્વભવના દેહનો અન્ય સમયે ત્યાગ અને ત્યારબાદ પરભવના પ્રથમ સમયમાંજ નવા શરીરને સભાવ હોય છે માટે જુગતિવાળા જીવને એ બન્ને સમયમાં ભવધારણીય દેહ વિદ્યમાન છે. અને વક્રગતિમાં ૧-૨-૩ સમય ભવધારણીય દેહરહિત હોવાથી કેવળ કામણ (તેજસ કામણ) શરીરજ વિવમાન હોવાથી વક્રગતિમાં તે કા કાગ હોય છે. તેમજ વકગતિમાં જીવની સાથે પરભવમાં જનારાં મિખ્યા સા. મિશ એ ત્રણ ગુણસ્થાને જ હોય છે માટે એ ત્રણ ગુણસ્થાન કામણગમાં હોય છે. પુનઃ આઠ સમય પ્રમાણના કેવલી સમદુઘાતમાં પહેલા આઠમા સમયે ઔદ્યારિકગ, ૨-૬-૭માં સમયે ઔદારિક મિશ્રાગ અને ૩-૪-૫ મા સમયે કામણગ | હોય છે. અને સમુદ્દઘાતવાળા કેવલીને ૧૩ મું ગુણસ્થાન છે, તેથી કામણ કાયગમાં સર્વ મળી ૧-૨-૪-૧૩ એ ચાર ગુણસ્થાન | | છે. એ પ્રમાણે ૧૫ વેગમાં જીવાદિક પ્રાપ્તિની પદ્ધતિએ ગુણસ્થાને દર્શાવ્યાં તેને સંક્ષિપ્ત સંગ્રહ આ પ્રમાણે (ા ૧ સત્યમનાગમાં ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨-૧૩ [૧૩] - ૨ અસત્યમનાગમાં ૧-૨–૩–૪-૫-૬-૭-૮-૯-૧૦–૧૧-૧૨ [૧૨] રૂકા ૧ પરભવમાં પ્રથમ સમયે આકાર પ્રહણ કરતાં પણ તે કા કાગ હોય છે પરંતુ તેની અહિ વિવક્ષા કરી નથી. નજીકન કર Page #75 -------------------------------------------------------------------------- ________________ ૩ મિશ્રમનાગમાં-અસત્ય માગવત્ ૧૨ ગુણસ્થાન, સંસીને - ૪ અસત્ય અમૃષામનેયેગમાં-સત્યમાગવત્ ૧૩ ગુણસ્થાન સંજ્ઞીને. ૫ સત્ય વચનગમાં-સત્ય માગવત્ ૧૩ ગુરુસ્થાન. સંજ્ઞીને. ૬ અસત્ય વચનગમાં-અસત્ય મનેયેગવત્ ૧૨ ગુસ્થાન સંજ્ઞીને. ૭ મિશ્ર વચનોગમાં-મિશ્ર માગવત્ ૧૨ ગુણસ્થાન સંસીને. ૮ અસત્યામૃષા વચનગમાં–અસત્યામૃષા માગવત્ ૧૩ ગુણસ્થાન સંસીને અને હીન્દ્રિયાદિ અસંજ્ઞીને પણ આ રોગ છે. ૯ દારિક કાયાગમાં-પહેલેથી ૧૩ ગુણસ્થાન. ૧૦ ઔદ્યારિક મિશ્રાનમાં-૧-૨-૪-૧૩ એ ૪ ગુણસ્થાન. ૧૧ વૈક્રિય કાયગમાં–૧-૨-૩-૪-૫-૬ એ ૬ ગુણસ્થાન. ૧૨ વક્રિય મિશ્રણમાં–૧-૨-૪-૫-૬ એ ૫ ગુણસ્થાન. ૧૩ આહાર4 કાયાગમાં–હું એ એકજ ગુણસ્થાન, ૧૪ આહારકમિશ્ર કાયયોગમાં-૬૯હુ એ એકજ ગુણસ્થાન. ૧૫ કામણ કાયયેગમાં-૧-૨-૪-૧૩ એ ૪ ગુણસ્થાન. ૧ વૈક્તિ તથા આહારક શરીર કરીને સાતમે ગુણસ્થાનકે જાય છે તેથી સાતમે વૈક્તિ અને આહાર માગ કમમંથમાં કહ્યો છે. અહિં BI અ૫ને અને અ૫કાળ હોવાથી વિવક્ષા નહિ કરી ન રહ્યો હોય તેમ જણાય છે, Page #76 -------------------------------------------------------------------------- ________________ R योगमा गुणस्थानो I/રૂષા * તથા “સમ્યક્સિચ્ચાદષ્ટિ એટલે મિશ્ર સમ્યગ્દષ્ટિ છવ કાળ કરતું નથી.” એમ ગાથાના પર્યને કહ્યું તેનું તાત્પર્ય એ છે કેઅપર્યાપ્ત અવસ્થામાં મિશ્ર ગુણસ્થાનક હેય નહિં, અને તેથી અપર્યાપ્તાવસ્થામાં વતતે મિશ્ર કાયયોગ પણ મિશ્ર ગુણસ્થાને હોય નહિ, જેથી ત્રણે મિશ્રણમાં ત્રીજું ગુણસ્થાન ન હોય. તથા અહિં અર્થમાં જેમ ૧૫ યુગમાં સ્પષ્ટ ગુણસ્થાને સંગ્રહીત કયાં છે તેમ ગુણસ્થાનમાં યોગને સંગ્રહ શ્રીજીવસમાસ વૃત્તિમાં સ્પષ્ટ કર્યો છે તે આ પ્રમાણે ૧-૨-૪ ગુણ – મન, ૪ વચન, ૨ ઔદ્યા૦, ૨ ૧૦, માત્ર એ ૧૩. ૩ નું ગુણ—૪ મન, ૪ વચન, દાગ, વૈગ એ ૧૦ ચોગ. ૫ મું દેશવિરતિ–૪ મન, ૪ વચન, ઓદા, વૈ૦, વૈમિશ્ર એ ૧૧ ચોગ. ટહુ ગુણસ્થાન-પૂર્વોક્ત ૧૧ યોગ ઉપરાન્ત આહારકના બે વેગ મળી ૧૩ ગ. ૭-૮-૯-૧૦-૧૧-૧૨ ગુણ-૪ મન, ૪ વચન, દા. એ ૯ વેગમાં. ૧૩ મું ગુણ – સત્યમન, સત્ય વચન, અસત્યામૃષા મન, અસત્યામૃષા વચન, દાહ-દા મિશ્રકામણુ એ ૭ યોગમાં. ' ૧૪ મું ગુણ –એમાં એકપણ યોગ નથી. ૫૮ તિ ગૌવમાન યોગમાળre II ૪ લીવરમાણ ઘેલમાળાય . અવતરણ–૧૪ છાસમાસ યોગમાર્ગણામાં કહીને હવે એ ૧૪ છાસમાસ ત્રણ વેદમાર્ગણામાં કહેવાય છે– | नेरइया य नपुंसा तिरिक्खमणुया तिवेयया हुंति। देवा य इत्थिपुरिसा गेविजाई पुरिसवेया॥५९॥ * l/રૂષા * Page #77 -------------------------------------------------------------------------- ________________ જાથા–નારકે નપુંસક વેઠવાળા છે, તિર્યંચ પંચેન્દ્રિયો અને મનુષ્યો ત્રણે વેદવાળા છે, દેવે સ્ત્રી અને પુરૂષ વેઢવાળા |ી છે, અને રૈવેયક તથા અનુત્તરદેવે પુરૂષદવાળા છે [એ રીતે વેદમાં ૧૪ છવભેદરૂપ ૧૪ જીવસમાસ કો]. પલા માથાર્થ –નારકો સર્વે નપુંસક વેદવાળા છે. તિર્યંચમાં એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના સવ તિર્યંચે નપુસકે વેદશા વાળા છે અને સંજ્ઞી પંચન્દ્રિય તિર્યંચે ત્રણે વેદવાળા છે. મનુષ્યોમાં સમ્મરિછમ મનુષ્યો સર્વે નપુંસક વેદવાળા છે, અને ગર્ભજ મનુષ્યો ત્રણે વેદવાળા છે. દેવમાં નપુંસકવેદ નથી. તેથી વેદ અને પુરૂષદ એ બે વેદજ છે. તેમાં પણું ઈશાનક૯૫ સુધીના દેવ (ભવનપતિ વ્યન્તર જયોતિષ સૌધર્મકલ્પ ઈશાનકલ્પ એ દેવે) બે વેઠવાળા છે તે ઉત્પાદ આશ્રયી છે, કારણ કે એ નિકાયોમાં દેવ અને દેવીઓ અને ઉત્પન્ન થાય છે, અને ત્રીજા કલ્પથી ૧૨ મા ક૫ સુધી કેવળ દેવેની ઉત્પતિ છે, દેવીઓ ઉપજતી નથી. પણ સૌધર્મ ઈશાન કલ્પની અપરિગ્રહિતા દેવીઓ એ કલ્પ દેના ઉપગમાં આવે છે માટે ઉપલેગ આશ્રમી બારમા ક૫ સુધી બે વેદ કહ્યા છે. તેથી ઉપરના ૯ રૈવેયક અને પાંચ અનુત્તરમાં તે દેવે જ ઉત્પન્ન થાય છે, તેમજ | દેવીઓને ઉપગ પણ ત્યાં નથી તે કારણથી ઉ૫પાદ આશ્રયી તેમજ ઉપગ આશ્રયી પણ કેવળ એક પુરૂષદજ છે. | તિ વેલે ૨૪ નવમેવાઃ પેલા. અવતર-પૂર્વ ગાથામાં ૧૪ છવભેદરૂપ ૧૪ છાસમાસ ત્રણ વેદમાં કહીને હવે આ ગાથામાં ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસ ત્રણ વદમાં અને ૪ કષાયમાર્ગણામાં કહે છે– अनियर्सेत नपुंसा सन्नीपंचिंदिया य थी पुरिसा। कोहो माणो माया नियहि लोभो सरागतो॥६०॥ જાથાર્થ-નપુંસકવેદે નવમા અનિવૃત્તિ ગુણસ્થાન સુધીમાં એકેન્દ્રિયાદિ સર્વે જીવે હોય છે, અને સંજ્ઞી પંચેન્દ્રિય સ્ત્રી અને કલાક Page #78 -------------------------------------------------------------------------- ________________ વીવ | वेद अने कषायमा गुणस्थानो H૨૮ પુરૂષ પણ હોય છે. તે નિ વેદ | થ વણાયક્રારમ્ II ક્રોધ માન' ને માયા એ ૩ લાયમાં અનિત્તિ સુધીનાં (૧ શ્રી લ) || છે, અને લેભ કષાય સરાગ સુધી છે (અથત ૧૦મા ગુણ પર્યત છે). ૬૦ માવાર્થ-ત્રણે વેદ નવમા અનિવૃત્તિ ગુણસ્થાન સુધી છે. પરંતુ વિશેષ વિચાર કરીએ તે મિયાદષ્ટિ ગુણસ્થાને સૂકમ એકેન્દ્રિયાદિ અસંસી છવભેદે પણ નપુંસક વેદે છે, અને સાસ્વાદનાદિ ગુણસ્થાનેમાં તે સંજ્ઞી સ્ત્રી પુરૂષે પણ (ત્રણે વે) છે. જેથી અસંગત નપુંસર્વેદમાં પહેલું ગુણસ્થાન એક જ, અને સંજ્ઞીગત ત્રણ વેદમાં તે એકથી નવે ગુણસ્થાન છે. I. इति वेदमार्गणासु गुणस्थान जीवसमासः ॥ - હવે કષાયમાર્ગણામાં ગુણસ્થાન રૂપ જીવસમાસ આ પ્રમાણે-ક્રોધ માન માયા એ ત્રણ કષાયને ઉદય નવમા અનિવૃત્તિ ગુણ સુધી છે, અને લેભને ઉદય ૧૦મા સૂફમસ પરાય ગુણ૦ સુધી છે, માટે ક્રોધાદિ ત્રણ કક્ષામાં ૯ અને લોભમાં ૧૦ ગુણસ્થાને છે. તથા મેહનીય કમીને ઉદય ૧૦ મા સુધી રહેવાથી ૧૦મા સુધીજ જીવની સરાગ દશા ગણાય, અને ૧૧માથી વીતરાગદશા છે માટે લાભને સરાગ સુધી ગાથામાં કહ્યો છે, અને તે સરાગ શબ્દથી ૧૦ ગુણસ્થાન જ ગણવાં. એ રીતે ૪ કપાયમાગણામાં ૧૪ ગુણસ્થાન કહ્યાં. ૬ના તિ વાપુ ૨૪ ગુણ૦ નવલના: I I ! જય જ્ઞાનરે લીવરમાણ | માતાળ –પૂર્વે કષાયમાગણામાં, જીવસમાસ કહીને હવે પાંચ જ્ઞાનમાર્ગણામાં જીવસમાસ કહેવાને અર્થે પ્રથમ પાંચ જ્ઞાનનું જ સંક્ષિપ્ત સ્વરૂપ કહેવાય છે ૧ અસંgીમાં જે કે સાસ્વાદન ગુર્થસ્થાન છે, પરંતુ તેની અહિં વિવક્ષા કરી નથી. કારણ અલ્પતાદિ. રા Page #79 -------------------------------------------------------------------------- ________________ अभिणिसुओहिणमणकेवलंच नाणंतुहोइ पंचविहं। उग्गह ईह अवाया धरणाभिणिबोहियं चउहा ॥१॥ જી હાઈ–આભિનિષિકજ્ઞાન (મતિજ્ઞાન, તાન, અવધિજ્ઞાન, મન:પર્યાવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારનું જ્ઞાન છે, તેમાં અવમહ ઈહા અપાયને ધારણા એ ૪ પ્રકારનું અભિનિધજ્ઞાન (મતિજ્ઞાન) છે. જે કાવાર્થ-જેનાવડે વસ્તુ શાસ્તે જણાય, પરિછેડાય તે જ્ઞાન, અથવા વસ્તુમાં સામાન્યધર્મ અને વિશેષ ધર્મ એ બે ધર્મ | રહ્યા છે તેમાંથી વિશેષ ધર્મને છે તે જ્ઞાન અને સામાન્યધમને બેલ તે દર્શન કહેવાશે.) તે જ્ઞાન મતિજ્ઞાન આદિ ભેદે પાંચ પ્રકારનું છે. ત્યાં શામિ-સન્મુખ એટલે ૧ દેશમાં રહેલ વિષધનું નિઃનિયત એટલે પાંચ ઇન્દ્રિયેરિા તે છે ઇળિયના વિષયને જે ય તે મિનિજોષ, અને તે અભિનિબંધ ૨૫ જ્ઞાન તે બાભિનિધિક જ્ઞાન એ મતિજ્ઞાનને જ પર્યાય શબ્દ છે. માં તાપી એ અધિનિયજ્ઞાન અથવા મતિજ્ઞાન તે ઈન્દ્રિય ને મનથી થાય છે, તથા જ્ઞેય વસ્તુ ઇન્દ્રિયાદિના વિષય ક્ષેત્રોમાં hી રહી હોય તે થાય છે, વિષયદેશથી બહાર રહેલી વસ્તુનું મતિજ્ઞાનથી જ્ઞાન ન થાય. તથા શ્રવણ તે શત કહેવાય અર્થાત્ અમિલાપ્ય (વચનગોચર) ભાવેને ગ્રહણ કરવામાં (જાણવામાં) હેતુભૂત બેધવિશેષ તે શ્રતજ્ઞાન, એથતિ શ્રુતજ્ઞાનથી વચનગોચર ભાવેનું જ્ઞાન ભી થાય છે. પરંતુ વચનપથમાં જ અવતરી શકે એવા વચનાતીત ભાવોનું ફાન થતું નથી. અથવા જે જે સંભળાય તે શ્રત એ ન્યૂતિ પ્રમાણે ચંદ્ધ એજ શ્રુતજ્ઞાન છે. શબ્દ કે શબદવાના પુરાલ વરૂપ લેવી જડ છે અથવા લિમિત શખ પણ ઝા:જડ છે તેપણ બે સંશારૂપ શબ્દોથી વસ્તુને મધ થાય છે માટે શારૂપ કારમાં બેય અને ઉપચાર છાવણી લગાતા અને બેલાતા શબ્દ પણ શ્રુતજ્ઞાન છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ નીર્ રા स्वरुप કે તથા અવધાન એટલે ઇન્દ્રિયાદિની અપેક્ષા વિના આત્મા પોતેજ પિ પદાર્થનું સાક્ષાત્પ્રહણ કરે તે અવધિજ્ઞાન. અર્થાત્ આ ધન જ્ઞાનનું જ્ઞાનવડે ગ્રહણ થતી વસ્તુમાં આત્માને ઈન્દ્રિયાની કે મનની જરૂર છેજ નહિ, જેથી આ જ્ઞાનવર્ડ ઇન્દ્રિયના વિષયદેશથી મહાર રહેલી વસ્તુઓ પણ જાણી શકાય છે. અથવા અધ એટલે મર્યાદા એ વ્યુત્પત્તિ પ્રમાણે અહિં દ્રવ્યમાંથી રૂપીજ દ્રવ્ય જાણવા રૂપ મર્યાદા. છે, અર્થાત્ અવધિજ્ઞાનવર્ડ ઉત્કૃષ્ટથી જગવતી' સમસ્ત પુદ્ગલાસ્તિકાયને સાક્ષાત્ જાણી શકાય છે. તથા અઢીઢીપવતી સ'ની પહેંચેન્દ્રિય જીવાએ મનેવિચારને અર્થે કાયયેાગવડ ગ્રહેલા મનેવગણાના પુદ્ગલાને તથા એ પુદ્દગલા જે ચિ'તવન સ્વરૂપે પરિણમે છે તે ચિંતવનને જાણી શકે તે મન:પર્યંત્ર જ્ઞાન કહેવાય, અવધિજ્ઞાનમાં મનાવગણુાના પુદ્ગલે દેખી શકાય છે પરન્તુ તે પુદ્ગલાથી થતા વિચારા વિશિષ્ટ સ્વરૂપે જાણી શકાતા નથી, અને આ જ્ઞાન વડે પુદ્ગલા અને વિચારા અને સ્પષ્ટપણે જાણી શકાય છે, જો કે જ્ઞેય વિષયેાની અપેક્ષાએ અવધિજ્ઞાન અનન્તગુણ છે, અને મન:પર્યવજ્ઞાન તેથી અન'તમા ભાગ જેટલુ છે તાપણ વિશુદ્ધિની અપેક્ષાએ અવધિજ્ઞાનથી મન:પ`વજ્ઞાન (અનતગુણુ વિશુદ્ધ અધ્યવસાય વડે ઉપજતું હૉવાથી) અન’તગુણ વિશુદ્ધિવાળું છે, તથા એજ સમયમાં ત્રણે કાળના સર્વ ભાવાનું સપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાન. આ જ્ઞાનમાં કોઈપણ વસ્તુ પ્રતિસમયે ભાસમાનજ હાય છે તેથી ઉપયાગ દેવાની કે ફેરવવાની જરૂર પડતી નથી. અને પ્રથમનાં ચાર જ્ઞાનમાં ઉપયોગ દેવાની અને ઉપયોગ ફેરવવાની પણ જરૂર પડે છે, માટે કેવલજ્ઞાન એ સ ́પૂર્ણ જ્ઞાન છે. “કૃતિ ખુ જ્ઞાનાનિ II એ પાંચ જ્ઞાનમાં મતિજ્ઞાન અવગ્રહ–ઈહા -અપાય-ધારણા એ ભેદે ૪ પ્રકાંન્તુ છે, તેનુ સક્ષિપ્ત સ્વરૂપ ૬૨ મી ગાથામાં કહેવાશે. ૫૬૧u ॥ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ અવસરનઃ—આ ગાથામાં મતિજ્ઞાનના અવગ્રહાદિ ચાર પ્રકારનું સ્વરૂપ કહેવાય છે— पंचहि वि इंदिएहिं मणसा अत्थोग्गहो मुणेयव्वो । चक्खिदियमणरहियं वंजणमीहाइयं छद्धा ॥ ६२ ॥ ગાયાર્થ—પાંચ ઇન્દ્રિય અને મન એ છ વડે અર્થાવગ્રહ થાય છે. એમ જાણવું, અને એ છમાંથી ચક્ષુઇન્દ્રિય તથા મન એ એ રહિત વ્યંજનાવગ્રહ જાણવા, તથા ઈહા વગેરે તા અર્થાવગ્રહવત્ છ છ પ્રકારના છે. ૬૨ા માવાર્થ—જેનાવડે અપાય ન્યતે પ્રગટ કરાય તે Żનન એટલે ઉપકરણેન્દ્રિય અને ઘટાદિ પદાથ એએને પરસ્પર સ્પર્શ રૂપમાત્ર સબધ જે અગ્રહણ પૂર્વે પ્રારભમાંજ થાય છે તે વ્યંજન, અહિં વ્યંજન શબ્દના ઉપકરણેન્દ્રિય, ઘટાદિ પદાથ, અને પ્રથમ સબંધ એ ત્રણ અર્થ થયા, જેથી વ્યંજના (ઉપકરણેન્દ્રિયના) વ્યંજન સાથે ઘટાદ પાથ' સાથે સબંધ થતાં જે પદા ગ્રહણ-પ્રથમ આધ થાય તે વ્યંજનવ્યંજનાવગ્રહ કહેવાય, પરન્તુ એ એ સમાન પદ્મામાંથી વ્યંજન પદના લીપ થતાં બનાવત શબ્દ થાય છે. “આ કંઈક છે” એ પ્રકારના અતિ અસ્પષ્ટ એપથી પણ પહેલાંના અત્યંત અસ્પષ્ટ બેષ આ વ્યંજનાવગ્રહમાં હાય છે. એ વ્યંજનાવગ્રહ ચક્ષુ સિવાયની ૪ ઇન્દ્રિયાથી ચાર પ્રકારના છે, અને મનરહિત છે. કારણ કે ચક્ષુ અને મનને જે એધ થાય છે તે પાતાને અસ્પૃષ્ટ (નહિં સ્પર્શેલા) પદાના થાય છે. તેમાં પણ ચક્ષુ તે સ્પશે'લા પદાર્થને ખીલકુલ જોઈ શકતી નથી, અને મનથી જે પદાર્થ વિચારાય છે તે પદાર્થ પણ મનને સ્પર્શેલા હાવાજ જોઈએ એમ નથી માટે ચક્ષુ અને મનં એએ અપ્રાપ્યકારી છે [=અપ્રાસ અસ્પૃષ્ટ પદાર્થના ગ્રાહક છે]. અને ચાર ઇન્દ્રિય પૃષ્ટ પદાર્થની ગ્રાહક હાવાથી પ્રાપ્યકારી છે. અને વ્યંજનાવગ્રહ તા ઇન્દ્રિય સાથે જોડાયેલા વિષયનેજ ગ્રહણ કરતા હોવાથી મન અને સક્ષરહિત શેષ ચાર ઈન્દ્રિયભેદથી ૪. પ્રકારના છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ 'શબ્દ રૂપ રસ ને ગંધ ને સ્પર્શ એ પાંચ અર્થમાંના કેઈપણ એક અર્થને નિર્ધાર-નિર્ણય વિનાને જે અવ્યક્ત બાધ मतिज्ञानना “આ કઈક ” એટલાજ માત્ર એ૫ જ્ઞાનથાળા હોય તે સાવ અથવું એ સામાન્ય શહણ પોર્ચ ઇન્દ્રિયો અને એનએ २८ मेदनुं ૬ થી થાય છે, માટે ૬ પ્રકારને અથવગ્રહ છે. વ્યંજનાવગ્રહે અને અવછંહ એ બ પ થવામાં વ્રથમ પેજનાવગ્રહ થયા [૪ स्वरुप | બાદજ અથવગહે થાય છે, અને ચક્ષુ તથા મનથી થતા ગ્રહણમાં તે પ્રથમ જ અથર્વગ્રહ (ચેંજમાવઘ વિના) થાય છે. - ક * =નિર્ણયને સન્મુખ જે વિચારો તે હા. તે પણ અર્થાવગ્રહનું ૬ પ્રકારે છે. ત્યાં અથવગ્રહથી સામાન્યહાંહણ થી અંદ આ તે શબ્દ કે રૂપ કે રસ કે ગંદી શબ્દ હોય તે આ પ્રકારને હોય બંધ હોય તે આ પ્રકારને ઠોય એ શકે શkit અર્થમાંથી કઈ એક અને નિર્ધાર કરવા માટે જેટલા તર્કવિતર્ક કરવા પડે તે મા કહેવાય. ' ' ' ' '' - ત્યાર બાદ તર્કવિતર્કથી નિર્ધાર થાય કે આ શબ્દ છે અથવા રૂપ છે અથવા બંધ છે ઈત્યાદિ રીતે કોઈ એકને નિષા કર તે વાધ (નિશ્ચય) કહેવાય, તે પણ અથવગ્રહવત્ ઈન્દ્રિયાદિ નિમિત્તક હાથથી ૬ પ્રકાર છે. .' ' , ' ત્યારબાદ નિશ્ચિત કરેલા અને અવિસ્મૃતિ વાસના અને સ્મૃતિરૂપે ધારી શંખ (ભૂલી ન જો) તે વાળા પશુઅથવગ્ર|| હવત્ ૬ પ્રકારે છે. એમાં નિશ્ચિત કરે અર્થ અન્તમુહૂર્ત સુધી તેજ ઉપગ રૂપે સતત કાયમં રહે છે, તે ચાલુ ઉપર વિ| મ્યુતિ કહેવાય. ત્યાર બાદ જીવ અન્ય ઉપયોગવાળે થતાં નિશ્ચિત છે અષના (સંસાર ) રૂપે ઘણા (સંખ્ય વા અસંખ્ય ) | કાળ સુધી કાયમ રહે છે, તે અર્થ ભુલાસે નથી માટે તે વાસના. અને પુન: પ્રસંગોપાત્ત કેાઈ વખતે તે નિશ્ચિત અર્થ શું ? જમરણ કરતાં તેવા જ પ્રવે અનુભવેલા અર્થના ઉપયોગવાળે પુનઃ થાય છે તે અમૃતિ, એ રીતે ધારણા ૩, પ્રકારની છે IA IIEા હજાર વર્ષ પૂર્વેની વાત વા પદાર્થ યાદ આવે છે, તે ધારણાથી જ. તથા પૂર્વજવનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે તે પણ ધારણના પ્રભાવથી જ. Page #83 -------------------------------------------------------------------------- ________________ | મતિજ્ઞાનના ૨૮ ભેદને સ્પષ્ટ સંહા છે. ૧ સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ | ૮ ચક્ષુઈન્દ્રિય અર્થાવગ્રહ | ૧૫ એન્દ્રિય ઈહા ૨૨ મન અપાય ૨ રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ ૯ એબેન્દ્રિય અથવગ્રહ ૧૬ મન ઈહા ૨૩ સ્પર્શેન્દ્રિય ધારણા ૩ પ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ ૧૦ મન અથવગ્રહ ૧૭ સ્પશેન્દ્રિય અપાય ૨૪ રસનેન્દ્રિય ધારણા શ ૪ શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ ૧૧ સ્પર્શેન્દ્રિય ઈહા ૧૮ રસનેન્દ્રિય અપાય ૨૫ પ્રાણેન્દ્રિય ધારણા ૫ પશેન્દ્રિય અથવગ્રહ ૧૨ રસનેન્દ્રિય ઈહા ૧૯ થાણેન્દ્રિય અપાય ૨૬ ચકુઈન્દ્રિય ધારણા ૬ રસનેન્દ્રિય અર્થાવગ્રહ | ૧૩ પ્રાણેન્દ્રિય ઈહા ૨૦ ચકુઈન્દ્રિય અપાય ર૭ શ્રેગ્નેન્દ્રિય ધારણા 8ા ૭ ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ ૧૪ ચક્ષુઈન્દ્રિય ઈહા | ૨૧ શ્રોત્રેનિય અપાય ૨૮ મન ધારણા છે એ પ્રમાણે મતિજ્ઞાનના ૨૮ ભેદ કા દર રતિ મતિજ્ઞાનના અથરાળ –આ ગાથામાં શ્રતજ્ઞાનના તથા અવધિજ્ઞાનના ૨-૨ પ્રકાર કહે છે— अंगपविटियरसुय ओहि भवं पतिगुणं च विन्नेयं । सुरनारएसु य भवे भवपति सेसमियरसुं ॥३३॥ જણાઈ અંગપ્રવિણ શ્રુતજ્ઞાન અને ઈતર (અંગબાહ્ય) શ્રુતજ્ઞાન એ બે પ્રકારનું કૃતજ્ઞાન છે, અને અવધિજ્ઞાન ભવપ્રત્યયિક તથા ગુણુપ્રત્યયિક એ બે પ્રકારનું જાણવું. તેમાં વ નારકનું અવધિજ્ઞાન ભવપ્રત્યયિક હોય છે, અને ઈતરમાં (મનુષ્ય તિર્યંચમાં) : ૧ હે શાન મકાનના બેન્ક રિવા નથી, માટે મતિજ્ઞાન વા મતિજ્ઞાન એક૨૫ જાણવું. Page #84 -------------------------------------------------------------------------- ________________ अवधि आदित्रण ज्ञान Tરૂ. ગાતાલમથા જનોની અને એથી ભાવિક જ નિ જા શેષ ગુણપ્રત્યકિ અવધિજ્ઞાન હોય છે. દુકા માવાર્થ-શ્રી ગણધર ભગવાન પ્રભુ પાસેથી ત્રિપદી પ્રાપ્ત કરીને જે બાર અંગની રચના પાબંધ ગાબંધ પ્રભુના વચનની કરે છે તે બાર અંગનું જ્ઞાન તે બંને પ્રતજ્ઞાન, શ્રી આચારાંગ-સૂયગડાંગ-ઠાણાંગ-સમવાયાંગ-ભગવતીજી-જ્ઞાતાધર્મકથા-ઉપાસકદશાઅન્તકૃદેશા-અનુત્તરપાતિક-પ્રશ્નવ્યાકરણ–વિપાક દ્રષ્ટિવાદ એ બાર પ્રકારનું છે, અને એથી શેષ આવકસૂત્ર દશવૈકાલિક ઉત્તરધ્યયન આદિ શ્રત તે અંગવાહ છતશાન ઘણા પ્રકારનું છે. . તિ શ્રત'જ્ઞાન તથા (અવંતિ=ભવ પ્રતિ5) ભવપ્રત્યયિક અને (Tળતિ=ગુણ પ્રતિક) ગુણપ્રત્યયિક એમ બે પ્રકારનું અવધિજ્ઞાન છે. ત્યાં જે tી અવધિજ્ઞાન ઉપજવામાં તે ભવની પ્રાપ્તિ એજ હેતુ છે, તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવ નારકને જ હોય છે. કારણ કે જેમ પક્ષીને D. ઉડવું મત્સ્યનું જળમાં તરવું તે સ્વાભાવિક જન્મસિદ્ધ છે, તેમ દેવ નારકનું અવધિજ્ઞાન પણ દેવ નારક ભવમાં ઉપજતાં સ્વાભાવિક જ જન્મસિદ્ધ છે. અને મનુષ્ય તથા તિર્યંચને જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે તે જમ્યા બાદ કેટલેક કાળે વ્રત નિયમ તપ શ્ચર્યાદિ ગુણેથી પ્રાપ્ત થાય છે, તે પણ ઉત્પન્ન થયા બાદ સતત રહે એ પણ નિયમ નથી, માટે એ અવધિજ્ઞાન ગુણુપ્રત્યધિક છે. 8ી દેવ નારક ભવમાં અવધિજ્ઞાનાવરણને ક્ષપશમ વ્રત તપશ્ચર્યાદિ ગુણ વિના કેમ હોય ? એ શંકાને અવકાશ નથી, કારણ કે &ા કર્મના ઉદયમાં ક્ષયમાં ક્ષપશમમાં અને ઉપશમમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવ એ પાંચે નિમિત્ત હોવાથી અવધિઆવરણના પશમમાં અહિં ભવ એજ નિમિત્તભૂત જાણ. ઝા ૧ અહિં પણ જ્ઞાન અજ્ઞાનની ભિન્ન વિવેક્ષા ન હોવાથી શ્રુત જ્ઞાનમાં મૃત અજ્ઞાન અન્તર્ગત જાણવું. અને અવધિજ્ઞાનમાં વિર્ભાગજ્ઞાન પણ અન્તર્ગત ગણવું. ઉપજવામાં કાં રૂ/ Page #85 -------------------------------------------------------------------------- ________________ -- અરજી અવતરણ–આ ગાથામાં અવધિજ્ઞાનના બીજા પ્રકાર તથા મનઃ૫ર્યવજ્ઞાનના બે પ્રકાર અને કેવળજ્ઞાનને એક જ પ્રકાર છે. તે કહે છે– अणुगामि अवट्ठिय हीयमाणमिइ तं भवे सपडिवक्खं । उज्जुमई विउलमई मणनाणे केवलं एकं ॥६॥ વાર્થ-અનુગામી અનનુગામી અવસ્થિત અનવસ્થિત હીયમાન વર્ધમાન એ પ્રમાણે તે અવધિજ્ઞાન પ્રતિપાલે સહિત &િ ૬ પ્રકારનું છે. તથા મન:પર્યવજ્ઞાન અનુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારનું છે. અને કેવળજ્ઞાન એક પ્રકારનું છે. ૬૪ા 8ી માવાર્થ –જેને જે ક્ષેત્રમાં રહીને અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે ક્ષેત્રથી અન્ય ક્ષેત્રમાં જતાં તે અવધિજ્ઞાન ચક્ષની માફક સાથે સાથે આવે છે ? અનુITની અવધિજ્ઞાન. પ્રાપ્તક્ષેત્રમાંથી અન્યત્ર જતાં સાથે ન આવે પરંતુ સાંકળે બાંધેલા દીપકની માફક Tી ઉત્પત્તિક્ષેત્રમાં જ રહે, જેથી અન્યત્ર ગયેલ અવધિજ્ઞાની ત્યાં અવધિ રહિત હોય, અને ઉત્પત્તિક્ષેત્રે કાવતાં પુનઃ અવધિજ્ઞાન જેવું છે હતું તેવું હોય તે ૨ મનનુITની અવધિજ્ઞાન. તથા અવસ્થિત એટલે અચલ નિશ્ચલ અવધિજ્ઞાન તે આધારથી ઉપયોગથી અને લબ્ધિથી એમ ૩ પ્રકારે છે. ત્યાં આધાર એટલે ક્ષેત્ર, તેમાં એક જ ક્ષેત્રમાં ૩૩ સાગરોપમ સુધી અવધિજ્ઞાન 'અનુત્તરદેવ આશ્રયી નિશ્ચલ હોય છે. તેથી ક્ષેત્ર આશ્રયી અવધિજ્ઞાન ૩૩ સાગરોપમ સુધી અવસ્થિત છે, તથા ઉપયોગઆશ્રયી વિચારીએ તે દ્રવ્યમાં અવધિજ્ઞાનને ઉપગ ઉત્કૃષ્ટથી અનઇ સુધી હોય છે અને પર્યાયમાં ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી હોય છે, કેટલાક આચાર્ય કહે છે કે ગુણમાં ૮ સમય અને પર્યાયમાં ૭ સમય હોય છે. તથા લબ્ધિથી અવસ્થિત અવધિ વિચારીએ તે એકજ ક્ષેત્રમાં વા અન્ય અન્ય ક્ષેત્રમાં મળીને પણ અવધિજ્ઞાન સાધિક ૬૬ સાગરોપમ સુધી હોય છે. રતિ અસ્થિત અધેિશાન. એથી પ્રતિપક્ષ - ૧ અનુત્તર દેવે ૩૩ સાગરોપમ સુધી શયામાં જે આકાશપ્રદેશ અવગાડ્યા છે તેજ અવગાઢમાં ચત્તા સુઈ રહેલા હોય છે માટે. Page #86 -------------------------------------------------------------------------- ________________ - अवधि आदित्रण शाननुं - ચલ વા અનવસ્થિત અવધિજ્ઞાન કહેવાય, કે જે અનુત્તર રેહવત એક ક્ષેત્રમાં સ્થિર નહિ પરંતુ અમ્યુન દેવાદિકની માફક અન્ય છે અન્ય ક્ષેત્રમાં સંચતું હોય. (કારણ કે અવધિજ્ઞાનના આધારભૂત દેવનું ચલપણું હોવાથી આધેયરૂપ અવધિ પણ ચલ ગણાય)તથા અન્ય અન્ય દ્રવ્યમાં અથવા અન્ય અન્ય પર્યાયામાં ઉપગ પરાવૃત્તિની અપેક્ષાએ સંચરતુ અવધિજ્ઞાન પણ ઉપગથી ચલ અવધિજ્ઞાન કહેવાય, તથા ઉત્કૃષ્ટ સ્થિતિ બે છાજઠ સાષિક આદિ કાળ પૂર્ણ કર્યા વિના જે અવધિજ્ઞાન ચાલ્યું જાય ને પુનઃ ઉત્પન્ન | થાય તે લબ્ધિઆશ્રયી ચલ અવધિજ્ઞાન છે. I સિ ચ ચષિશાનમ્ II તથા હીયમાન એટલે ઘટતું અવધિજ્ઞાન. તે ક્ષેત્રથી કાળથી દ્રવ્યથી અને પર્યાયથી એમ ચાર પ્રકારે છે. ત્યાં અવધિને ક્ષેત્ર અને કાળ અસંખ્ય તથા સંખ્યા હોવાથી અસંખ્યાબહાનિ અને અસંખ્યગુણહાનિ તથા સંખ્યભાગહાનિ સંખ્યગુણહાનિ એમ | ચાર પ્રકારે અવધિના ક્ષેત્ર તથા અવધિના કાળમાં વધઘટ થાય છે, અને અવધિનાં 3ય દ્રવ્ય અનન્ત હોવાથી અનંતભાગહાનિ વા અનન્તગુણહાનિ એમ બે પ્રકારે દ્રવ્યાવધિ ઘટે છે. અને પર્યાયવધિ તે છએ પ્રકારે ઘટે છે. અહિં પર્યાયાવધિવત્ દ્રવ્યાવધિ ૬ પ્રકારે | ઘટતું નથી પરંતુ બે પ્રકારેજ ઘટે છે તેનું કારણ તથા 'સ્વભાવ છે. પુન: હીયમાન અવધિજ્ઞાન પ્રથમથી ઘણા દ્રવ્યો અને પર્યાય છે ખીને ત્યારબાદ અનુક્રમે ઘટવા માંડે છે. રતિ હીયમાન અવવિજ્ઞાનના તથા જે અવધિજ્ઞાન પ્રથમથી અલ્પ દ્રવ્ય પર્યાયાવાળું (અહ૫ તેપણુ અનન્ત દ્રવ્ય પર્યાયવાળું) ઉત્પન્ન થઈ ત્યારબાદ અનુક્રમે ધીરે ધીરે વધતું જાય તે વર્ષમાન અવવિજ્ઞાન કહેવાય. આ જ્ઞાનમાં - - DI ૧ બેજ પ્રકારની વૃદ્ધિ હાનિનું કારણ એમ ૫ણુ સમજાય છે કે-એકદિ આકાશપ્રદેશ જેટલું અવધિજ્ઞાન ઘટતાં વધતી" અનંતમા ભાગ જેટલી | અનંત દળે અવધિવિષયમાંથી ઘટે છે, વધે છે, અને સમકાળે ઘણા આકાશપ્રદેશ જેટલું અવધિજ્ઞાન ઘટતા વા વધતાં અનંતગુણ દ્રવ્ય ધ વધે છે Iઝી 8ા અને પછી તે પ્રતિદ્રવ્યના સંખ્યાતાદિ વિષયભૂત હેવાથી છ પ્રકારની હાનિરહિ સંભવિત છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ પણ ક્ષેત્ર કાળ દ્રવ્ય અને પર્યાય એમ ચાર પ્રકારની ક્રમ વૃદ્ધિ હીયમાન અવધિને અનુસરતી (નકાળમાં ૪ પ્રકારની દ્રવ્યમાં ૨ પ્રકારની અને પર્યાયમાં ૬ પ્રકારની) થાય છે. | વિજ્ઞાનમ્ II અલ્પ વિષય જાણવા રૂપ ત્રાજુ એટલે મુગ્ધ મતિ–પરિછિત્તીવાળું જ્ઞાન તે અનુમતી મન:પર્યવણન. આ જ્ઞાનમાં સંગ્નિ પંચેન્દ્રિયના મને ગત ભાવના અતિ અ૫ પર્યાને જાણે છે. જેમ ઘટનું સ્વરૂપ ચિંતવનારના ચિંતવનમાં ઘટ માત્ર ચિંતવે છે ઈત્યાદિ અલ્પ | ચિતવન જાણે, અને એથી વિગુણ વિશેષ ઘણુ મન:પર્યાને જાણે તે વિપુટમતિ મન:પર્યવાન કહેવાય. આ જ્ઞાનવતજીવ ઘટ, ઘટના વણું ગધે રસ સ્પર્શ, ઘટ કયા નગરમાં બન્યું તે, માટીને કે સુવર્ણ ઈત્યાદિ અનેક વિશેષભેદે જાણી શકે છે. પુનઃ મન:પર્યવ જ્ઞાનવાળે જીવ ભૂતકાળના તથા ભાવીકાળના પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધીના મગત ભાવ જાણે છે. તથા જુમતિ | જ્ઞાની ક્ષેત્રથી મનુષ્યક્ષેત્ર રાા અંગુલ ઓછું જાણે છે, અને ઉર્વ તિષ પ્રતરના અન્ત સુધી (૯૦૦ વૈજન ઉઠાવી જાણે છે, અને વિપુલમતિજ્ઞાની સંપૂર્ણ મનુષ્યક્ષેત્રને જાણે છે તેમજ અધિક નિર્મળ જાણે છે. તથા મને જ્ઞાની ચિંતીત પદાર્થને સાક્ષાત જાણે નહિં પરંતુ અનુમાનથી જાણે છે. સાક્ષાત તે કેવળ મને વગણના પુદ્ગલેનેજ જાણે દેખે છે. વિપુલમતિને તદ્દભવે મુક્તિ હોય છે / રતિ મન:પર્યવ જ્ઞાનમ્ | જ્ઞાનાવરણ કર્મને સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન એક જ પ્રકારનું છે. એ જ્ઞાનથી ત્રણે કાળના સવ ભાવ પ્રતિસમય ઉપગમાં જ વસે છે / રસિ પેલેસ્ટાન . ૧ જેમ લખેલા અક્ષરથી તેના વાચ્ય પદાર્થો જાણવામાં આવે તે અનુમાનથી પદાર્થ ન ગણાય ૫ણું સાક્ષાત નહિં, સાક્ષાત તે ઘટ અક્ષરથી આ ધટને પણ દેખે ત્યારે જ કહેવાય. એ રીતે સીજીવન ચિતવન સ્વરૂપે પરિણત થયેલા મને વર્ગથાના આકારો જોઈને તે ચિતિત પદાર્થ જાણે છે પરનું ચિતવેલ ષટાદિ સાક્ષાત દેખાતા નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ ભક્કર गुणठाणाम सानो - ગાથામાં જે કે એ જ્ઞાનનાં પ્રતિપક્ષી ૩ અજ્ઞાન કદાાં નથી તે ૫ણ ઉ૫લક્ષણથી ત્રણ અજ્ઞાન પણ જાણવાં. તેમાં મિથ્યાદિનાં મતિકૃત તે મતિજ્ઞાન અતઅજ્ઞાન કહેવાય, અને મિયાદષ્ટિનું અવધિત વિસંગજ્ઞાન કહેવાય છે. તિષશાનાનિ રાશનાનિ જા અવતર–એ પ્રમાણે ૫ જ્ઞાનનું સંક્ષિપ્ત સ્વરૂપ કહીને હવે એ પાંચ જ્ઞાનમાર્ગણામાં તથા ૩ અજ્ઞાનમાર્ગણામાં ગુણકથાનરૂપ ૧૪ જીવસમાસ કહેવાય છે४ मइसुयमिच्छा साणा विभंग समणे य मीसए मीसं। सम्मछउमाभिणिसुओहि विरयमण केवल सनामे॥ જાથાર્થ–મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન મિથ્યાષ્ટિને અને સાસ્વાદનીને સંજ્ઞી 'અસીને હેય છે, વિસંગજ્ઞાન પણ મિગાદષિ - તથા સાસ્વાદન ગુણસ્થાને છે પરંતુ સંજ્ઞીને હોય છે. તથા મિશ્ર ગુણસ્થાને એ ત્રણે અરસાન મિશ્ર (જ્ઞાનાજ્ઞાન સ્વરૂપ) હોય છે. તથા આભિનિધિજ્ઞાન (મતિજ્ઞાન) કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન સમ્યકત્વથી પ્રારંભીને છધસ્થ પર્યન્ત (૪ થી ૧૨ માં ગુણ પર્યન્ત) હોય છે. મન:પર્યવજ્ઞાન વિરતિવંતને (૬ઠ્ઠા ગુણ૦થી) છદ્મસ્થપણુ પર્યત હોય છે, અને કેવળજ્ઞાન પિતાના નામ વાળા ગુણસ્થાનમાં (સાગકેવલીરૂપ ૧૩માં ગુણસ્થાનમાં હોય છે. ૬પા માવાઈ–મતિઅજ્ઞાન ૧-૨-૩ ગુણસ્થાને, શ્રતઅજ્ઞાન ૧-૨-૩ ગુણસ્થાને, વિર્ભાગજ્ઞાન ૧-૨-૩ ગુણસ્થાને, મતિજ્ઞાન ૪ થી ૧૨ ગુણસ્થાને, શ્રુતજ્ઞાન ૪ થી ૧૨ ગુણસ્થાને, અવધિજ્ઞાન ૪ થી ૧૨ ગુણસ્થાને, મન ૫ર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણસ્થાને અને દેવળજ્ઞાન. ૧૩-૧૪માં ગુણસ્થાને છે. || ત જ્ઞાનમાળા નૌવણમાસા: . - ૧ ગાથામાં સંડી અસર કહ્યા છે તે ૧૪ છવભેદરૂપ છવસમાસના ઉપલક્ષણ તરીકે છે. રિકવર ઇશા Page #89 -------------------------------------------------------------------------- ________________ અથ ૭ ઈંચનામુ ૨૪ વીવમાસા અવતરણ –ાનમાર્ગણામાં ૧૪ જીવસમાસ કહીને હવે આ ગાળામાં સાત ચારિત્ર માગણામાં ૧૪ ગુણસ્થાન રૂપ ૧૪ જ જીવસમાસ કહે છે– अजया अविरयसम्मा देसविरया य हुंति सट्ठाणे। सामाइय छेय परिहार सुहुमअहक्खाइणो विरय ॥६६॥ જાથા–અવિરતિ સમ્યગ્દષ્ટિ સુધીના સવે છે અથવા સર્વે (ચારે) ગુણસ્થાને અવિરતિ માગણામાં છે. દેશવિરત છે અવસ્થાનમાં (પાંચમા દેશવિરતિ ગુણસ્થાનમાં) છે. અને સામાયિક ચારિત્ર પસ્થાપન ચારિત્ર પરિહારવિશુદ્ધિ ચારિત્ર સલમસં૫રાય ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર એ પાંચ સંયમ માગણામાં વિરતિવંત ગુણસ્થાન યથાસંભવ છે. (૬ થી ૧૪ સુધીનાં યથાસંભવ ગુસ્થાન છે). ૬ મારા–સામાયિક આદિ ૫ ચારિત્રમાં સંયમ છે, દેશવિરતિ ચારિત્રમાં સંચમાસયમ છે, અને અવિરતિમાં અસંયમ છે. | અહિં પાંચે ચારિત્ર જે કે સામાયિક ચારિત્રજ છે, તે પણ વિશુદ્ધિ ભેદવડે એજ સામાયક ચારિત્રના પાંચ ભેદ જહા ગણ્યા છે, I ત્યાં સામાન્યથી પ્રારંભિક સામાયક રૂપ સર્વવિરતિ તે સામાયિક ચારિત્ર ઈવર અને થાકથિક એમ બે ભેટે છે. તેમાં ભરત અરવતના પહેલા છેલ્લા તીર્થંકરના શાસનમાં મહાવત નહિં આપેલા સાધુનું સામાયિક ચારિત્ર ઈતર ચારિત્ર છે, અને મધ્યમ Rા ૨૨ તીર્થંકરાના તથા મહાવિદેહમાં સર્વકાળવતી સાધુઓનું ચારિત્ર યાવસ્કથિક સામાયિક ગણાય છે. કારણ કે ભરતાદિના સાધુઓને પ્રથમ ચારિત્રમાં મહાવતાર પણ નથી અને છ માસ બાદ વ્રતાપ કરાય છે, તેથી ઈત્વર, અને મધ્યજીન સાધુ આદિને પ્રથમ Page #90 -------------------------------------------------------------------------- ________________ જL N. चारित्रनुं स्वरुप જી રીક્ષા વખતે જ મહાવતારેપણ કરાય છે. માટે જીવન પર્યંતનું એ ચારિત્ર યાવસ્કથિક ગણાય છે (પુન: દીક્ષાનો અભાવ હોવાથી). I વ- II II તિ સમથિલા રાત્રિ | i તથા મહાવત આજે પણ વિનાની પ્રાથમિક દીક્ષાને પર્યાય છેઃ કરીને (દીક્ષાપર્યાયમાં ન ગણીને), જે પુનઃ સરથાપના=માIકશા બતારાપવાળું દીક્ષાદાન કરાય છે તે છેવસ્થાપન વારિત્ર. આ ચારિત્ર્ય ઈતર ચારિત્રીઓને અને અન્ય તીર્થમાં સંક્રમતા સાધુને ઝી હોય છે. ઇવર ચારિત્રીને સદેષ ઉપસ્થાપના ગણાય, અને તીર્થસક્રાન્ત સાધુને નિર્દોષ ઉપસ્થાપના ગણાય [અન્ય જિનશિ અન્ય જિનશાસન સ્વીકારે ત્યારે તીર્થસંક્રાતિ ઉપસ્થાપના થાય તે નિરતિચાર ઉપસ્થાપના છે]. I રતિ કોષણાપન વારિન I. પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરનાર ગુરૂની આજ્ઞાથી ગચ્છ બહાર નિકળેલ ૯ સાધુને સમુદાય હોય છે. તેમાં ૧ સાધુ ગુરૂ થાય, ૪ સાધુ તપશ્ચર્યા કરે, અને ૪ સાધુ તપસ્વીઓની વૈયાવૃત્ય કરે, ત્યાં ૪ સાધુઓને ૬ માસ સુધીને તપ હોય છે તે. પૂર્ણ થયા બાદ વૈયાવૃત્ય કરનારા ૪ સાધુ છ માસ સુધી તપશ્ચર્યા કરે, ને પ્રથમના ૪ તપસ્વી સાધુએ નવા તપસ્વીઓની વૈયાનૃત્ય કરનારા થાય, એ ૫ણ ૬ માસને તપ પૂર્ણ થતાં ગુરૂ ૬ માસને તપ શરૂ કરે. આઠમાંથી ૧ ગુરૂ થાય, અને ૭ સાધુ વૈયાવૃત્ય કરનારા થાય. એ પ્રમાણે ૧૮ માસને એ પરિહારક૯૫ને તપ પૂર્ણ થતાં નવે સાધુ પુનઃ ગચ્છમાં આવે. અથવા જિનકલ્પ નામને એથી પણ ઉત્કૃષ્ટ કલ્પ અંગીકાર કરે. આ પરિહારક૫નું વિશેષ સ્વરૂપ અન્ય ગ્રંથિથી જાણવા ગ્ય છે, અહિં અત્યંત સંક્ષિપ્ત કર્યું છે. || રતિ રિવિશુદ્ધિ વારિત્ર | ૧ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને શિયાળામાં જધન્ય બે ઉપવાસ, મધ્યમ ત્રણ ઉપવાસ, અને ઉષ્ટ ચાર ઉપવાસ. ઉનાળામાં ધન્ય, એક, છા મધ્યમ છે અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ. ચોમાસામાં જઘન્ય ત્રણ, મધ્યમ ચાર અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ તપ કરવાનું હોય છે, પારણે આયંબિલ કરવાનું હોય છે. તપસ્યા કરનાર આ પ્રમાણે તપસ્યા કરે છે, અને બાકીના બધા આયંબિલ કરે છે. ૪૨ Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉપશમશ્રેણિમાં અથવા ક્ષપશ્રેણિમાં નવમા ગુણસ્થાન સુધી આદર માહનીયકર્મના ઉદય હાય છે, ત્યાં નવમાને અને ખાર લાલકમ સુક્ષ્મ થાય છે, ત્યારબાદ દશમે ગુણુસ્થાને એ જ સૂક્ષ્મલેલના ઉદય વતે છે, તેથી દશમા ગુણસ્થાનમાં વંતા છવા સૂક્ષ્મસપરાય ચારિત્રવાળા ગણાય. એ ચારિત્ર ઉપ॰શ્રેણિમાં ૧૧મે ગુણસ્થાને વીતરાગી થઈ પુન: પતિત થઈ ૧૦ મા ગુણસ્થાને આવતાં સકિશષ્ટ સૂસ'પરાય ચારિત્ર, અને નવમેથી ૧૦ મે ગયેલાને વિશુદ્ધ સૂ॰ સ`પરાય હાય છે. ક્ષપકશ્રેણિમાં પડવાના અભાવ હાવાથી કેવળ વિશુદ્ધ સૂસ'પરાયજ હેાય છે. એ રીતે સૂસ'પરાય ચારિત્રવિશુદ્ધ અને સકિલણ એમ એ પ્રકારનુ છે. અહિં ભૂ કિટ્ટિરૂપ કરેલ વપરાય લાભ કષાયના ઉદય તે સૂ॰સપંરાય અને એવા સૂક્ષ્મ કાયના ઉદય જેમાં હોય તે સૂક્ષ્મસ'પરાય ચારિત્ર એ ખ્યાલ છે ॥ કૃતિ સૂક્ષ્મસરાય નાઉત્રા યથા જે પ્રમાણે સિદ્ધાન્તમાં હ્યાત કર્યું છે તેવા પ્રકારનું સંપૂર્ણ અકષાય ચારિત્ર તે યયાજ્ઞાત ચારિત્ર ૧૧-૧૨-૧૩-૧૪ મા ગુણાનાતીત હોય છે, ત્યાં ઉપશમશ્રેણિવ’તને ૧૧મે ગુણસ્થાને ઉપરામ યથાજ્ઞાત હોય છે, અને ક્ષેપકશ્રેણિવંતને ૧૨-૧૩-૧૪મે :જ્ઞાપિત થવાડ્યાત ચારિત્ર હોય છે. | રૂતિ યથાવ્યાત ચારિત્ર॥ ચારિત્ર માર્ગના ૬૬॥ અપુરતાઃ—પૂર્વ ગાથામાં ચારિત્ર માળ્યાના ભેદ ગણાવીને હવે આ ગાથામાં તે ચારિત્ર માગળામાં ૧૪ જીનસમાસ (૧૪ ગુણસ્થાનક) કહે છે सामाइय छेया जा नियहि परिहारमप्पमत्तता । सुडुमा सुहुमसरागे उवसंताई अहक्खाया ॥६७॥ ગાઈ:—સામાયિક અને છેઢાપ॰ ચારિત્ર છટ્ઠાથી નવસા અનિવૃત્તિ ગુરુસ્થાન સુધી ાય છે, પરિહારવિષ્ણુદ્ધિ ચાસ્ત્રિ છઠ્ઠાથી સાતમા ગુણુ સુધી છે, સુક્ષ્મસ'પરાય ચારિત્ર સૂમસરાગ (સ્વ્સ'પરાય નામે ૧૦ મા) ગુણસ્થાને છે, અને યથાખ્યાત ચારિત્ર ઉપ Page #92 -------------------------------------------------------------------------- ________________ I III ની કનક%િ શાન્તાદિ ગુણસ્થાને (૧૧-૧૨-૧૩–૧૪માં ગુણસ્થાને છે. છા માવાર્થ-આ ગાથામાં પાંચ પ્રકારનાં સર્વવિરતિ ચારિત્રમાં યથાસંભવ ગુણસ્થાને કહ્યાં છે. [દેશવિરતિ ચારિત્ર પાંચમા દેશવિરતિ पुलाक એકજ ગુણસ્થાને અને અવિરતિ ચાગ્નિ પહેલા બીજા ત્રીજા ને ચેથા ગુણસ્થાને ૬૬ મી ગાથામાં કહેલ છે એ રીતે ચારિત્રમાં आदि पांच आणणडे ગુણસ્થાનરૂપ છવસમાસ કહ્યો. / રતિ વારિત્રમાર્ગનાગુ ગુણસ્થાનાનીવરમ સા: ૬૭ll, અવતરણ –અહિં ચારિત્રમાર્ગણાના પ્રસંગમાં આગમને વિષે કહેલા પુલાક આદિ પાંચ નિર્મળે પણ ચારિત્રવત છે, તેથી તે પાંચ શમણનું સ્વરૂપ પણ અહિં દર્શાવાય છે— समणा पुलाय बउसा कुसील निग्गंथ तह सिणाया य।आइतिय सकसाई विराय छउमाय केवलिणो॥६८SI નાણાર્થ–પુલાક-અકુશ-કુશીલ-નિગ્રંથ ને સ્નાતક એ પાંચ પ્રકારના શ્રમ છે, તેમાં પહેલા ત્રણ શમણ સકષાયી છે, નિપ્રત્યે વીતરાગ છઠસ્થ હોય છે, અને સ્નાતક તે કેવલી ભગવતે જાણવા. ૬૮ - માવા-પુલાક એટલે અસાર, જેથી તથાવિધ કષાયવડે અસાર ચારિત્રવાળા [નિઃસાર ધાન્ય કણવત્ નિસાર ચારિત્રવાળા] લબ્ધિવંત સાધુએ તે પુછવાશ્રમમાં જાણવા. જ્ઞાન દર્શન અને ચારિત્રવડે ઉપજીવન(=ઉપજીવિકા)વાળા હોવાથી સંયમના સારને નાશ કરનાર આ સાધુઓ હોય છે. તથા પુરા એટલે શબલ-કબુર-મલિન ચારિત્રવાળા તે બકુશશ્રમણ. તથા મૂળગુણ અને ઉત્તરગુણને વિરાષવાથી અથવા સંજવલન કષાયના ઉદયથી કુત્સિત શીલવાળા તે કુરીઅવળ. તથા મિહનીયકમરૂપ ગ્રંથીથી રહિત થયેલા [છશ્વાસ્થ વીતરાગ ૧૧-૧૨ માં ગુણસ્થાનવાળા ] તે નિષત્રમા. અને ઘાસિકમ રૂપી મેલને ધાવાથી સ્નાન કર્યા સરખા સાધુ તે Page #93 -------------------------------------------------------------------------- ________________ છેસ્નાતક8મા તે ૧૩-૧૪ માં ગુણસ્થાનવતી કેવલી ભગવતે જાણવા. એ પાંચ શ્રમણને સામાન્ય શબ્દાર્થ કહ્યો. કિચિત વિશેષ | સ્વરૂપ આ પ્રમાણે – gછા કમળનું કI લબ્ધિપુલાક અને પ્રતિસેવા પુલાક એમ પુલાકેશમણુ બે પ્રકારના છે. ત્યાં સંઘ વિગેરેના કાર્ય પ્રસંગે જે લબ્ધિ છે ચકવતીના સૈન્યને પણ ચુર્ણ કરે તેવી લબ્ધિવાળા સાધુ હથિપુરી કહેવાય, અને સ્કૂલનાદિ દેવડે જ્ઞાનને, શંકાદિ વડે સમ્યકત્વને અને મૂલગુણ ઉત્તરગુણની પ્રતિસેવા વડે ચારિત્રને વિરાધે તે જ્ઞાનનવારિત્રપુરા, તથા વિના કારણે લિંગ-વેષ પરાવર્તન કરનાર fપુછા, અને મનવડે અતિચારને [અતિચારને મનમાત્રથી] સેવે તે થાકૂમપુછાથી II ૨ ૩૨ નનું સંક્ષિપ્ત HI AT બકુશમુનિ બે પ્રકારના છે-૧ ઉપકરણબકુશ, ૨ શરીરબકુશ. ત્યાં વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણને છેવાં રંગવાં ઈત્યાદિ શોભા | કરનારા મુનિએ તે ૩પવળવવુરા, અને શરીરના અવયને સંસ્કારવા અથવા સંપૂર્ણ શરીરની શોભા કરનારા તે રાણીવવુરા, પુનઃ એ બને બકુશ ક્રિયાવાળા મુનિએ પાંચ પ્રકારના પણ છે, ત્યાં શરીરની અથવા ઉ૫રાની શોભા કરવી તે સાધુવૃત્તિ નથી એમ સ્પષ્ટ સમજનાર મુનિ મોવિપુરા, એમ નહિં સમજનારા અનામોટાવવુરા, પિતાના દેષ લેકમાં પ્રગટ ન થયા હોય તે સંવૃતવવુરા, લેકમાં પ્રગટ દેષવાળા અહંવૃત્તવવુરા, અને નેત્રાદિકના મલને દૂર કરવા આદિ સૂક્ષમ દેલવાળા તે સૂવલુર. પુનઃ એ બકુશ મુનિઓ ઘણું વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણને સંગ્રહ કરનારા, પિતાને યશ પ્રસિદ્ધિ અને ગુણ લેકમાં ફેલાય તેવો ઈચ્છાવાળા, સુખમાં આદરવાળા તથા સાબુ વિગેરેથી શરીર ૫ડાં ધોવાવાળા, કાતરથી કેશ સંસ્કાર કરનારા, એવા સાધુઓના પરિવાખાળા, * * Page #94 -------------------------------------------------------------------------- ________________ ગૌત્ર 118811 તથા છેઃપ્રાયશ્ચિત્તને ચાગ્ય દુષિત ચારિત્રવાળા હોય છે. ॥ ३ कुशील सुनिनु संक्षिप्त स्वरूप ॥ કુશીલમુનિ એ પ્રકારના છે. ૧ પ્રતિસેવાકુશીલ, ૨ કષાયકુશીલ, ત્યાં સંયમની વિરાધના તે પ્રતિસેવા, અને તે વધુ કુશીલ તે પ્રતિમાલુમીલ્ક તથા સંજવલનક્રોધ માન માયા લાભવડે કુશીલ તે ખાવુંશી”. ત્યાં પ્રતિસેવાકુશીલ જ્ઞાન દર્શન ચારિત્ર અને લિંગની પ્રતિસેવાવાળા તથા સૂક્ષ્મ પ્રતિસેવાવાળા એમ પાંચ પ્રકારના છે. તેમાં જે જ્ઞાન દર્શન ચારિત્ર અને વેષવડે ઉપજીવિકાવાળા તે જ્ઞાનાદિ કુશીલ અને આ તપસ્વી છે એવી પ્રશંસા વડે રાજી થાય ઈત્યાદિ દોષવાળા તે સૂક્ષ્મ પ્રતિસેવાકુશીલ. તથા કષાયકુશીલ પણ પ્રતિસેવાકુશીલવત પાંચ પ્રકારના છે. ત્યાં જ્ઞાન ન ચારિત્ર અને વેષના સજ્વલનક્રોધાદિયુક્ત ઉપોગ કરે ને જ્ઞાનાદિ કષાયકુશીલ, પુન: કષાયયુક્ત થઇને જે કોઇને શ્રાપ આપે તે ચારિત્ર કાયકુશીલ, અને મન માત્ર વડે ક્રોધાદિ કષાય કરનાર તે સૂક્ષ્મ કાયકુશીલ અથવા સંજવલન ક્રોધાદિથીજ જ્ઞાન દર્શન ચારિત્ર અને વેષની વિરાધના કરે તે જ્ઞાનાદિ કષાયકુશીલ અને સૂક્ષ્મ ક્યાયકુશીલ તા પ્રથમ ક્થા પ્રમાણેજ જાણવા. ॥ ४ निर्ग्रन्थश्रमण अने ५ स्नातकश्रमण | ઉપશાન્તમેહ અને ક્ષીણુમેહ (૧૧મા ને ૧૨મા ગુણસ્થાનવાળા) એમ બે પ્રકારના નિગ્રન્થ મુનિ છે, અને સ્નાતક તે લિભગવંત એક જ પ્રકારના છે ૧ કૈવલી જો કે સયાગી અયેાગી એ બે પ્રકારના છે, પરન્તુ અહિં ચારિત્રપરિણામ અને ચારિત્રની ક્રિયાને અંગે કહેવાતા બેદેદ્યમાં યાગકૃત ભેદ ઉપયાગી ન હાવાથી સ્નાતક એકજ પ્રકારના કહ્યા છે. ગ્ર-થાન્તરે યાગકૃત બે ભેદ ગણેલા છે. J पुलाक आदि पांच श्रमणनुं स्वरुप Page #95 -------------------------------------------------------------------------- ________________ ॥ पुलाक आदि निग्रथोमां ३६ द्वार ॥ ૨ પ્રજ્ઞાવનારા દ્વારમાં પાંચ નિગ્રંથના ભેદ પ્રતિભેદ તથા સ્વરૂપ તે પૂર્વે કહ્યું છે. ૨ યેવદાર—પુલાક પુરૂષવેદી નપુંસકવેદી હાય, ખકુશ અને કુશીલ ત્રણ વેદી, એમાં કષાયકુશીલ ઉપશાન્તવેઢી અને ક્ષીણુવેદી પણ હાય છે, નિગ્રંથા ઉપશાન્તવેદી ને ક્ષણવેદી હાય, તથા સ્નાતકે તે। ક્ષીણવેદીજ હાય છે. રૂ (FIR—પુલાક બકુશ અને કુશીલ એ ત્રણ નિગ્ર"થા ૧૦મા ગુણસ્થાન સુધીના હાથાથી સાગી છે, નિગ્રંથ વીતરાગ હાય છે તે પણ ઉપશમરાગી ને ક્ષીણુરાગી હેાય છે, સ્નાતક તેા ક્ષીણરાગીજ હોય. ૪ વાર્—પુલાકનિગ્રંથ સ્થવિકલ્પી હાય, અકુશ અને પ્રતિસેવાકુશીલ જિનકલ્પી અને સ્થાનિકળી હોય છે, વાય શીલને જિનકલ્પ સ્થવિરકલ્પ અને અકલ્પ એ ત્રણે હાય છે, નિ”થ અને સ્નાતક અલ્પી હાય છે. (અહિં શ્રેણિગતમુનિ અપી કહેવાય. અને ગચ્છવાસમાં વસવુ. અથવા અચેલક આદિ સાધુ સામાચારી કરવી તે સ્થવિરકદ્વપ, અને ગચ્છ બહાર નિકળી નિ તીથ"કર જેવા આચાર રાખવા તે જિન) - ચારિત્રધાર—પુલાક અકુશ અને પ્રતિસેવાકુશીલને સામાયિક ચારિત્ર તથા છેદેપસ્થાપન ચારિત્ર, કાકુશીલને એ એ ચારિત્ર. ઉપરાન્ત સૂક્ષ્મસ પશય અને પરિહારવિશુદ્ધિ ચારિત્ર હાવાથી ૪ ચારિત્ર હાય, અને નિગ ́થ તથા સ્નાતકને ચથાખ્યાત ચારિત્ર હાય. ક્પ્રતિòયનાદાર—પુલાક અને પ્રતિસેવના કુશીલ મૂળગુણ અને ઉત્તરગુણના વિાધક હાય છે, અકુશમુનિ ઉત્તરગુણના વિશષક અને કષાયકુશીલ, નિગ્રંથ તથા સ્નાતક તે વિરાધના રહિત હૈાય છે. (પ્રતિસેવા એટલે વિરાધના). 平 Page #96 -------------------------------------------------------------------------- ________________ વીવ पुलाक आदि श्रमणोमा ३६ द्वारो ૭ જ્ઞાન -પુલાક બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણ શ્રમને મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પણ હોય, કષાયકુશીલ શ્રમણને મનઃ૫વ સહિત ૪ જ્ઞાન, નિગ્રંથ શ્રમણને પણ ૪ જ્ઞાન અને સ્નાતકને એક કેવળજ્ઞાન જ હોય (અહિં પ્રથમના ૪ નિગ્રથને અવધિ વા મન પર્યવ હેય એ નિયમ ન જાણવો). પુનઃ પુલાકને જઘન્યથી ૯ માં પૂર્વની આચાર નામની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન હોય છે, અને ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ૯ પૂર્વનું જ્ઞાન હોય. બકુશ તથા પ્રતિસેવા કુશીલને જઘન્યથી અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન, અને ઉત્કૃષ્ટથી ૧૦ પૂર્વનું જ્ઞાન હોય, કષાય કુશીલને જઘન્ય અષ્ટ પ્રવચનમાતાનું ને ઉત્કૃષ્ટથી ૧૪ પૂર્વનું જ્ઞાન નિર્ણયને પણ કષાયકુશીલવત જાણવું, સ્નાતક કેવલિ હેવાથી તેઓને થતજ્ઞાન હોતું નથી, - ૮ તી –પુલાક બકુશ અને પ્રતિસેવન કુશીલ એ ત્રણ શમણે તીર્થ સ્થપાયા પછી થાય છે, અને શેષ ત્રણ પ્રમાણે તીર્થ સ્થાપન પહેલા અને પછી પણ હોય છે. (અહિં તીર્થ તે ચતુર્વિધ સંઘની સ્થાપના રૂપ જાણવુ). ૧ T&THRપાંચે શમણે દ્રવ્યથી સ્વલિગે પરલિગે અને ગૃહસ્થલિંગે પણ હોય, ભાવથી તે સ્વલિંગે (જ્ઞાન દશન ચારિત્રરૂપે સાધુલિગેજ) હેય. - ૨૦ શારીર –સ્નાતક પુલાક અને નિગ્રન્થ એ ત્રણ શ્રમણે ઔદારિક તેજસ અને કામણ શરીરવાળા હોય છે, બકુશને તથા | પ્રતિસેવના કુશીલને વૈક્રિય સહિત ૪ શરીર હોય, અને કષાયકુશીલને આહારક સહિત ૫ શરીર પણ હોય છે. ૨૨ ક્ષેત્રદ્વાર–પુલોકમુનિને જન્મ અને વિહાર પણ કર્મભૂમિમાંજ હોય છે કારણ કે પુલાક મુનિનું હરણ થતું નથી, અને શેષ ચારે શ્રમને જન્મ કમભૂમિમાં હોય અને વિહાર તે કર્મભૂમિમાં અને અકર્મભૂમિમાં પણ હોય. આ ચારે મુનિઓને દેવ સંહરીને (ઉપાડીને) અકર્મભૂમિમાં લઈ જાય ત્યારે તેઓને ત્યાંજ વિહાર હોય. પુનઃ બકુશ કુશીલ મુનિઓ સંહરાઈને અક ૪૫ Page #97 -------------------------------------------------------------------------- ________________ મભૂમિમાં ગયા હોય તે ત્યાં પણ નિથ અને 'સ્નાતકમુનિ થઈ શકે છે (અથતુ તે બકુશ કુશીલ મુનિએ અકર્મભૂમિમાં શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે. અકમભૂમિમાં સંહરવું તે શત્રુદેવ કરે છે.) - ૨૨ - Twતા-પુલાક નિર્મથને જન્મ અવસર્પિણીના ત્રીજા અને ચોથા આરામાં હોય, અને ગુલાકની સત્તા અવ૦ના ત્રીજ ચાધા, પાંચમા આરામાં પણ હોય.. અને ઉત્સર્પિણી કાળના બીજા ત્રીજા ચોથા આરામાં હોય અને સત્તા ત્રીજ ચોથા આરામાં જ હોય. તથા ને અવસર્પિણી ને ઉત્સર્પિણી કાળમાં (મહા વિદેહમાં) જન્મ અને સત્તા બન્ને હોય છે. અવસ, ને ઉકાળવાળા અકર્મભૂમિત્રોમાં તે જન્મ ને સત્તા અને નથી, કારણ કે પુલાકનું સંહરણ નથી). તથા બકુશ અને કુશીલ મુનિઓને જન્મ અને સત્તા અવસર્પિણીના ત્રીજા ચેાથા પાંચમા આરામાં હોય છે. અને ઉત્સર્પિણીના બીજા ત્રીજા થા આરામાં જન્મ અને ત્રીજા ચોથા આરામાં સત્તા હોય છે. પુનઃ અવ૦ નેઉત્સવ કાળમાં (એ કાળવાળા મહાવિદેહક્ષેત્રમાં જન્મ અને સત્તા બને હોય છે, પરંતુ એ કાળવાળા અકમભૂમિ ક્ષેત્રમાં બકુશ કુશીલને જન્મ ન હોય પરંતુ સંહરણથી સત્તા તે | હોય છે. તથા નિર્ગથ અને સનાતકને જન્મ તથા સત્તા પુલાવત જાણવી, પરન્તુ તફાવત એ કે અવ૦ નેઉત્સવ કાળવાળા અકર્મભૂમિક્ષેત્રમાં સત્તા હાય જન્મ ન હોય. એ પ્રમાણે વિચારતાં પુલાકાશ્રમણ સિવાયના સર્વે શ્રમની સંરકૃતસત્તા સવક્ષેત્રમાં અને છએ આરામાં હોય છે. ' ' , ૧૨ વિદા-પુલાક બકુશ અને કુશીલ એ ત્રણ પ્રમાણે જઘન્યથી સૌધર્મક૯૫માં ઉપજે છે, અને ઉત્કથી પલાક મન ૧ નિગ્રંથપણું અને સ્નાતકપણું પ્રાપ્ત થયા બાદ સંહરણ થતું નથી માટે. ( ૨ સંદરની બાબતમાં એ વિશેષ છે કે-અવેદી, સાળી, પરિહારચારિત્રી, પુલાકશ્રમણ, અપ્રમત્તયતિ, ચૌદવી અને આહારક લબ્ધિવંત DJ એમાં કેઇનું સંકરણ હોય નહિં. Page #98 -------------------------------------------------------------------------- ________________ વીર- Iકા ની આઠમા સહસાર ક૫માં ઉમજે છે, બકુશ ને પ્રતિસેવના કુશીલની ઉત્કૃષ્ટ ગતિ બારમાં ક૯૫ સુધી છે, કષાયકુશીલની ઉત્કૃષ્ટ ગતિ શિ અનુત્તર સુધી છે, તથા નિગ્રંથ જઘન્યથી ને ઉત્કૃષ્ટથી પણ અનુત્તરમાંજ જાય છે, અને સ્નાતક મોક્ષ પામે છે. પુનઃ વૈમાનિકમાં || पुलाक ઉપજતા એ ચારે શ્રમણે ઈન્દ્રદેવ સામાનિકદેવ ત્રાયશિત દેવ અથવા લોકપાલ પણ થાય છે. એ રીતે મહદ્ધિક દેવપણેજ ઉપજે आदि Tદ્દા મા | છે. તથા પહેલા ત્રણ શ્રમનું દેવમાં પષમ પૃથફત્વ જેટલું જઘન્ય આયુષ્ય હોય છે. અને ચારે શ્રમણાનું ઉત્કૃષ્ટ આયુષ્ય श्रमणोमा ३६द्वारो ઝી તે ઉત્પત્તિવાળા દેવકની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે હોય છે. ૨ ઉથલા--પ્રથમના ત્રણ પ્રમાણેને પ્રારંભથી અસંખ્યાત કાકાશના આકાશ પ્રદેશ જેટલાં અસંખ્ય સંયમ સ્થાને (ચારિત્રનાં અયવસાય સ્થાને) હેય છે. તથા નિગ"થ અને સ્નાતક એ બે શ્રમણને એકેક સંયમ સ્થાન હોય છે. એ "અ૫બહત્વ વિચારીએ તે નિસ્નાનાં સંયમ સ્થાને એકેક હોવાથી સર્વથી અલ્પ અને પરસ્પર તુલ્ય છે, તેથી પુલામુનિનાં અસંખ્યગુણ, તેથી બકુશમુનિનાં અસંખ્યગુ, તેથી પ્રતિસેવનાકુશીલનાં અસંખ્યગુણ તેથી કષાયકુશીલનાં અસંખ્યગુણ છે. તથા એ એના પ્રત્યેકના ચારિત્રપર્યાયે અનન્ત અનન્ત છે. ૩ કૅનિર્ધા–અહિં ચારિત્ર પર્યાના ઓછાવત્તાપણાની સરખામણી સ્વસ્થાને અને પરસ્થાને વિચારવી તે સંનિક. તે આ પ્રમાણે-પુલામુનિઓમાં પરસ્પર વિચારીએ તે સમવિશુદ્ધિ અને ષસ્થાન પતિત હીનાધિક વિશુદ્ધિ હોય છે, જેથી સમ હીન અધિક એમ ત્રણે રીતે સંનિકર્ષ છે. પુનઃ પુલાક મુનિ કષાયકુશીલ મુનિની અપેક્ષાએ વિચારીએ તે સૂમ હીન અષિક હોય છે, અને અકુંશથી પ્રતિસેવકુશીલથી નિયથી તથા સ્નાતકથી પુલાકઝુનિ અનંતગુણ હીન હોય, એ પ્રમાણે પુાકને પુલાક સાથે ને અન્ય ક્રમ સાથે સનિક કહ્યો. હવે બકુશમુનિને બકુશમુનિ સાથે પ્રતિસેવાકુશીલ સાથે અને કષાયકુશીલ સાથે સરખાવીએ તે સર્વત્ર સમ હીન અને અધિક ત્રણે રીતે હેય. એ રીતે બકુશમુનિના સંનિકર્ષવત્ પ્રતિસેવાકુશીલમુનિને તથા કષાયકુશીલને #ા કદ્દા Page #99 -------------------------------------------------------------------------- ________________ Sા સનિક પણું ત્રણ ત્રણ રીતે વિચાર. વિષ એ કે-અશમુર્નિકુશીઢથી સહન નહીં પણ અધિંક નહેય કષાયકુશ પરસ્પર છસ્થાનસિત હીનિધિ હથિ છે. તથા નિય અને ન તકનિ વેસ્થાને પરસ્પર તુલ્ય છે, હિતમાધિક નથી, અને પરસ્ત્રાને વિચારતાં પ્રથમવા ચાર શ્રમથી અનણ અધિક - વિશુદ્ધિવાળાં છે. માટે સમ અને અધિક એ બે સંનિકર્ષ વાળા છે, હીન સનિકવાળા નથી. આ સંબંધમાં પર્યાની અપેક્ષાએ અહિં પાંચ શ્રમણને નૈિક” કઈ ોિલોવાળે તેયાન્તરથી જાણ.. ૨૬ થોrate --પાંચે નિર્ગથે મન વચન કાયા એ ત્રણે વેગવાળા હોય છે. વિશેષ કે-સ્નાતકશમણુ અગી પણ હોય છે ૨ ૩યો દ્વાર–પાંચે શ્રમણને જ્ઞાન અને દર્શન, બનેં હેવાથી સાકાર ઉપગ અને નિરાકાર ઉપયોગ એ બે ઉયોગ છે. 1. ૨૮ વલાયન –પુલાક બકુલ અને પ્રતિસેવાકલને સંજવલન કોઇ મનમાયા અને લેભ એ ચાર-સાવલન કષ:હે. કષામકુશીલને કે પ્રથમ તે ચારે સંજવલન કષાય હાય ૫તુ જ્યારે ઉપશામણિમાં અને પકશ્રેણિયાં. વતતમાન 8 એ ચાર કષાય, માન-માયા લાભ એ ; કથય અથવા માયા લેભ એ બે કષાય અને જાપ એક કથાય પછી હોય, ત્યારબાદી || હા ૧૧-૧રમે તે અકષયી થવાથી એજ કષાયશિલિમુનિ નિમુનિ થાય છે, માટે નિરથમુનિ ઉપશાન્તકથી અને ક્ષીણુકવાયી | આ હેવાથી અકવાયી છે અને સ્નાતકમુનિ તે ક્ષીણુકવાયીજ- હોવાથી અકલાચી હોય છે” : : - ઝ - ૨૨ છે —ખુલ્લક બકુશ કુશીલને ૩ ભલે કષાયકુશીલને છ એ લેસ્થાનિકમે છઠ્ઠી શુકલેસ્થા, અહિં સ્નાતકનેઝ થો પરમથકલસ્થાયછે - 1 - 1 - સ નાના-પુલાક અણુશ-અને કુલમુનિઓ વધઘટમ અને અવસ્થિત5 પરિણુમંધાજ કેચ છે. નિગ અને Page #100 -------------------------------------------------------------------------- ________________ વી मुलाक आदि पांच श्रमणोमां ३६ द्वारो Iકળી નાતક મુનિ વધતા અને અવસ્થિત એ બે પ્રકારના પરિણામવાળા હોય છે, ઘટતા પરિણામવાળા ન હેય. પુનઃ પ્રથમના ચાર મુનિને અવસ્થિત પરિણામ હેય તે જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષથી ૭ સમય સુધી હોય છે, અને હીયમાન ભાવ (ઘટતા પરિણામ) તથા વર્ધમાન પરિણામ હોય તે જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી અનમું સુધી સતત (વધતા વા ઘટતા) પરિ કામ હોય છે. વિશેષ એ છે કે–અકુશને તથા કુશીલને વધતે પરિણામ ૧ સમયમાત્ર કહ્યો તે ૧ સમય બાદ મરણ પામતાં હીના પરિણામી થવાથી, અને જે મરણ ન પામે તે કષાયની અધિકતાથી હોય છે, અને પુલાકને તે મરણને જ સંભવ નથી તેથી કેવળ કાયપરાવૃત્તિથીજ ૧ સમય અવસ્થિત પરિણામ હોય છે. પુલાક મુનિ મરણ પામતી વખતે કષાયકુશીલપણાને પ્રાપ્ત થયેલ હોય છે. તથા નિઝન્યમુનિને વૃદ્ધિપરિણામ. જઘન્યથી અંતમુ અને ઉત્કૃષ્ટથી અંતમું હોય છે, અને અવસ્થિત પરિણામ જાન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંત હોય છે. સ્નાતકને વૃદ્ધિ પરિણામ જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંત હોય છે અને તેનું આજિકાદિ વખતે હોય છે. સ્નાતકને અવસ્થિત પરિણામ જઘન્યથી અંતમું અને ઉત્કૃષ્ટથી દેશાન પૂર્વકેટિ વષ છે. ૨૨ વૈષર-પુલામુનિ આયુષ્ય સિવાય ૭ કમ બાંધે, બકુશ તથા પ્રતિસેવાકુશીલ —૮ કમ બાંધે, ક્ષયકુશીલ ૭-૮-૬] કર્મ બાંધે મિાહનીય આયુ વિના ૬ બાંધે, નિયમુનિ એક સાતવેદનીયકર્મ બાંધે, અને સ્નાતકમુનિ સાતાહનીય બાંધે અને સર્વથા અબંધક પણ હાય (સયેગીકેવલી શાતા બાંધે અને અાગી અબંધક હાય). * ૨૨ ૩યા-પુલાક બકુશ ને કુશીલ એ ત્રણ મુનિને ૮ કમને હાય હાય, નિત્રયને માહનીય સિવાય ૭ કમને ઉદય, અને સ્નાતકને ૪ ઘાતિ સિવાય ૪ અઘાતકમને ઉદય હોય. એ રીતે મૂળકર્મને ઉદય જાણુ. - ૨૩ હીરા -પુલાકમુનિ વેદનીય આયુ વછને ૬ કમની ઉદીરણા કરે, બકુશ અને પ્રતિસેવાકુશીલમુનિ ૭-૮-૬ કમની ડી ઉદીરણા કરે, કષાયકુશીલમુનિ ૭-૮-૬-૫ કર્મની હદીરણા કરે, નિયમુનિ ૫-૨ કમની ઉદીરણા કરે, સ્નાતમુનિ ૨ કમની IIકગી Page #101 -------------------------------------------------------------------------- ________________ ઉદીરણા કરે અને ઉદીરણા રહિત પશુ હોય. ઉદીરણાનાં એ સ્થાના ક્રમ સધિ ગ્રંથામાંથી જાણવા ચેાગ્ય છે. ૨૨ ૩વધયાન ર[ચાલુ અવસ્થા તજીને અન્ય અવસ્થામાં જવું તે ઉપસ પદાના ત્યાગ હેવાય તે આ પ્રમાણે-2 વરામુનિ વિશુદ્ધિમાં વધે તે અને પ્રકારના કુશીલમુનિ થાય, અને પરિણામી થાય તે શ્રાવકપણું ને અવિરતિપણુ. પશુ પામે, તથા મરણુથી અવિરતપણું જ પામે, તથા પ્રતિસેવાશીજ નિગ્રંથ કષાયકુશીલ અને અકુશ થાય છે, મદ અધ્યવસાયે શ્રાવક ને અવિરતિ પણ થાય છે. જાયશીમુનિ પુલાક અને અકુશપણુ' પામી શકે છે, તેમજ પ્રતિસેવાકુશીલ અને નિગ્રંથ પણ થઇ શકે છે, તથા મદ્યપરિણામે શ્રાવક ને અવિરત થઈ શકે છે. તથા નિદ્રમુનિ કષાયકુશીલ થાય, સ્નાતક થાય તેમજ અવિરતિ પણ થાય, અને સ્નાતમુનિ તે સિદ્ધજ થાય. [અહિં ઘણા સ્થાને અવિરતિપણું કહ્યું તે મરણુવડે દેવપણું પામવાથી પણ અવિરતિપણું પ્રાપ્ત થાય તે અપેક્ષાએ પણ છે]. રખું ઇંજ્ઞાદા—સ્નાતક નિગ્રંથ અને પુનાકમુનિ આહાર લય આદિ ૧૦ સંજ્ઞાઓમાંની સંજ્ઞામાં ઉપયોગવાળા ન હોય, અને અકુશ કુશીલમુનિ આહાર આદિ સંજ્ઞામાં ઉપયોગવાળા હોય અને ન પણ કાય (અહિં સ્નાતકાદિને આહાર હાય પણ આહારસ'જ્ઞા ન હાય એમ જાણુવુ). ૨૬ મહારવાર્—સ્નાતકમુનિ હારી ને અણાહારી હોય, શેષ ચાર મુનિ આહારી જ હોય ( અહિં સ્નાતકનુ અણાહારીપશુ` કેલિ સમુદ્લાતના ત્રીજા ચેાથા પાંચમા સમયે અને યોગીપણામાં હોય છે. ) ૨૭ મવદ્યાર્—પાંચે શ્રમણીને જધન્યથી ૧ ભવ હોય છે, અર્થાત્ એકજ ભાવમાં શ્રમણપણું પામી તે લવમાં મુક્તિપદ પામે છે, અને ઉત્કૃષ્ટભવ વિચારીએ તેા પુલામુનિને ૩ ભવ, અકુશને તથા કુશીલમુનિને ૮ ભવ, નિથને ૩ જવ, તથા સ્નાતક તા તેજ Page #102 -------------------------------------------------------------------------- ________________ 1964X696334 વ આ રાષિા-પાંચ મિથાને જાણ્યથી આક' હૈય, ઉત્કૃષ્ટથી પુલોને એજ ભવમાં ૩° આકાર હાય' કુશને અાક્રમ II૪૮. બને કુશીલને એક ભવમાં શપૃથકવન આ છે નિ થયુનિને ૨ આકય હોય (એક ભવમાં બે વાર શ્રેણિ કરે છે |દો आदि पांच . | માટે), સ્નાતકને એકજ આકર્ષ હોય, એ એજ ભવમાં આ સ્થા અહિં સર્વે એટલે વિવણિત ભાવ પુન:પુની પ્રાપ્ત કરે -|ી લિઝમ એવા શ્રમોમાં જેમકે, બકુશનિને એકજ ભવમાં બકુશપણું શતપૃથકત્વ (સેંકડે) વખત પામે, અર્થાત્ વારંવાર તે ભાવ જાય ને પુનઃ | પ્રાપ્ત થાય. હવે, અનેક ભવ આશ્રયી વિચારીએ તે પાંચ મિથેના જધન્યથી બે આકર્ષક હોય, અને ઉષા વિચારd | પુલાકના ૭ આકર્ષ હોય, તેમાં પહેલા ભવમાં- a આકર્ષ, બીજા ભવમાં ૧ આકઈ ને ત્રીજા ભવમાં 8 અ તથા બકુ અને .|| કુશીલના અનેક ભવ આશ્રયી સહઅપૃથફત્વ આકર્ષ હોય છે, કારણ કે એ નિને એક ભવમાં શતપૃથકત્વ આકષ હોય છે, ઝા અને ભવ આઠ કરે છે માટે સહઅપૃથકત આપ હોય છે. નિરથના અનેક ભવ આશ્રયી પાંચ આકર્ષ હોય છે, કારણ કે Ill! નિર્ચ થના ભવ ૩ હોય ત્યાં પહેલા બીજા ભવમાં બે બે વાર ઉપશમશ્રેણિ કરી ત્રીજે ભવે ક્ષપકશ્રેણિ કરી મોક્ષે જાય છે એ | રીતે ૫ વાર શ્રેણિ કરવાથી ૫ આકર્ષ છે. સ્નાતને તે આકર્ષ છે જ નહિંકારણ કે, ભવને જ અભાવ છે. * ર૬ -પુલાકપણાને જઘન્યથી વા ઉત્કૃષ્ટથી અનમું કાળ છે, બકુશ, કુશીલપણાનેકાળ જઘન્યથી. ૧ સમય. અને ગુનો ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ ક્રિોડવર્ષ છે. એમાં ૧ સમયકાળ ચારિત્ર પામીને તરત મરણ પામવા આશ્રયી છે. તથા નિગ્રંથને, જઘન્ય કાળ ૧“સમય ને ઉત્કૃષ્ટ કાળ અનમું છે, કારણ કે ૧૧ મા ગુણુવને, કાળ એટલે છે. (૧૨ મા ગુણસ્થાને નિગ્રંથપણાને જઘન્ય ૧. સમય નથી). સ્નાતકપણાને કાળ જઘન્યથી અન્તમુદ્ર અને ઉત્કૃષ્ટ દેશેનપૂવક્રોડ કેવલી આશ્રયી છે, એમાં અંતગડકેવલી આશ્રયી || જયઠ" અનમું "કાળ એ એક* જીતશ્રી કાજકહ્યો X-RXHORTHE III Page #103 -------------------------------------------------------------------------- ________________ અનેક જીવઆશ્રયી કાળ વિચારીએ તા અકુશ કુશીલ ને સ્નાતક એ ત્રણ મુનિએ સવકાળ હાય છે . (મહાવિદેહમાં સર્વદા હેાવાથી). પુલાક અને નિગ્રંથમુનિ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અન્તમું સુધી હાય છે. ૨૦ અન્તરદાર્—ચાર નિત્ર થાનુ જધન્ય અન્તર અન્તસુ અને ઉત્કૃષ્ટ અન્તર દેશાન અધર પુદ્દગલ પરાવત પ્રમાણુ છે, અને સ્નાતકનુ અન્તર નથી. એ એક જીવની અપેક્ષાએ અન્તર કર્યું, અને અનેક જીવ અપેક્ષાએ વિચારીએ તે। પુલાનુ અન્તર જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટ અન્તર સંખ્યાતવ છે, નિગ્રંથનુ જઘન્ય અન્તર ૧ સમય અને ઉત્કૃષ્ટ અન્તર ૬ માસ અને શેષ ત્રણ નિત્ર ચાનુ અન્તર નથી, કારણ કે એ ત્રણ નિગ્રંથા સદાકાળ હાય છે. રૂ? સમુટ્યાતદાર—પુલાકમુનિને વેદના કષાય મરણુ એ ૩ સમુદ્દાત હોય છે, પ્રતિસેવાકુશીલને અને બકુશને વૈક્રિય તથા તૈજસ સહિત ૫ સમુધાત છે. કષાયકુશીલને આહારક સહિત ૬ સમુદ્દાત છે, નિગ્રંથને સમુદ્દાત નથી, અને સ્નાતકને એક કેવલિસમુદ્લાત છે. એ પ્રમાણે સમુદ્ઘાત જાણવા રૂર ચાહનાદા—સ્નાતક સિવાય પાંચ નિથાની અવગાહના લેાકના અસંખ્યાતમા ભાગ જેટલી છે, મરણુ કે એ પાંચ નિમચાથી લેાકનુ એટલું જ ક્ષેત્ર વ્યાસ હાય છે, તથા સ્નાતકની અવગાહના અસખ્યાતમા ભાગની અસંખ્યાત ભાગેાની અને સ લેાકાકાઇ પ્રમાણુ છે. સ્નાતક જ્યારે દેહય હાય, ત્યારે સમાતમાં ભાગની સમૃઘાતમાં કેંદિ સમયે સખાત ભાષા જેટલી દેહાવગાહનાની અપેાએ અસખ્યાત ભાગાની ] હોય છે. તથા અન્તર પૂતિ વખતે ( ચાયે સમયે ) સપૂર્ણ લાક પ્રમાણુ હાય છે... ૩૩ સ્પર્શનાદા—સ્પર્શના અવગાહનાવતુ સરખી જાણવી. Page #104 -------------------------------------------------------------------------- ________________ દિક કાનજી રક માFિ–પુલ્લક બકુશ અને કશીક સનિને અપશમભાવે છે (અથત એ ત્રણ ચારિત્ર ચારિત્ર મોહનીયના ક્ષાપશમથી હોય છે) નિઝ થયુનિ ૧૧ મા ગુણસ્થાને ઉપશમભાવે અને ૧૨ મા ગુણસ્થાને ક્ષાયિકભાવે છે, અને સ્નાતકમુનિ તે જ आदि શ્રાવિકભાવે જ છે. श्रमणोमा રૂષ પરિણાદાર–પ્રતિપામાન પુલાઇ ૧ થી શત થાય સુધી હોય, અને પ્રતિપાપુલાક મુનિએ ૧ થી અહી પૃથત DI३६ द्वारो સુખ હોય છે. (અહિં પ્રતિપદ્યમાન ભાવ એટલે વર્તમાન સમયમાં નવું પુરાકપણું પામતા મુનિએ, અને પ્રતિપદ એટલે પુલાકપણું પામેલ મુનિએ વર્તમાનમાં કેટલા હોય તે). તા. તિસેવાશીલ મુનિઓ અને અકુશમુનિએ પ્રતિષશ્વમાનપણે ૧ શી | શતપૃથકત્વ હોય અને પ્રતિપન્નપણે ૧ થી શતપૃથકત્વકોડ (નવસે ક્રોડ) હોય. તથા કષાયકુશલમુનિએ પ્રતિપદ્યમાનપણે ૧ થી સહસ પૃથકત્વ હેય, અને પ્રતિપન્નપણે સહસાદોઠ પૃથત (૯૦૦૦ કોઠ) હેય. (જઘન્યથી ૨૦૦૦ છોડ ઉત્કૃષથી ૯૦૦૦ ક્રોડ હેય). નિગ્રંથમુનિએ પ્રતિપદ્યમાનપણે ૧ થી ૧૬૨ હાથ (૫૪ ઉપશામક ને ૧૦૮ પક હેય), અને પ્રતિપના ૧ થી શત પૃથકત્વ હેય (૧ થી ૯૦૦ હોય). સ્નાતકમુનિ પ્રતિપદ્યમાનપણે ૧થી ૧૦૮ હોય, અને પ્રતિપન્નપણે જઘન્યથી ને ઉત્કૃષ્ટથી પણ | કોડ પૃથક્તત્વ (જઘ૦ ૨ ક્રોડ, ઉ૦ ૯ ક્રોડ) હેય. Dા ૩૬ અqવદુત્વ -નિગ્રંથનિએ સનથી અા (૧૦૮ વા ૯૦૦) હોય છે, તેથી પુલાક સંખ્યાતથણ (૯૦૦૦) હોય છે, તેથી અનાતક સંખ્યાતગુણા (૯ ક્રોડ) છે, તેથી બકુશમુનિ સંખ્યાતગુણ છે, તેથી પ્રતિસેવાકુલ સંખ્યાતગુણ છે (એ એનું સંખ્યાતગુણવાળું ૯૦૦ ક્રોડમાં જ પરસ્પર તફાવતવાણું ગવું) તેથી ક્ષયકુશીલમુનિ સંખ્યાતગુણ (૯૦૦૦) ક્રોડ છે, એ રીતે ૫ નિયામાં ૩૬ વાર કહા. ૬૮ III નજીક Page #105 -------------------------------------------------------------------------- ________________ નિકારક ॥अथ दर्शनमार्मणासु जीक्समासः॥ શ્રી હાથસાર–પૂર્વે સંચમઢારમાં જીવસમાસ તથા ૫ સમી કહીંને હવે આ ગાથામાં ૪ દર્શન (નિરાકાર ઉપગ) દ્વારમાં કી ૧૪ અવસમાસ કહે છે– चउरिदियाय छउमे, चक्खु अचक्खू य सव्व छउमत्ये।सम्मे य ओहिदंसी, केवलदंसीसनामे य॥६९॥ માથા – ચતુરિન્દ્રિયથી પ્રારંભી છલક્ષ્યને ચક્ષુદર્શન હેય, અચક્ષુદર્શન સવ છાને હોય, અવધિદર્શન છઘસ્થ સમ્યગ્દએને હય, અને કેવલહન સ્વનામવાળા છવમાં વા ગુરુસ્થાનમાં હોય. દલા માથા - જીવદ રૂપ ૧૪ છાણમાસને અંગે વિચારીએ તે ચક્ષુદાનમાં ચતુરિન્દ્રિયથી પ્રારંભીને સંક્ષિપંચેન્દ્રિય સુધીના જીવે છે, ધરણ કે એકઠી જીત છને ચક્ષુદર્શન નથી. તથા ગુણસ્થાનરૂપ છવસમાસ વિચારીએ તે ચક્ષુદર્શનમાં રિયાષ્ટિથી સીસુમેહ સુધીનાં છાદાજીનાં ૧૨ ગુથસ્થાન છે. તથા આસુદર્શનમાં ચછણે અને કચ્છનાં ૧૨ ગુણગાન છે. અવધિમાં કથા ગુણસ્થાનથી ૧૨ સુધીનાં અમ્યમણિ છવસ્થતાં ગુજરાન હોય છે, અને કેવલ દરનમાં સગી ને અગી એ બે ૧૩-૧૪ મું ગુણસ્થાન કેવી સંબધિ છે. એ પ્રમાણે દશનમાગણામાં અવસમાસ કહ્યા. તિ નમાળા जीवसमासाः uten + કેટલાક આચાર્ય વિભમાનીને અવધિદર્શન માને છે, તેથી ૧થી ૧૨ ગુણસ્થાન અવધિદર્શનમાં ગણાય, પરનું તે અભિપ્રાય અહિં સ્વીકાર્યો નથી. Page #106 -------------------------------------------------------------------------- ________________ लेश्यामा गुणस्थानो તે રથ શહેરના નીવારના થયર–આ ગાથામાં લેસ્યાઓમાં જીવસમાસ કહેવાય છે— Iબી. किण्हा नीला काऊ, अविरयसंजयंतऽपरे। तेउपम्हा सण्णप्पमायसुक्का सजोगंता ७०॥ . જા–કૃષ્ણલેયા નીલલેશ્યા અને કાપતલેશ્યા એ ત્રણ વેશ્યા ચેથા અવિરતિગુણસ્થાન સુધી છે, કેટલાક આચાર્યો સંયસગુણસ્થાન સુધી (૬% સુધી) કહે છે, તે અને પધલેસ્યા સંજ્ઞી છવને અને અપ્રમત્તગુણસ્થાન સુધી હોય છે. એને શુકુલ&ી વેશ્યા સગીગુણ૦૫ન હોય છે. ઉમા - માથાર્થ –કબણુ નીલ ને કાપિત એ ત્રણ લેયા અતિસફિલણ વેશ્યા છે, તેથી ૧-૨-૩-૪' ગુણસ્થાન સુધી હોય છે, અને Rા દેશવિરતિ આદિ ગુણસ્થાને વિશુદ્ધીવાળાં હોવાથી એ ત્રણ સંકિલણ વેચાવાળાં નથી. આ એક અભિપ્રાય છે, અને બીજા કેટલાક આચાર્યોને અભિપ્રાય છે કે-દેશવિરતિ ને સર્વવિરતિ પ્રાપ્ત કરતી વખતે ત્રણ શુભ વેશ્યાઓ હોય પરંતુ પ્રાપ્ત થયા બાદ છએ 8ા લેયા હોવાથી એ ત્રણ અશુભ લેસ્યાઓમાં પણ દેશવિરતિપણું સર્વવિરતિપણું હોવાથી ૧-૨-૩-૪-૫-૬ ગુણસ્થાન હોય. તથા Rા તેજે અને પા એ બે શુભ લેસ્થામાં ૧-૨-૩-૪-૫-૬-૭ (સાત) ગુણસ્થાન હોય છે, અને શુક્લલેસ્થામાં સગી સુધીનાં શા ૧૩ ગુણસ્થાન છે. 8ા વિપર્યથી વિચારીએ તે પ્રથમનાં ૪ ગુણસ્થાનમાં [ અથવા "મતાન્તરે ૬ ગુણ૦માં ] છએ લેહ્યા છે, ૫-૬-૭માં ગુણસ્થાને ( ૩ શુભલેશ્યા છે, અને ૮ થી ૧૩ ગુણ૦માં ૧ શુકલેશ્યા છે, અને ૧૪મું ગુણસ્થાન લેશ્યરહિત છે. ૭ HASAN Page #107 -------------------------------------------------------------------------- ________________ નાર * --*- અથarr૬ વેશ્યામાં ગુણસ્થાનરૂપ થવસમાસ કહીને આ ગાથામાં છવભેદરૂપ છવસમાસ કહે છેपुढविदगहरियभवणे, वणजोइसिया असंखनरतिरिया। सेसेंगिदियवियला, तियलेसाभावलेसाए ॥ શાળા-પૃથ્વીકાય અકાય વનસ્પતિકાય ભવનપતિ વ્યન્તર તિષી અસંખ્ય આયુષ્યવાળા મનુષ્યતિ એ સવ પ્રથમની ૪ લેસ્થામાંની યથાસંભવ લેસ્યાવાળા છે, [ જોતિષીએ કેવળ તેજલેશ્યાવાળા છે ]. અને શેષ એકેન્દ્રિય તથા વિકલેન્દ્રિ ભાવથી પણ પ્રથમની ૩ લેસ્યાવાળા છે. ૭૧ માથાઈ તેજલેશ્યાવાળા દે બાપર્યાપ્ત પૃથ્વી જળ ને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, તે તે પિતાની લેયા સહિત પરભવમાં ઉત્પન્ન થાય છે માટે એ બા૦૫ર્યાપ્ત પૃથ્વી આદિક ત્રણને અપર્યાપ્ત અવસ્થામાં દેવભવમાંની તેજલેયા અન્તર્યું. માત્ર હોય છે, ત્યારબાદ તે એ ત્રણને સ્વભાવસંબંધિ પહેલી ૩ લેસ્યા હોય છે, જેથી એ ત્રણ જીવલેદમાં દ્રવ્ય અને ભાવથી ૪ લેશ્યા છે, ભવનપતિ વ્યખ્તર અને યુગલિકાને સ્વભાવસંબંધિ ૪ લેસ્યા હોય છે, તિથીને કેવળ એકજ તેજેસ્થા હોય છે, અને શેષ સૂમકેન્દ્રિયાદિ અસગીએાને પ્રથમની 9 લેસ્યા હોય છે, એ કહેતી વેશ્યાઓમાં માં ( અને નારમાં પણ ) એક દેવને કોઈપણ એક દ્રવ્યલેસ્યા હોય છે, પ૨તુ ભાવ૫રાવૃત્તિએ ભાવલેસ્થા છએ હોય છે, અને એકેન્દ્રિયાદિકને તે એક જીવને ૫ણ દ્રવ્યપરાવૃત્તિએ જૂદી જૂદી દ્રવ્યલેશ્યા અને ભાવપરાવૃત્તિએ ભાવલેસ્યા પણ તેટલીજ (૩-૪ આદિ કહી છે તેટલી ) હોય છે, કારણ કે તેમાં તથા નારકામાં ભાવ૫રાવૃત્તિએ દ્રવ્યલેશ્યા બદલાતી નથી, અને એકેન્દ્રિયાદિક મનુષ્ય તિય"ચામાં તે ભાવ૫રાવૃત્તિએ દ્રવ્યલેસ્યા પણ બદલાઈ જાય છે, એ રીતે ગણતાં દેવનારકમાં અને મનુષ્યતિય"ચામાં દ્રવ્યલેયા ભાવલેસ્થાને તફાવત તણ. Iછળ ' , . . .' ન Page #108 -------------------------------------------------------------------------- ________________ લીવ T/ i. કનકસાન - અવતાdr:–આ ગાથામાં નારકમાં વેશ્યા કહે છે– समासः काऊ काऊ तह काउनील नीला य नीलकिण्हा य । किण्हाय परमकिण्हा,लेसा रयणप्पभाईणं ॥७२॥ જાઘાર્થ-કાતિલેશ્યા-કાતિલેશ્યા-કાપત ને નીલલેશ્યા-નીલલેશ્યા-નીલ ને કૃષ્ણલેશ્યા-કૃષ્ણલેશ્યા-પરમકૃષ્ણલેશ્યા એ કમથી |ી નામાં રત્નાપ્રભાદિક નારકીઓમાં વેશ્યાઓ જાણવી. છરા | હેર - માવા–રપ્રભા પૃથ્વીમાં સર્વ નારકેને કાપતલેશ્યા, બીજી શર્કરા પ્રભા પૃથ્વીમાં કાપતલેશ્યા (રત્નપ્રભાથી અતિ ક્લિષ્ટ કાપતલેયા), ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં પ્રથમનાં કેટલાંક ઉપરનાં પ્રતમાં કાતિલેશ્યા અને અને નીચેનાં પ્રતોમાં સર્વ નારકને નીલલેશ્યા, જેથી પંકપ્રભાપૃથ્વીમાં સર્વ પ્રતમાં સર્વ નારકોને એકજ નીલલેશ્યા, પાંચમો ધુમપ્રભાપૃથ્વીમાં ઉપરનાં કેટલાંક પ્રતરોમાં નીલલેશ્યા અને નીચેનાં પ્રતરમાં કૃષ્ણલેશ્યા, છઠ્ઠી ત:પ્રભાપૃથ્વીમાં સર્વ પ્રતમાં સર્વ નારકોને કૃષ્ણલેશ્યા, અને સાતમી તમસ્તમઃપ્રભાપૃથ્વીમાં સર્વ નારકોને પરમકૃષ્ણલેશ્યા ( અતિસંક્ષિણ કૃષ્ણલેશ્યા) હોય છે. એ પ્રમાણે નારકેની સંપૂર્ણ ભવપર્યન્ત વતનારી દ્રવ્યલેશ્યાઓ જાણવી, અને ભાવપરાવૃત્તિએ તે દરેકમાં છએ વેશ્યાઓ હોય છે. હરા અવતરણ–આ ગાથામાં વૈમાનિકદેવમાં વેશ્યા કહેવાય છે— तेऊ तेऊ तह पम्ह, पम्हा य पम्हसुक्का य । सुक्का य परमसुक्का, सक्कादिविमाणवासीणं ॥७३॥ 1 TOાઈ –શક આદિ વિમાનવાસી તેને અનુક્રમે તેઓલેશ્યા તેલેશ્યા-તથા તેજલેશ્યાને પદ્મલેશ્યા–પધલેશ્યા-પાલેશ્યાને શુકલેશ્યા–શુકલલેશ્યા-અને પરમશુકલેશ્યા હોય છે. પાછલા નવO Gઅર-રિઝર્વ Page #109 -------------------------------------------------------------------------- ________________ માવાર્થ:—સૌધર્મ કલ્પમાં તેોલેશ્યા, ખીજા ઈશાનકલ્પમાં તેજલેશ્યા, ત્રીજા સનત કુમારકલ્પના દેવામાં કેટલાને તૈજસલેશ્યા અને ઉપરના કેટલાક દેવાને પદ્મલેશ્યા, ચાથા મહેન્દ્ર કલ્પના દેવામાં એકજ પદ્મવેશ્યા સવાઁ દેવાને છે, પાંચમા બ્રહ્મકલ્પના દેવામાં ઘણા દેવાને પદ્મલેશ્યાં અને ઉપરના થાડા દેવાને જીલલેશ્યા છે. છઠ્ઠા લાંતક કલ્પથી ખારમા અચ્યુતકલ્પ અને ત્રૈવેયક સુધીના દેવાને ક્રમશ: વિશુદ્ધ વિશુદ્ધ શુકલલેસ્યા છે, અને અનુત્તર વિમાનના દેવાને પરમ વિશુદ્ધ શુકલલેસ્યા છે. ।। વૈમાનિક દેવાની લેશ્યા સંધિ સિદ્દાન્ત વચન । શ્રી પ્રજ્ઞાપનાજી આદિ સિદ્ધાન્તામાં તે “ભવનપતિ યન્તરાને પ્રથમની ૪ ક્ષેશ્યા, જ્યાતિષી સૌધમ અને ઇશાન દેવાને એક તેજોલેશ્યા, સનકુમાર માહેન્દ્ર અને પ્રકલ્પમાં એક પદ્મલેશ્યા અને એથી ઉપરના લાંતકાદિ સવ" કલ્પામાં તથા ત્રૈવે॰ અનુત્તરમાં એક શુકલલેસ્યા છે.” એ પ્રમાણે હેલ છે, અને આ ગ્રંથમાં સનત્કુમારમાં કેટલાક દેવાને તૈજસલેશ્યા કહી છે, અને બ્રહ્મ દેવલાકમાં કેટલાક દેવાને શુક્કલેશ્યા કહી છે. તે વિચારવા ચેાગ્ય છે, માટે એ બાબતમાં તત્ત્વ શું છે તે શ્રી સજ્ઞા અથવા મહુશ્રુતા જાણે. માછ૩મા અવતરણ:પૂર્વ ભવનપત્યાદિ દેવાને અને નારકને જે અમુક લેસ્યાએ કહી છે તે સવ દ્રવ્યલેશ્યાઓ છે, અને ભાવદ્યેશ્યા તા સર્વેને છએ લેફ્સા હોય છે તે આ ગાથામાં દર્શાવે છે. देवाण नारयाण य दव्वल्लेसा हवंति एयाउ । भावपरितीए उण नेरइयसुराण छल्लेसा ॥७४॥ ગાથાર્થઃ—દેવાને અને નારકાને જે એ વેશ્યા કહી છે તે દ્રવ્યલેશ્યાએ છે, પરન્તુ ભાવની પરાવૃત્તિએ તે નારકોને અને દેવાને છએ લેફ્સા (બાવલેસ્યાઓ) જાણુવી છા Page #110 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પરા સવાર્થ:સાવલેશ્યા એટલે પરિણામ અને વમલેશ્યા એટલે પરિણામને ઉત્પન્ન થવામાં નિમિત્તભુત પુદગલ દ્રવ્યે. અહિં દેવામાં જે જે નિયતલેશ્યા કહી છે, તે લેફ્સાનાં પુદ્ગલા સપૂર્ણ ભવ પર્યંત અવસ્થિત હાય છે, અને ભાવપરાવૃત્તિએ બીજી લેફ્સાઓમાં પુદ્ગલે, જો કે ઉદ્દયમાં આવે છે, પરન્તુ તે ઉદિત પુદ્દગલે અવસ્થિલેશ્યા પુદ્ગલાને સર્વથા પલટાવી દે એવાં સમર્થ હેાતાં નથી, જેમ સાતમી પૃથ્વીના નારકને સપૂર્ણ ભવપર્યન્ત અવસ્થિત ઉદયવાળાં કૃષ્ણલેશ્યાનાં પુદ્ગલે છે, પરન્તુ જ્યારે સભ્યશ્ર્વપ્રાપ્તિ જેવા પરિણામવાળા થાય છે ત્યારે તેજસલેશ્યાના પુદ્ગલેના ઉદય અવશ્ય હાય, પરન્તુ એ આગન્તુક તેજોલેશ્યાના ઉદયથી અવસ્થિત ઉદયવાળી કૃષ્ણુલેશ્યાનાં પુદ્ગલા સવથા ન બદલાતાં માત્ર તેવા આલાસવાળાંજ થાય છે, જેમ સ્ફટિકમણીમાં પરાવેલા લાલ દોરાથી ટીકમણી પણ લાલ વર્ણવાળું દેખાય છે, તે આભાસમાત્રજ છે, કારણકે સ્ફટિકરત્નના મૂળ શ્વેતવર્ણ જેવા છે તેવાજ છે, એ રીતે આગન્તુક લેસ્થાપુદ્ગલોના મદ ઉદ્દયથી અવસ્થિત ઉદયવાળી લેશ્યા તદાસપણું પામે છે, અને તીવ્ર ઉદયથી તદાકારમાત્રપણાને પામે છે, જેમ દર્પણુ જાસુદના રક્તવી પુષ્પથી રક્ત પ્રતિબિંબવાળું થાય છે, પરન્તુ દર્પણના કાચ રક્ત પુષ્પાદિના નિકટપણાથી રક્ત વદિ ભાવને પામતા નથી, એ રીતે આગન્તુકલેશ્યા મન્ત્ર હોય તેા અવસ્થિતલેશ્યા તત્ આભાસ માત્ર થાય છે. અને તીવ્ર ઉદયવાળી હાય તેા પ્રતિબિંબમાત્ર થાય છે. અર્થાત્ વિશેષ તદાકારપણાવાળા(તદાભાસવાળી) થાય છે, એ તાત્પર્ય છે. એ રીતે ભાવપરાવૃત્તિવડે દેવનારકાને છએ લેસ્યા જાણવી. આ ભાવાર્થ વૃત્તિમાં કહ્યો છે. તથા મનુષ્ય તિર્યંચામાં તે દ્રવ્ય વૈશ્યા પણ પલટાઈ જાય છે. ૭૪ના ॥ भव्य मार्गणामां १४ जीवसमास ॥ અવતા—આ ગાથામાં ભવ્ય અને અસત્યમાં ૧૪ જીવસમાસ કહે છે.— मिच्छद्दिट्ठी अभव्वा भवसिद्धीया य सव्वठापोसु । सिद्धा नेव अभव्वा नवि भव्वा हुंति नायव्वा ॥७५॥ समासः देवोमां लेश्या પા Page #111 -------------------------------------------------------------------------- ________________ વાર્થ- અભવ્ય મિથ્યાષ્ટિ હોય છે, અને ભવ્યસિદ્ધિક છ સવ ગુણસ્થાનમાં હોય છે, તથા સિદ્ધ પરમાત્માએ અભવ્ય નહિ તેમ ભવ્ય પણ નહિ એવા જાણવા li૭૫ માણાર્થ–માણ પામવા યોગ્ય છ તે ભવ્ય, અને કદી પણ મક્ષ નહિં પામવાના સ્વભાવવાળા છે તે અભવ્ય. છામાં I ભવ્ય સ્વભાવ અને અભવ્ય સ્વભાવ અમુક વખતે ન ઉત્પન્ન થાય છે એમ નથી, પરંતુ એ અનાદિ પરિસ્થામિક સ્વભાવ હોવાથી એ અનાદિ કાળને છે. કેટલાક ભવ્ય છે એવા પણ છે કે સ્વભાવ તે મુક્તિપદ ગ્ય છે, પરંતુ તે સ્વભાવ સાર્થક થાય તેવાં સાધના અભાવે [બાદરપણું આદિ પામવાના અભાવે સૂકમનિગોદમાંજ અનાદિ અનન્તકાળ સુધી જન્મ મરણ કરે છે. ક્તી પણ બાદર એકેન્દ્રિયદિપણું પામતાજ નથી, અને અભષેને તે મોક્ષની સામગ્રી સંપૂર્ણ હોવા છતાં એ છને જાતિસ્વભાવજ એ છે કે કદી આસ્તિકપણુજ ન પામે. દ્રવ્ય ક્રિયાના બળે નવમાં શૈવેયક સુધી અભવ્ય ઉત્પન્ન થઈ શકે છે, ભવ્યથી પ્રતિબધેલ છ કરતાં અનંતગુણ અને પ્રતિબોધ આપી મોક્ષ પમાડી શકે છે, પરંતુ પિતે મેક્ષ પામવા સમર્થ નથી, કારણકે સભ્યશ્રદ્ધા પણ પ્રાપ્ત કરી શકતા નથી. એવા અભવ્ય જે અનાદિ અનન્તકાળ પર્યન્ત પહેલા મિથ્યાષ્ટિ ગુસ્થાનવાળા જ હોય છે, અને એથી વિપરીત સ્વભાવવાળા ભવ્યછ મિથ્યાદષ્ટિ આદિ ૧૪ ગુણસ્થાનવાળા હોય છે. તથા ભવ્યત એ મોક્ષ પામવાની યેગ્યતાવાળું છે માટે એ ગ્યતાથી મોક્ષ પામેલા સિદ્ધ પરમાત્મા તે સિદ્ધત્વ પામેલા હોવાથી હવે સિદ્ધમાં સિદ્ધ થવાની યોગ્યતા રહી નથી તેથી સિદ્ધ ભવ્ય નહિં તેમજ અભવ્ય તે નથી જજેમ યુવરાજ રાજપદથી યોગ્યતાવાળે છે, પરંતુ એ જ યુવરાજ રાજપદવી પામ્યા બાદ યુવરાજ ન કહેવાય, તેમ સિદ્ધજી ભવ્ય ન કહેવાય, પરતું ભવ્ય તે સંસારી છમાંજ ગણાય એ અપેક્ષાવાવ છે).૭૫ Page #112 -------------------------------------------------------------------------- ________________ ગીત પા ॥ सम्यक्त्व मार्गणामां १४ जीवसमास ॥ અવતરણ:— ગાથાથી સમ્યકત્વ માગણુાઓમાં જીવસમાસ કહેવાના પ્રસ'ગમાં પ્રથમ સમ્યકત્વગુણનાં વિદ્યાતક કર્યાંનું સ્વરૂપ આ ગાથામાં કહે છે मइसुयनाणावरणं दंसणमोहं च तदुवघाईणि । तप्फड्डगाई दुविहाई सव्वदेसोवघाईणि ॥ ७६ ॥ ગાથાર્થઃ—મતિજ્ઞાનાવરણુ શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહનીય એ કર્યું સમ્યકત્વનાં ઉપઘાતક છે, પુન: એ કર્મોના સ્પક સર્વોપશ્ચાતી અને દેશપઘાતી એમ એ પ્રકારે છે (એ બે સ્વ કામાં સપઘાતી સ્પા સમ્યકત્વના સર્વથા વિધાતક છે, અને દેÀાપઘાતી રસસ્પર્ધક સમ્યક્ત્વગુણુના દેશથી—અપ ઘાત કરનાર છે—એ ભાવાથ). છા માવાર્થ:—તત્ત્વાર્થી શ્રદ્ધાન—જે વસ્તુ જેવા સ્વરૂપે છે તે વસ્તુને તેવા સ્વરૂપે જાણવી અથવા સર્વજ્ઞે સાક્ષાત્ પદાથ સ્વરૂપ જાણી દેખીને જે વસ્તુ સ્વરૂપ કહ્યું છે, તે સ્થન-વચન ઉપર પૂર્ણ વિશ્વાસ તે સમ્યક્ત્વ એ આત્માના પ્રાથમિક ગુણ છે, એ ગુણના ઉપઘાત કરનાર મતિજ્ઞાનાવરણુ શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમાહનીય એ ત્રણુ કમ છે. ત્યાં મતિજ્ઞાનાવરણુ અને શ્રુતજ્ઞાનાવરણુ એ એ કમ* સ્વતઃ દેશઘાતી છે તેપણ સધાતી દર્શનમાહનીય (મિથ્યાત્વ માહનીય) કમના સીએ એ કમ' પણ સમ્યકત્વગુણના સથા ઘાત કરવામાં સહાયક બને છે, જેથી એ ત્રણ ક્રમ મળીને સમ્યકત્વ ગુણુના સર્વથા નાશ કરે છે, એ ત્રણે કાઁમાં ગુણવ્રાતક સ્વભાવ રસથી હાય છે, અને કર્મના રસ–અનુભાગ તે વશુા અને સ્પર્ધાના સ્વરૂપવાળા છે, અનંત ચઢતા ચઢતા રસવાળી ગણુાઓ મળીને ૧ રસસ્પર્ષીક થાય, અને અનંત રસસ્પર્ષીક મળીને ૧ રસસ્થાન થાય. એ વા સ્પષ્ટક અને સ્થાનનું સવિસ્તર સ્વરૂપ કપ્રકૃત્તિ સ્થાદિ ગ્રંથી અનુ. અહિં મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણ કર્યાંના રસસ્પષ્ટ કા સધાતી ખચાય છે, અને सम्यक्त्वमा घातक कर्मोनुं स्वरूप પા Page #113 -------------------------------------------------------------------------- ________________ - - જા દેશવાતી થઈને જયમાં આવે છે, તથા બળનમાહનીય કમરના ત્રણ લોદમાં મિમ્માત માહનીય કમના રસસ્પર્ધકે સર્વઘાતી બંધાય છે છે અને સર્વઘાતી રૂપેજ ઉદયમાં આવે છે, સિઝમેહનીયના રસસ્પ કે બધાતા નથી પરંતુ મિથ્યાત્વ મેહનીયનાં અલ્પ સર્વઘાતી મધ્યમ દ્રિસ્થાનિક સ્પર્ધકે તેજ મિશ્રમેહનીયરૂપ છે, જેથી અહ૫ સર્વઘાતી રૂપે ઉદયમાં આવે છે, તથા સમ્યકત્વ મેહનીય કર્મ પણ મિશાહનીયવતું બંધાતું નથી, પરંતુ મિમત્વના અહ૫ દ્રિસ્થાનિકરસ તથા સર્વ એકસ્થાનિકરસ કે જેમાંથી મિથ્યાત્વ સ્વભાવ દૂર થઈ ગયા છે તેવા અલ્પ રસવાળું શુદ્ધ થયેલ મિખ્યાત્વ તેજ સમ્યકર્તાહનીય છે, જેથી સમ્યકતાહનીયના સર્વ સ્પર્ધકે દેશયાતીજ હોવાથી દેશઘાતરૂપે ઉદયમાં આવે છે એ પ્રમાણે વિચારતાં સમ્યગુણને વાત કરનાર અતિશતાવરણ ને સમ્યકત્વમેહનીય એ ત્રણ કર્મોના રસસ્પર્ધકે ઉદય અકાએ દેશઘાતી છે, અને મિથ્યાત્વમેહનીય ને મિશ્રમેહનીય એ બે કમના રસપર્ધકે સર્વવાતિ છે, જેથી એ પાંચ કમમાંથી મત્તિકૃતને મિથ્યાત્વ એ ત્રણ કર્મના રાસાર્થના ઉદયથી સમ્યકત્વગુણને સર્વથા વાત થતાં જીવમાં સમ્યકત્વગુણુ પ્રગટ થતું નથી, ને વિપરીત શ્રદ્ધાને રૂ૫ મિથ્યાત્વરૂપ અવગુણ કાયમ રહે છે, અને મતિશ્રત મિશ્રના ઉદયથી મિશ્ર સમ્યત્વ પ્રગટ થાય છે, તે પણ ન મિથ્યાત્વમાં કે ન સમ્યકત્વમાં ગણાવાથી વિલક્ષણ જાતીય સમ્યકત્વ રૂપ છે. તથા મતિશ્રતને ક્ષપશમ ને સમ્યકત્વ મેહનીયના ઉદયથી પશમ સમ્યકત્વગુણ પ્રગટ થાય છે. તથા મતિશ્રતાવરણને ક્ષયોપશમ અને મિયાલ્પતિ ત્રણ દર્શનનેહનીયને ઉપશમ એ બે મળીને ઉપશમ સમ્યકત્વગુણ પ્રાપ્ત થાય છે, તથા મતિકૃતાવરણને થોપશમ અને દર્શનાહિનીયન ય એ મળીને ક્ષાયિ સમ્યકત્વ પ્રગટ થાય છે. પુનઃ એ સર્વે સભ્યત્વ ગુમાં અનંતાનુબધિ કષાય પશુ વિધાતક હોવાથી ૪ અનંતાનુબંધિને કાપશમ ને ઉપશમ પણ હોય છેજ. અથવા સામા ન દર્શનમાનીય પદ્ધી ૪ અનંતાનુ અને ૩ શાહનીય પણ ગણાય છે, જેથી એ સાતને નરHવા કર્મ પણ કી કહેવામાં આવે છેમાટે સમાજને અતહ વાત કરનાર ૯ કમ પણ ગણી શકય. સિદ્ધાન્ત ચાદિ ઘણે સ્થાને મતિ. - * Page #114 -------------------------------------------------------------------------- ________________ सम्यक्त्वना વાત कर्मोनुं खरूप - ‘આવરણ અનાવરણને દરશનગુણમાં અનુગ્રહ ઉપઘાતક ન ગણતાં મુખ્યત્વે દર્શન સમકને જ અનુગ્રહપઘાતક કહેલ છે, અને આ ગ્રંથમાં તેમજ તત્વાર્થહિકમાં અતિશ્રતાવરણને અનુગ્રહ ૫ઘાતક ગણેલ છે. એ રીતે આ ગાથામાં દર્શનગુણુના અનુગ્રહપઘાતક કર્મ કહ્યાં. ૭૬ાા . અવતરા- પૂર્વ ગાથામાં સમ્યકત્વગુણના ઘાતક બે આવરણ અને મિથ્યાત્વ મોહનીયના રસસ્પર્ધકે સર્વઘાતી અને દેશઘાતી કહ્યા, તે એ બે પ્રકારના ઘાતી સ્પર્ધકે કયા ક્રમથી હીન થવાથી સમ્યકત્વગુણ પ્રગટ થાય? તે ક્રમ આ ગાથામાં દર્શાવાય છે सव्वेसु सव्वघाइसु हएसु देसोवघाइयाणं च। भागेहि मुच्चमाणो समए समए अणंतेहिं॥७७॥ જા–સર્વે સર્વઘાતી સ્પર્ધકે હણાયે-નાશ પામે છતે અને રેશેપઘાતી સ્પર્ધકેમાંને પણ સમયે સમયે અનન્ત અનન્ત ભાગ ઘટતાં [અનન્ત ભાગ બાકી રહે ત્યારે] જીવમાં સમ્યકત્વગુણ પ્રગટ થાય છે. ૭છા માથાર્થ – ઘાતકમીના સ્પર્ધકે જેમ સર્વઘાતી અને દેશઘાતી બે પ્રકારવાળા છે, તેમ દરેક કર્મના રસસ્પર્ધકે એકસ્થાની દ્વિસ્થાની ત્રિસ્થાની ને ચતુઃસ્થાની એમ ૪ પ્રકારવાળા છે. ત્યાં કર્મને શુભ વા અશુભ રસ જે સ્વાભાવિક હોય તે ૧ સ્થાની એથી અનન્તગુણ અધિક અધિક તે દ્વિસ્થાનિકાદિ ભેદ જાણુ. જેમ લીંબડાને કટુરસ અને શેલડીને મધુરસ સ્વાભાવિક હોય તે ૧ સ્થાની, બશેર રસ ઉકાળીને એક શેર રાખવે તે દ્વિસ્થાની, ત્રણ શેર રસ ઉકાળી એક શેર રાખવે તે ત્રિસ્થાની ને ચાર શેરને ઉકાળી એક શેર રાખે તે ચતુઃસ્થાની રસ કહેવાય, એ પ્રમાણે કમરના શુભાશુભ રસમાં પણ એ ચાર સ્થાનભેદે તરતમતા | અનન્તગુણ હીનાધિક જાણવી. ત્યાં સર્વ ઘાતકર્મના ચતુઃસ્થાની ત્રિસ્થાની ને દ્વિસ્થાની એ ત્રણ રસ હોય છે, અને એ ત્રણે સર્વઘાતી જ હોય છે, અને દેશઘાતી કર્મના ચારે પ્રકારના રસ હોય છે તેમાં ચતુઃસ્થાની ત્રિસ્થાની રસ તે સર્વ સર્વઘાતી જ - Is ૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ હાય, અને ક્રિસ્થાની રસ કેટલાક સર્વઘાતી ને કેટલાક દેશઘાતો હોય છે, અને એક સ્થાની સર્વ રસ તે દેશઘાતી જ હોય છે. એ પ્રમાણે રસસ્થાને જાણવાં. હવે સમ્યકત્વગુણુઘાતક અતિઆવરણ આદિના જે સર્વઘાતી રસસ્પર્ધકે ત્રણ ચારસ્થાની અને કેટલાંક દ્વિસ્થાની છે તેને વિશુદ્ધ અધ્યવસાયથી અપવતના કરણુાદિકવાડે સર્વથા નાશ કર્યો છતે અને કેટલાક કિસ્થાની સ્પર્ધકૈ જે દેશવાની છે, તેમાંથી પણ પ્રતિ'સમય અનન્ત અનન્તભાગ હીન કરતાં જ્યારે દેશઘાતી સ્પર્ધકને અનન્તમ ભાગ બાકી રહે એટલે અનન્તમા ભાગ જેટલેજ દેશઘાતી રસ બાકી રહે ત્યારે જીવ સમ્યવગુણ પ્રાપ્ત કરે છે. એ રીતે સમ્યકત્વ પ્રાપ્તિને હેતુ કો. i૭છા માતા–પૂર્વ કથામાં સમ્યકત્વ પ્રાપ્તિને હેતુ દર્શાવીને હવે આ ગાથામાં સમ્યકત્વના પશમ ઉપશમ અને ક્ષાર્થિ એ | ૩ મુખ્યભેદ છે તે આ ગાથામાં દર્શાવે છે– खीणमुइण्णं सेसयमुवसंतंभण्णए खओवसमो। उदयविघायउबसमो खओ अदसणतिगाघाओ॥७॥ ૧ આ ગાથામાં ઘમ ઘમણ પદથી સમયે સમયે એટલે પ્રતિસમયને અર્થ સૂક્ષમ સમયવાચક નથી, પરંતુ સમયે સમયે એટલે અપૂર્વકરણ અનિવૃત્તિકરણમાં થતા રસધાતના અનમું તેં અત્તમુદતે એ અર્થ જાણ. અપૂર્વકરણ ૧ અન્તર્મનું તેમાં સ્વાના સ્વાના અનમું પ્રમાણ હજાર સ્થિતિઘાત થાય છે, અને એક સ્થિતિધાતના અન્તર્મુમાં' હાના ન્હાના હજારે રસધાત થાય છે, તે રસધાતના અનમું વાચક એ સમય શબ્દ જાણે, કારણ કે એક સમયમાં અનન્ત ર૫ર્ધક સંધાતને નાશ થતો નથી. અથવા સઘાતક્રિયા પ્રતિસમય ચાલવાની અપેક્ષાએ ૫ણુ I સમય થખ પટી શકે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ વીવ धायिकादि ત્રણ સભ્ય डा क्वन स्वरूप કરત * જાથા–ઉતીર્ણ (ઉદયમાં આવેલ) મિથ્યાત્વ થાય પામ્યું હોય, અને શેષ મિથ્યાત્વ ઉપશાન થયું હોય તે લાપશમ સમ્યક્ત કહેવાય, ઉદયમાં આવેલા મિથ્યાત્વને વિવાહ-અભાવ એટલે મિથ્યાત્વને સર્વથા ઉદયાભાવ તે ઉપશમસમ્મત અને ત્રણે દશનાહનીયને સર્વથા ઘાત-નાશ થતાં ક્ષાયિકસમ્યકત્વ થાય છે. ૭૮ માયા–પશમ સમ્યકત્વ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે મિથ્યાત્વને ઉદય મિથ્યાત્વ સ્વરૂપે નહિં પરંતુ સમ્યકત્વાહનીયરૂપે પ્રવર્તે છે, કારણ કે મિથ્યાત્વના સર્વઘાતી સ્પર્ધકે દેશઘાતી થઈને ઉદયમાં આવી ક્ષય પામતા જાય છે, એ રીતે ઉદયમાં આવેલ મિત્વને થય થતું જાય છે, અને જે સર્વાતી સ્પર્ધકો દેશવાતી થતા નથી તેવા સર્વઘાતી આઈકે ઉરમાં પણ આવતા નથી માટે એ રીતે સર્વઘાતી સ્પર્ધકોને ઉદયાભાવ તેજ મિથ્યાત્વને ઉપશમ જાણ, એ પ્રમાણે પશમ સમ્યકત્વ ઉદય આવેલા (અથવા આવતા) મિથ્યાત્વને ક્ષય અને અનુદિત મિથ્યાત્વને ઉપશમ એ બે સમકાળે પ્રવર્તતા ભાવ વઢ પ્રાપ્ત થાય એમ કહ્યું છે. દશનસપ્તકની અપેક્ષાએ વિચારીએ તે ૪ અનંતાનુબંધી મિશ્રમેહનીય અને મિથ્યાત્વાહનીય એ ૬ ના ક્ષપશમથી અને સમ્યકત્વ મેહનીયના વિપાકૅદય-રદયથી પ્રાપ્ત થયેલું સમ્યકત્વ તે કાપશમ સમ્યકત્વ. / રતિ ક્ષણો - રામ જગ્યવરવ | ૪ અનંતા ને ૩ દશનામહનીય એ રીતે સાતેને કરણુકૃત ઉપશમ કે જેમાં મિથ્યાત્વને પ્રદેશદય (પશમ) ૫શુ નથી એવા ઉચશમ ભાવથી પ્રાપ્ત થયેલ શ્રદ્ધાનગુણ તે ૩૫રાન ઉપર્વ. આ સમ્યકત્વ રાખ વડે ઢંકાયેલા અગ્નિ સરખું છે. એ ઉપશમ સમ્યકત્વ આ ગાથામાં કહેલા વિષrો ઉદયને વિઘાત-ક્ષય તે ઉપશમ, અર્થાત્ મિથ્યાત્વના ઉદયને અભાવ તે ઉપશમસમ્યકત્વ અહિં ઉદયમાં આવેલા મિથ્યાત્વને ઉદયવિધાત અને ઉઢયમાં નહિં આવેલા (સત્તાગત) મિથ્યાત્વને પણ ઉદયને અગ્ય કરવારૂપ * * * *** કક્ષા * * ** Page #117 -------------------------------------------------------------------------- ________________ ઉદયવિદ્યાત એમ બન્ને ઉદયવિધાતથી (ઉદયક્ષથથી દયાભાવી) ઉપશમ સમ્યકત્વ જાણુર્યું. આ સમ્યક્ત્વ યથાપ્રવૃત્ત કરણ ાહિ ત્રણ કરણપૂર્વક થાય છે, ॥ કૃતિ ઉપશમલચસ્વન્ શો ય ફંલળતિાધાૌ-ત્રણ દશનમહીયના આઘાત–સર્વથા ાય તે ક્ષાયિક સમ્યકત્વ. અહિં જો કે ત્રણ દનાહનીયનાજ ક્ષય કહ્યો છે, પરન્તુ ઉપલક્ષણથી ચાર અનંતાનુબંધિ સહિત ૭ પ્રકૃતિરૂપ દનસમકના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ થાય છે, કારણકે ચાર અન'તાનુબંધિના પ્રથમ ક્ષય થયા બાદજ ત્રણ દન મેહનીયના ક્ષય થાય છે. તેથી ૪ અનંતાનુબંધિને દર્શનમેહનીય તરીકે પણ ગણી શકાય છે. || રૂતિ ક્ષાચિતમ્યનવમ્ ॥ અવતરણ—પૂર્વે સમ્યક્ત્વનું સ્વરૂપ હીને હવે આ ગામામાં એ સમ્યક્ત્વભેદમાં ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસ કહે છે— उवसमवेयगखइया, अविरयसम्माइ सम्मदिट्ठीसु । उवसंतमप्पमत्ता, तह सिद्धंता जहाकमसेो ॥ ७९ ॥ ગાથાર્થ:—ઉપશમ સભ્યત્વ વેદ(ક્ષયે પશ્ચમ)સમ્યકત્વ અને ાયિક સમ્યકત્વ એ ત્રણ સમ્યકત્વ અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી (૪ થા ગુણુ૰થી) પ્રાર’ભીને ઉપશાન્તમાહ ગુણુસ્થાન અપ્રમત્ત ગુણસ્થાન અને સિદ્ધ સુધીના જીવમાં અનુક્રમે હાય છે, ઉપ૦ ૪થી ૧૧, ક્ષા॰ ૪થી સિદ્ધ, ક્ષા૫૦ ૪થી ૭ સુધી હાય છે] ાછા માવાર્થ—ઉપશમ સમ્યકત્વ ચાથા અવિરતિ ગુણસ્થાનથી પ્રારંભીને ૧૧મા ઉપશાન્તમાહ ગુણસ્થાન સુધી હોય છે, વેદક સમ્યકત્વ ચેાથાથી સાતમા અપ્રમત્ત ગુણુ પર્યન્ત કાય છે. અહિં ક્ષચેાપસમ્યકત્વ સમ્યકત્વ માહનીયના વેદન–ઉદયવાળુ હાવાથી વેદક કહેવાય છે, અન્યથા ક્ષસપ૦ સભ્યને અન્ય સમય (ક્ષયિમ્ય પ્રાપ્ત કરતી વખતે) તે ચા શમ્બવવના કહેવાય છે, કે જેના Page #118 -------------------------------------------------------------------------- ________________ અનન્તર સમયે ક્ષાયિક સમ્ય પ્રાપ્ત થાય છે. તથા શાયિક સમ્યકત્વ ૪થી ૧૪ મા ગુણ પર્યન્ત તેમજ સિદ્ધ પરમાત્માને પણ જીરાવન | હોય છે. એ રીતે ત્રણ સભ્યત્વમાં ગુણસ્થાનકરૂપ ૧૪ જીવસમાસ થથાસંભવ કહ્યા, Iછલા जीवमेदो અવતરણ:-પૂર્વગાથામાં ત્રણ સમ્યકર્તમાં ગુણસ્થાને કહીને હવે વૈમાનિક આદિ જીવલેહ (એજ ત્રણ સમ્યકત્વમાં) કહે છે– ४ा वेमाणियाय मणुया, रयणाए असंखवासतिरियाय।तिविहा सम्मबिट्टी, वेयगउवसामगा सेसा ॥८॥ જયાર્થઃ—વૈમાનિક મનુષ્ય રત્નમભામાં વસતા નારકે અસંખ્ય વર્ષાયુવાળા તિર્યંચે એટલા જીવલે ત્રણ પ્રકારના સભ્યદૃષ્ટિવાળા છે, અને શેષ ભવનપતિ આદિ જીવલે વેદક સભ્યત્વવાળા અને ઉપશમ સમ્યકત્વવાળા છે. અને - ખાવાથી–વિમાનિકમાં જે અનાદિ મિથ્યાદષ્ટિ દેવ હોય તે અન્ડરકરણ કરવા પૂર્વક પ્રથમ ઉપશમ સમ્યવ પામે છે, અને તે ઉપશમ સમ્યકત્વમાં ત્રણ પુંજ કરીને ઉપશમ સમ્યકત્વને અનમુ કાળ પૂર્ણ થતાં સમ્યકત્વપુંજને ઉદય થાય તે ક્ષપશમ સમ્યકત્વ પામે છે. અથવા તે ક્ષોપશમ સમ્યકત્વવાળે મનુષ્ય વા તિર્યંચ એજ સમ્યકત્વ સહિત દેવમાં ઉત્પન્ન થાય છે તેવા | વૈમાનિદેવને પરભવનું ક્ષયપસમ્યકત્વ પણ હોય છે, તથા મનુષ્યભવમાં વૈમાનિકોવનું આયુષ્ય બધાયા બાદ હાયિક સમ્યકત્વ | પ્રાપ્ત કરોને ઉત્પન્ન થાય તે વૈમાનિકદેવમાં ક્ષાયિકસમ્યકત્વ પણ હોય છે. એ રીતે ક્ષપશમ સમ્યકત્વ માનિકદેવને તે ભવનું ને પરભવનું પણ હોય છે, ઉપશમસમ્યકત્વ વિમાનિકભવનું જ હોય, અને ક્ષાયિકસમ્યકત્વ મનુષ્યભવનું-પરભવનું જ હોય, કારણુ કે સાયિકસમ્યકત્વને પ્રારંભ મનુષ્યભવ વીના અન્યભવમાં નથી. ઉપશમસમ્યકતવ પરભવમાં જતું નથી અને ક્ષયપસમ્યત્વ તથા વિકસભ્ય પરભવમાં સાથે જાય છે. ' Iકા તથા મનુષ્ય બે પ્રકારના છે, સંખ્યાત વર્ષાયુવાળા (અયુગલિક) મનુષ્ય અને અસંખ્યાત વર્ષાયુષ્યવાળા તે યુગલિક મનુષ્ય, કી Page #119 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સંખ્યાત વર્ષાયુષ્યવાળા મનુષ્યને ઉપશમ સમ્યકત્વ અનાદિ મિથ્યાદિને પ્રથમ પ્રાપ્તિવાળું હોય છે, તેમજ ઉપશમશ્રેણિ કરનારને પુનઃ પ્રાપ્તિવાળું પણ હોય છે. અને ઉપશમ સમ્યત્વથી પશમ સમ્યકત્વની પ્રાપ્તિ પુનઃ ઉપશમવાળાને અવશ્ય હોય છે, અને પ્રથમેપશમવાળાને પણ વિકલ્પ હોય છે, અથવા દેવ વિગેરે ભવમાં ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરીને તે સહિત મઝુમ્ય ભવમાં આવેલા હોય તે પરભવનું ક્ષયપસમ્યક્ત પણ હોય, અને ક્ષપકશ્રેણિમાં પ્રાપ્ત થવા ગ્ય ક્ષયિકસમ્યકત્વ તે મનુષ્યભવનું જ હોય છે. તથા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ નારદે મનુષ્યમાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ ક્ષાયિકસમ્યકત્વ પારભવિક પણ ગણાય. એ રીતે સંખ્યાત વર્ષાયુવાળા મનુષ્યને ઉપશમ સમ્યકત્વ તે ભવનું, ૫સમ્યકત્વ તે ભવનું ને અન્યભવનું, અને ક્ષાયિકસમ્યકત્વ ક્ષેપક શ્રેણિગત હોય તે તે ભવનું, અન્યથા અપેક્ષાએ પરભવનું પણ ગણાય. ના અસંખ્ય વર્ષાયુવાળા યુગલિક મનુબેને ઉપશમ સમ્યકત્વ વૈમાનિકાવત્ સ્વભવનું અને ૫૦ સમ્યકત્વ પણ ઉપશમસમ્યકત્વ બાદ પ્રાપ્ત થતું હોવાથી સ્વભવનું હોય છે. અહિં યુગલિક મનુષ્યાને પરભવનું ૫૦ સમ્યકત્વ હેય નહિં તેનું કારણ કે કાર્મગ્રંથિક મત પ્રમાણે અબઢાયુ ૫૦ સભ્ય સહિત તિર્યંચ મનુષ્ય વૈમાનિક દેવમાંજ ઉત્પન્ન થાય અન્યભવમાં ન ઉપજે, અને મિથ્યાદષ્ટિપણામાં અન્ય ભવાયુ બાંધીને (વૈમાનિક આયુષ્ય બાંધીને) ક્ષયપસમ્યકત્વ પામે તે મરણ સમયે તે થાપ સમ્યક્તવને ત્યાગ કરી મિથ્યાષ્ટિ થઈને જ અન્ય ભામાં જાય છે તે કારણથી સુગલિક મનુષ્યને પરભવનું પસભ્ય ન હોય, અને સિદ્ધાન્તના અભિપ્રાયે તે પૂર્વબાયુ લાપસમ્ય. યુક્ત પણ અન્યભવમાં ઉત્પન્ન થાય છે માટે સિદ્ધાન્તાભિપ્રાયથી તે યુગલિક મનુઑને પણ પરભવનું ક્ષયપસમ્યકત્વ હોય છે. તથા ક્ષાયિકસમ્યકત્વ તે કેવળ પરભવનું જ હોય, તેને વિચાર ૧ સિદ્ધાન્તના અભિપ્રાયથી તે ક્ષ૫૦ સમત્વ સહિત છઠ્ઠ નરક પૃથ્વીમાં પણ ઉત્પન્ન થાય છે. તે યુગલકમાં ઉત્પન્ન થાય તેમાં એક Page #120 -------------------------------------------------------------------------- ________________ समास: जीवमेदो વિમાનિકમાં કહ્યા પ્રમાણે જાણુ. એ પ્રમાણે ત્રણ સમ્યકત્વને વિચાર યુગલિક તિર્યંચને પણ જાણુ. જી Dા તથા નારકેમાં રત્નપભા પૃથ્વીના નારકેને બે સમ્યકત્વને વિચાર વૈમાનિક દેવવત જાણ, અને ક્ષયપ, સમ્યકત્વ યુગલિક |ી મનુષ્યવત્ વિચારવું. આપણા શેષ ભવનપતિ, વ્યન્તર, તિષી, સંખ્યાત વર્ષાયુવાળા સંશી તિર્યંચ પચયેિ, બીજી શરામભા આદિ પૃથ્વીઓના (૬ પૃથ્વીના) નારકો ઉપશમ સમ્યગ્દષ્ટિ અને ક્ષપશમ સમ્યગ્દષ્ટિ હોય છે, ક્ષાયિક સમ્યવાળા નહિં. જો કે સમ્યકત્વ સહિત વાસુદેવ વિગેરે ત્રીજી પૃથ્વી સુધી ઉત્પન્ન થાય છે પરંતુ તે બહુ અલ્પ પ્રમાણમાં છે, ઘણા ક્ષાયિક સમ્યગ્દષ્ટિએ રત્નપ્રભામાંજ ઉપજે છે માટે ક્ષાયિક સમ્યકત્વ રત્નપ્રભા સુધીજ આ ગ્રંથમાં કહ્યું છે, એમ સમજાય છે, અથવા બીજું કંઈ કારણ હોય તે તે બહુશ્રત જાણે. તથા એકેન્દ્રિયાદિ અસંજ્ઞી પર્યત છને સાસ્વાદન સમ્યકત્વ છે, પરંતુ આ ત્રણ માંનું એકપણ સમ્યકત્વ | નથી માટે એ ત્રણની અપેક્ષાએ એકેન્દ્રિયાદિ અસણીઓ અસમ્યગ્દષ્ટિ છે. ૮૦ આ છે સંસી માળામાં વીવાર | અવતરણ–પૂર્વે સમ્યકત્વમાર્ગણામાં ગુણસ્થાન અને જીવલેદ એ બે જીવસમાસ કહીને હવે સમાગણામાં જીવસમાસ આ| જો ગાથામાં કહે છે– ॐ अस्सण्णि अमणपंचिंदियंत सपणीउ समणछउमत्था।नोसण्णि नोअसण्णी केवलनाणीउ विण्णेओ જાથા–એકેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના છવભેદ અસંજ્ઞી હોય છે, મનવાળા સર્વે છવચ્ચે સંજ્ઞી હોય છે, અને જી કેવલી ભગવંતે નેસંજ્ઞી ને અસંજ્ઞી છે. ૮૧ ॥५७॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ માવા–અહિં હેતુવાદ દીઘકાલિકી અને દ્રષ્ટિવાદ એ ૩ પ્રકારની જ્ઞાનરૂપ સંજ્ઞાઓ છે. ત્યાં વર્તમાનકાળ માત્રના જ સુખ૪દુઃખ આદિ જવાના વિષયવાળી સાયાણં મનરહિત છને હોય છે. ત્રણે કાળના સુખદુખાદ્ધ વિચારવાળી ઢોઝિળી ઉr મનવાળા ને હેય છે, અને હિતાહિતના વિચારવાળી તથા હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિવાળી દ્રષ્ટિવા પંજ્ઞા છવસ્થ સમ્યગ્દષ્ટિ ને હોય છે. શાસ્ત્રમાં સંજ્ઞી અને અસશીપણાને વ્યવહાર તે વિશેષત: દીઘકાલિકી સંજ્ઞાથી છે, જેથી હેતુવાદ સંજ્ઞાવાળા અસંજ્ઞી અને દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા તે સંજ્ઞી. ત્રણે સંજ્ઞા અનુક્રમે અધિક અધિક સ્પષ્ટ સ્પષ્ટતર છે. એકેન્દ્રિય ને એ ત્રણમાંની એકપણ સંજ્ઞા નથી, અને હીન્દ્રિયાદિ અસશીઓને હેતુવાદસંજ્ઞા, સંજ્ઞી પંચેન્દ્રિય અને ૧ થી ૧૨ ગુણસ્થાન, સુધી દીર્ઘકાલિકી સંજ્ઞા અને કેવલી ભગવંતે એ ત્રણ સંજ્ઞાથી રહિત (સંજ્ઞાતીત) છે. કારણકે ત્રણે સંજ્ઞાઓ પશમભાવની છે હા અને કેવલીનું જ્ઞાન ક્ષાયિકભાવે છે, જેથી કેવલી સંજ્ઞી નથી તેમ અસંજ્ઞી પણ નથી, કારણુંકે અસંજ્ઞીપણાને વ્યવહાર મને લબ્ધિ રહિત સમૃછિમાદિ માં પ્રાપ્ત છે. અને કેવલિભગવંત તે 'દ્રવ્યમનવાળા છે. (કેવલી મહારાજને દ્રવ્યમનને સંબંધ છે માટે સંક્ષિ છે, પરંતુ ભાવમન નહિ હોવાથી તેઓ સંસિ નથી એટલે તેઓ સં િનથી તેમ અસંજ્ઞ પણ નથી.) એ પ્રમાણે હેતુવાદસંજ્ઞામાં મિક્યાદષ્ટિ અને સાસ્વાદન એ બે ગુણસ્થાન છે, દીર્ધકાલિકીમાં ૧ થી ૧૨ ગુણસ્થાન છે, અને | દષ્ટિવાદસત્તામાં ૪થી ૧૨ ગુણસ્થાન છે. ૮૧ I સાધારનાળામાં વીવમાત ! જથળહવે આ ગાથામાં આહારી અનાહારી માગણામાં છવસમાસ કહેવાય છે_ અનુત્તરદેવાદિકના પ્રશ્નનો ઉત્તર અને વર્ગણાના આલંબન વડે લેવાથી કેવલિને દ્રવ્યમાન છે, પરન્તુ પોતાના જ્ઞાન માટે એ ઉપયોગી નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ નગીન ॥૧॥ विग्गहगइमावन्ना केवलिणो समुहया अजोगी य। सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा ॥८२॥ જીવે, કેલિપ્રમુદ્દાતમાં વ્રતતા કેલિ ભગવંતે અયાગીકેવલી અને સિદ્ધ પરમાત્મા એ માહારી હોય છે. દ્રા ગાથાર્થ-વિગ્રહગતિને પ્રાપ્ત થયેલા સર્વે અનાહારી ડાય છે, અને શેષ છવા આવાર્થ-જીવ પરભવમાં જાય ત્યારે ઋતુગતિએ અથવા વક્રગતિએ જાય. ત્યાં મરણુ સ્થાનથી ઉત્પત્તિસ્થાન સર્વથા સમશ્રેણિએ હાય તા ઋતુતિએ ૧ સમયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે પૂર્વભવના શરીરમાંથી આહાર કરીને નિકળેલા હોય છે, અને ઉત્પત્તિ સમયે ઉત્પત્તિસ્થાને તુરત માહાર કરે છે, જેથી ઋગતિએ પરભવમાં જતા જીવને આહારીપણુંજ હાય, અનાહારીપણુ' ન હાય. તથા મરણુસ્થાનથી ઉત્પત્તિસ્થાન જો સન્મુખ દિશામાં ન હેાય ને વિદિશામાં હોય તે વક્તાને અનુસારે ૨-૩-૪-૫ સમયે ઉત્પત્તિસ્થાને પહેાંચે છે, ત્યાં એવા ગતિમાં ૨ સમય, એવક્રામાં ૩ સમય, ત્રણયકામાં ૪ સમય, ને ચારવામાં ૫ સમય લાગે છે, ત્યાં એ સમયવાળી એકવક્રામાં પ્રથમ સમયે પૂર્વભવના આહાર ને બીજે સમયે પરભવના આહાર વ્યવહારનયે હાવાથી એમાં પણ્ અનાહારીપણું નથી, તથા ત્રણ સમયવાળી મેવકાગતિમાં પહેલા છેલ્લા સમય આહારી તે મધ્યવતી ૧ સમય અનાહારી, ` ચાર સમયની ત્રિવક્રામાં મધ્યવતી એ સમય અનાહારી અને પાંચ સમયની ચતુર્થંકામાં મધ્યવતી ત્રણ સમય અનાહારી જીવ હાય છે, સત્ર પહેલા છેલ્લા સમય આહારી હાય છે, એ પ્રમાણે વિનિાવના=વિગ્રહગતિમાં (વક્રગતિમાં) પ્રાપ્ત થયેલા જીવા અનાહારી ડાય છે. તથા આઠ સમય પ્રમાણુના કેલિ સમુદ્ધાતમાં ત્રીજા ચેાથા પાંચમા સમયે કાણુ કાયયેાગમાં મનાહારી હાય છે. તથા અચેાગીકેવલીઓ ચેાગના અભાવે અનાહારી હોય છે, અને સર્વસિદ્ધ પરમાત્માએ તા અનાહારી પ્રસિદ્ધ જ છે. અને એ સિવાયના समासः આત मार्गेणामां जीक्समास શાખા Page #123 -------------------------------------------------------------------------- ________________ -ર- ૧ R શેષ એકેન્દ્રિયાદિ સર્વ જી સદાકાળ આહારી છે. અહિં આહારી અનાહારીપાશું તે કવલાહારની અપેક્ષાએ નહિં પરંતુ એજઆહારને લેમ આહારની અપેક્ષાએ જ મુખ્યત્વે જાણવું, કલાહારથી જે કે આહારીપણું તે જ પરંતુ કવલાહાર તે અલ્પ છાને અને કવચિભાવી હોવાથી એ અપેક્ષા આહાશી રીમાગણાની પ્રરૂપણામાં મુખ્ય નથી. | એ પ્રમાણે ગાથામાં આહારીમાગણામાં છવભેદરૂપ છવસમાસ ગર્ભિત રીતે કહો, પરન્તુ ગુણસ્થાન રૂપ જીવસમાસ સ્પષ્ટ કહ્યો નથી તે વૃત્તિમાં આ પ્રમાણે કહાો છે-અનાહારી માગણામાં મિથ્યાષ્ટિ-સાસ્વાદન–અવિરત સમ્યગ્દષ્ટિ-સગી ને અગી એ પાંચ ગુણસ્થાન [૧-૨-૪-૧૩-૧૪ મું] છે, એમાં પરભવમાં સાથે જનારાં ૧-૨-૪ એ ત્રણ ગુણસ્થાનમાં જ વિરહગતિ હોય છે, શેષ ગુણસ્થાન પરભવમાં સાથે જતાં નથી, તથા આહારીમાગણામાં ૧ થી ૧૩ ગુણસ્થાન છે. ૮રા a | જીવનું સામાન્ય લક્ષણો - - ... અવતરાએ પ્રમાણે “સંતપયપર્વણુયા” ઈત્યાદિ ૯ અનુયાગમાં પ્રથમ અનુગ સત્પદ પ્રરૂપટ્ટામાં અન્તગત ૧૪ માર્ગથાઓમાં ગુણસ્થાન રૂપ જીવસમાસ અને અથપત્તિથી બહુધા જીવભેદ રૂપ જીવસમાસ કહ્યો, પરન્તુ જીવનું સામાન્ય લક્ષણ શું? તે આ ગાથામાં કહે છે नाणं पंचविइंपि य अन्नाणतिगं च सव्वसागारं। चउदसणमणगारं सब्वे तल्लक्खणा, जीवा ॥८॥ ગાથાર્થ –ાંચ પ્રમ૨નું જ્ઞાન અને ત્રણ પ્રકારનું અજ્ઞાન એ આઠે સાકાર ઉપગ છે, તથા ચાર પ્રકારનું દર્શન તે ચાર નાકાર ઉપગ છેએ પ્રમાણે ઉપગ પર મારના છે, અને છો. ઉપગ હલાવાળા છે. (જીવનું લક્ષણ ઉમર છે).૮દ્મા ૭ની Page #124 -------------------------------------------------------------------------- ________________ ગીર समास: Iss -- માવાઈ –મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મન:પર્યાવજ્ઞાન ને કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાન, તથા મતિ અજ્ઞાન શ્રત અજ્ઞાન વિભાગ જ્ઞાન એ ૩ અજ્ઞાન. એ આઠે સાકાર ઉપયોગ એટલે વિશેષ ઉપયોગ છે, અર્થાત વસ્તુમાં સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ | શશી એ બે ધમ છે તેમાંથી વિશેષ ધર્મને જાણનારા એ ૮ ઉપગ છે. અને ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન કેવળ દશન એ ચાર દર્શન ઉપગ વસ્તુના સામાન્ય ધમને જાણનારા છે, માટે અનાકાર ઉપયોગ અથવા નિરાકાર ઉપગ ગણાય છે. જેમ અગ્નિનું લક્ષણ ઉણુતા, વૃષભનું લક્ષણ સાસ્ના (ગલગોદઠી), યુગલનું લક્ષણ પૂરણુગલન તેમ જીવનું મુખ્યલક્ષણ એ ઉપયોગ છે. જીવમાત્રમાં એ બાર ઉપયોગમાંના અમુક અમુક ઉપયોગ અવશ્ય હોય, અથવા એ બારમાંને કેઈપણ ઉપયોગ જીવ પદાર્થમાંજ વિદ્યમાન હોય છે, અજીવમાં નહિ, એ રીતે જીવનું લક્ષણ એ ૧૨ ઉપયોગ છે. ૮૩ जीवन स्वरूप इति मार्गणासु १४ जीवसमासाः છવિઝિ Page #125 -------------------------------------------------------------------------- ________________ ઝ ॥अथ अजीवसमास प्ररुपणा॥ રિઝરડતી અવતઃ –પૂર્વે જીવસમાસની પ્રરૂપણા સત્યપ્રરૂપણાદ્વારે કરી, હવે તેથી વિપરીત અવસમાસની પ્રરૂપણા પણ કરવી ઉચિત Sી હોવાથી અજીવ પ્રરૂપણા દર્શાવાય છે– | एवं जीवसमासा, बहभेया वणिया समासेणं । एवमिह भावरहिया, अजीवदव्वा उविण्णया॥cen નાથાર્થ –એ પ્રમાણે જીવસમાસ (જીવના ભેદ) સંક્ષેપથી ઘણા પ્રકારના કહા, હવે એ પ્રમાણે જેમ ૧૨ ઉપયોગ રૂપ | ભાવવાળા જીવસમાસ કહ્યા તેમ અહિં ઉપયોગ રહિત અછવદ્રવ્યે-અજીવસમાસ-અછવના ભેદ પણ જાણવા યોગ્ય છે. ૮૪ માવાઈ – એ પ્રમાણે ૧૪ છવભેદરૂપ ૧૪ જીવસમાસ અને ૧૪ ગુણસ્થાનરૂપ જેમ ૧૪ જીવસમાસ ઘણા પ્રકારના એટલે ગતિ આદિ ૧૪-૬૨ માગણભેદે સંક્ષેપથી કહ્યા, તેમ જીવ સ્વભાવથી રહિત (ઉપગ રહિત એવાં અછવદ્ર અર્થાત અવસમાસ ૫ણ જાણવા યોગ્ય છે, તેથી હવે અજીવસમાસની પ્રરૂપણા કરાય છે. ૮૪ અવતરણ-પૂર્વ ગાથાની સૂચના પ્રમાણે અજીવસમાસ-અછવના ભેદ આ પ્રમાણે ते उणधम्माधम्मा, आगास अरूविणो तहा कालो।खंधा देस पएसा, अणुत्तिविय पोग्गला रूवी॥८५॥ જાવાર્થ-પુન: તે અછવભેદે આ પ્રમાણે-ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય તથા કાળ એ ૪ અરૂપી અજીવ કરકર Page #126 -------------------------------------------------------------------------- ________________ નીત્ર ॥૬॥ કન્યા છે, અને સ્કંધ દેશ પ્રદેશ તથા પરમાણુ એ ચાર પ્રકારનાં પુદ્ગલાસ્તિકાય રૂપી અજીવદ્રવ્ય છે. [ એ રીતે પાંચ અછદ્રવ્યા છે તેમાં ૪ અરૂપી અને ૧ રૂપી દ્રવ્ય છે]. ॥૮॥ માવાર્થ:—વણુંગધ રસ ને સ્પર્શી એ ચાર રૂપ કહેવાય, જેથી એ ચાર જેમાં હેાય તે દી અને વર્ણાદિ જેમાં ન હોય તે અવી. અહિં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય અને કાળ એ ૪ દ્રવ્યો વગધરસસ્પર્શી રહિત હોવાથી અરૂપી અજીવ છે, અને પુદ્ગલાસ્તિકાય એ એકજ દ્રવ્ય વયુિક્ત હોવાથી રૂપી અજીવ છે, અહિં અસ્તિ=પ્રદેશના જય-સમૂહ તે અસ્તિકાય. કાળ સિવાયનાં દ્રવ્યે પ્રદેશેાના પિંડરૂપ હોવાથી પાંચ દ્રવ્યા અસ્તિકાય છે, અને કાળના પ્રદેશેા ન હોવાથી કાળદ્રવ્ય અસ્તિકાયનથી. તથા ય=સપૂ` ભાગ, સંપૂર્ણ દ્રવ્ય, ફેરાન્યૂન ભાગ વા ન્યૂન દ્રવ્ય, પ્રવેશકધના સ’બધવાળા એક પરમાણુરૂપ વિભાગ અને સ્કંધથી છૂટો અણુ તે પરમાણુ એ ચાર વિભાગમાં ધર્માસ્તિકાયદ્રવ્ય સ્કંધ દેશ ને પ્રદેશ એ ૩ વિભાગવાળું છે, તેવીજ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ ત્રણ ત્રણ વિભાગવાળું હાવાથી હું ભેદ થયા, કાળદ્રવ્ય અવિભાગી હોવાથી એકજ પ્રકારનું ગણતાં ૧૦ લે, અને પુદ્ગલદ્રવ્ય ચારે વિભાગવાળું હાવાથી ૪ ભેદ સહિત અજીવના ૧૪ ભેદ છે. ટપા અવતરન:-પૂર્વ ગાથામાં પાંચ અજીવળ્યા નામ માત્રથી કહીને તથા તેમાં રૂપી અરૂપી વિભાગ દર્શાવીને હવે આ ગાથામાં એ ૫ અજીવદ્રવ્યાના સ્વભાવ કહે છે गावगाह लक्खणाणि कमसो य वत्तणगुणो य । रूवरसगंधफासाइ कारणं कम्मबंधस्स ॥ ८६ ॥ જાવાર્થ:—ગતિલક્ષણુ સ્થિતિલક્ષણ અવગાહલક્ષણ અને વર્તનાગુણુ તથા રૂપ રસગ ́ધ સ્પર્શીદનુ અને કર્મબ ંધનું કારણુ એ અનુક્રમે અજીવદ્રવ્યના સ્વભાવ છે. ૫૮૫ समासः अजीवना मेदप्रमेदो ॥૬॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ભચાર્ય:-ધર્માસ્તિકાયના ગુણ અથવા વાળું અથવા સ્વભાવ અથવા અન્ય સ્વત: ગતિ તા જીન પુદ્ધને ગતિમાં ઉપકારક થવાના એટલે સહાયક થવાના છે. જળમાં મત્સ્ય સ્વશક્તિથી તરે છે, પરન્તુ જળ વિના મત્સ્ય તરી શકે નહિં તેમજ હવાની સ્હાય વિના પક્ષી ઉઠી શકે નહિં તેમ ધર્માસ્તિય વિના જીવ પુદગલે ગતિ કરી શકે નહિં, એ રીતે ધર્માસ્તિકાયને ગતિસહાયક ગુણ છે. તેથી વિપરીત સ્થિર થતા જીવ પુદ્ગલેાની સ્થિરતામાં અધર્માસ્તિકાય સહાયક છે. આકાશદ્રવ્યના ગુણ જીવ પુલને અવકાશ-જગ્યા આપવાના છે, અને કાળના વત્તનાગુણ છે. એ પ્રમાણે અનુક્રમે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યેાના ગુણ છે. તથા રૂપ રસ ગધ ને સ્પર્શે એ ચાર લાજીવાળું તેમજ ધર્મમધનું રણ પુર્વાંગલદ્રવ્ય છે. એ રીતે પાંચ મજીવનના ઝુથુ સ્વભાવ તા. ૨૫ ॥ इत्यजीवसमासं सप्रसंगं ॥ समाप्तं च सत्पदप्ररूपणा ॥ Page #128 -------------------------------------------------------------------------- ________________ નીત– કા ॥ अथ द्रव्यप्रमाणं द्वारं द्वितीयानुयोगः ॥ અવતરણ—સત્પદ પ્રરૂપણા આદિ આઠ અનુયાગ વડે જીવસમાસ કહેવાના પ્રસ્તુત ગ્રંથાધિકારમાં પ્રથમ સત્પંદ અનુયોગદ્વાર વડે જીવસમાસનું વક્તવ્ય સમાપ્ત થયું. હવે ખીજા દ્રવ્યદ્રમાળ અનુયાગ વડે જીવસમાસ કહેવાના પ્રસંગમાં પ્રમાણુના પ્રથમ ચાર પ્રકાર છે ( દ્રવ્યપ્રમાણ ક્ષેત્રપ્રમાણ ઇત્યાદિ ) તે આ ગાથાથી દર્શાવાય છે— दव्वे खेत्ते काले, भावे य चउव्विहं पमाणं तु । दव्व पएसंविभागं, पएसमेगाइयमणंतं ॥८७॥ ગાથાથ—દ્રવ્યપ્રમાણ-ક્ષેત્રપ્રમાણુ-કાળપ્રમાણ-ભાવપ્રમાણ એ ચાર પ્રકારનું પ્રમાણ [ માપ ] છે, ત્યાં દ્રવ્યપ્રમાણ તે પ્રદેશજન્ય અને વિભાગજન્ય એમ એ પ્રકારનું છે, તેમાં પ્રદેશજન્ય દ્રષ્યપ્રમાણ એક પ્રદેશથી પ્રારંભીને અનન્ત પ્રદેશ સુધી (અનન્ત પ્રકારનું ) છે. ૮૭ણા માવાર્થ:—જેના વડે વસ્તુ પ્રમીયતે પ્રમાણવાળી કરાય એટલે સબ્યોકિ વડે મપાય તે સંખ્યાદિ માપનું નામ તથા જેનાવડે પદાર્થને ઓળખી શકીએ-સમજી શકીએ તે પ્રમાળ છે. તેમાં દ્રવ્યેાની સખ્યાદિ મપાય તે દ્રવ્યપ્રમાળ, ક્ષેત્રનું મપાય તે ક્ષેત્રત્રમાળ, સમયાદિ કાળ વડે મપાય અથવા સમયાદિ કાળનું માપ તે ત્રિમાળ અને વસ્તુને વસ્તુના ગુણ-સ્વરૂપ વડે આપવી-સમજવી, જેમ જીવને જ્ઞાનાદિ વડે પુદ્ગલને વર્ણાદિવડે માપવું તે માવપ્રમાળ, અથવા જ્ઞાનાદિનું અને વર્ણાદિકનું (વસ્તુના ગુણનુ') પ્રમાણ समासः द्रव्यप्रमाण आदिनुं वर्णन ॥૬॥ Page #129 -------------------------------------------------------------------------- ________________ * * * નનનનન * તે ભાવપ્રમાણુ. એ રીતે પ્રમાણ ૪ પ્રકારનું છે. એમાં જે પ્રદેશજન્ય દ્રવ્યપ્રમાણુ તે એક પરમાણું હયણુક ચણક ઇત્યાદિ ભાવતું અનંતપ્રદેશ સુધી ગણુતાં પુદગલાસ્તિકાય અનન્ત પ્રમાણુવાળે છે, અથવા એ પુદગલાસ્તિકામાંથી એકજ પુદગલપની અપેક્ષાએ યાણક-ભ્યણુક યાવત્ અનન્તપ્રદેશી સુધી ગણતાં કઈ સં પ્રમાણ કેઈ અસંખ્ય ને અનન્તપ્રમાણ છે. | તિ વરાનન્ય માળનું II અવસર – આ ગાથામાં વિભાગજન્ય દ્રવ્યપ્રમાણુ પાંચ પ્રકારનું છે તે કહે છે— माणुम्माणपमाणं पडिमाणं गणियमेव य विभागं पत्थ कुडवाइ धन्ने, चउभागविवडियं च रसे॥८॥ પાર્થ –માન ઉન્માન અવમાન પ્રતિમાન ને ગણિત એ પ્રમાણે વિભાગજન્ય પ્રમાણુ ૫ પ્રકારનું છે. ત્યાં ધાન્ય દ્રવ્યમાં પ્રસ્થ (૨) કડવ ઈત્યાદિ મા૫ છે, અને રસદથમાં (વી આદિ પ્રવાહી દ્રવ્ય માપવામાં ) થતુપલ બાદથી ચાર ચાર ભાગ વધતું પ્રમાણ છે. ૮૮ માવા:–વિભાગજન્ય દ્રવ્યપ્રમાણ ૫ પ્રકારનું છે. ૧ માન પ્રમાણ, ૨ ઉન્માન પ્રમાણ, ૩ પ્રમાણુ પ્રમાણ ૪ પ્રતિમાનપ્રમાણુ, માં ૫ ગણિત પ્રમાણુ, તેમાં માન પ્રમાણ ધાન્ય માપવા માટે છે. તે આ રીતે-પી હથેલી તે 'અસલી, એવી બે અમલીએ એક પસલી, બે પસલીએ ૧ અંજલી રૂપ સેતિકા (માપ વિશેષ), ૪ સેતિકાને કુડવ, ૪ કડવને પ્રસ્થ, ૪ પ્રસ્થને અઢક, ૪ આહકને કોથ, ૬૦ આઢકને હાને કુંભ, ૮૦ આહકને મધ્યમકુંભ, ૧૦૦ આહકને માટે કુંભ, ૮૦૦ આહકને વાહ, આ પ્રમાણે વડે મગધ દેશમાં વીહી આદિ ધાન્ય અપાય છે. તથા ઘી તેલ આદિ રસ (પ્રવાહો ) દ્રવ્ય માપવા માટે ચાર પલથી પ્રારંભીને માણી સુધીનું પ્રમાણ છે, તે આ પ્રમાણે-૩૫૬ પલની માણી એ રસનું ઉત્કૃષ્ટ માપ છે, તેના ૬૪મા ભાગે ૧ એ ધાન્યનાં માપ કતરી કાઢેલા કાષ્ટનાં પાશેરીયાં વિગેરેથી હોય છે. જેથી વધતી થીખા સુધી ભરીને મપાય છે. * * Page #130 -------------------------------------------------------------------------- ________________ વાવ % समास: HIRI c* द्रध्यप्रमाण आदिनु वर्णन ૪ ૫લનું પ્રમાણ, તે સાથી હાનું પ્રમાણ છે, તેથી વધતુ ૮ પલનું ૫ ૩૨ ૫હનું જ નું પ્રમાણ છે. તેમ માણીના હિસાબે અધી માણી માણી ઈત્યાદિ પણ છે, એ પ્રમાણ પણ કેરેલા કાના માપવાળાં છે, (તેલથી નહિં). ૮૮ અવતર-પૂર્વ ગાથામાં માન પ્રમાણુ કહીને આ ગાથામાં ઉમાન અવમત પ્રતિમાન ને ગતિ એ જ પ્રમાણુ કહે છે— कंसाइयमुम्माणं, अवमाणं चेव होइदंडाई। पडिमाणं धरिमेसुय, भणियं एक्काइयं गणिमं॥८॥ જાપા-કાં આદિ ધાતુઓને તેવી તે ઉન્માન પ્રમાણે, તથા દડ ધનુષ આદિથી માપવું તે અવમાન પ્રમાણુ, સુવર્ણ | સતી બાદ પરિમ દ્રવ્યે તોલવામાં પ્રતિમાન પ્રમાણ, અને શ્રીફલ દિ ગણિમ દળેની એક બે આદિ ગણત્રી કરવી તે ગણિત પ્રમાણુ કહેવાય. આટલા * માથાથ-કાંસુ આદિ ધાતુઓ તેલ કરીને મપાય છે તે અનન પ્રમાણ કહેવાય, અને તે અધ કર્ષથી ભાર સુધીનું પ્રમાણ છે. ત્યાં પલને ૮મે ભાગ તે અધ કથ, પલને ચોથા ભાગ તે ૧ કર્યું, પલને અર્ધ ભાગ તે અર્ધ પલ, ૧૦૫ પલની તુલા, ૧૦ તુલને અર્ધ ભાર, અને ૨૦ તુલાને ભાર એ પ્રમાણે તેલનાં માપ તે ઉન્માન પ્રમાણ છે. તથા ભૂમિ ક્ષેત્ર વસ્ત્ર આદિ માપવાને ૮ અને એક અંગુલ, ૧૨ અંગુલની વેત, ૨ વેંતને હાથ, ૪ હાથને દડવા અનુર ૨૦૦૦ ધનુષને ગાઉ, ૪ ગાઉને જેક્સ, અસંખ્ય જનને રજજુ ઈત્યાદિ માપ તે અવમાન પ્રમાણ કહેવાય. તથા સુવર્ણ રૂપું મતી ઇત્યાદિ ઝવેરાત માપવા માટે રતિ- |R ધરી-વાલ આદિ માપ છે, ત્યાં ૧ ચઠી તે ગુંજ [વા રતિ ] કહેવાય, એવી ૧ ગુંજની કાકણી, ત્રીજો ભાગ ન્યૂન બે આ શું [૧૬ )ને ૧ વાલ, વાલને કમમાષ, ૧૨ કમમાસ ૧ અડલ, ૧૬ કમમાષને ૧ સુવર્ણ એ સર્વ પ્રતિભાને કહે વાય. તથા શ્રીફલ આદિ ગણવા ગ્ય દ્રવ્યને ૧-૨-૩ ઇત્યાદિ શીર્ષપ્રહેલિ સુધી ગણવાં તે ગથી નગિત પ્રમાણે કહેવાય. * ***** ૬૨ ** * Page #131 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે ૮૮-૮૯મી ગાથામાં પાંચ પ્રકારનાં વિમાન પ્રમાળ કહ્યાં, ઘટના અયસરળ—પૂર્વ ગાથામાં કરેલા પ્રમાણેામાંથી અવમાન પ્રમાણુનું કંઈક વિશેષ રૂપ કહે છે--- दंड धणू जुगना लिय, अक्खो मुसलं च होइ चउहत्थं । दसनालियं च रज्जुं वियाण अवमाणसण्णाए ॥ ગાથાર્થ:- ડ-ધનુષ-યુગ-નાલિકા-અક્ષ-અને મુશલ એ સર્વ ૪ હાથ પ્રમાણનાં છે, એ ઉપરાન્ત ૧૦ નાલિકા પ્રમાણુની ૧ રન્તુ એ સર્વ પ્રમાણુ અવમાન સંજ્ઞાવાળાં જાણવાં. ઘા આચાર્યઃ—લાકમાં વાસ્તુ ભૂમિ વિગેરે હાથથી મપાય છે. ક્ષેત્ર ( ખેતીકારનાં ક્ષેત્રો ) ચાર હાથના ૧ વાંસ રૂપ દંડ વડે મપાય છે, માગ–પથ ગાઉ યાજન આદિકથી મપાય છે, કૃપ વિગેરે ખાત ૪ હાથની યષ્ટિકા ( લાકડી વિશેષ )થી મપાય છે, એ પ્રમાણે દેશ દેશ ભેઠે જૂદા જૂદા અવમાત પ્રમાણુથી માપણી થાય છે, તે કારણથી એકજ સરખાં ક્રુડ યુગ આદિ અવમાન પ્રમાણે! આ ગાથામાં દર્શાવ્યાં છે. તથા ૧૦ નાલિકા એટલે ૪૦ હાથની રજ્જુ (દારી ) હેાય છે [ જેના વડે કૂવા આદિ ખાત મપાય છે] ાના || ક્રુતિ જ્યપ્રમાળ મેનાઃ ॥ અવતરણ—પૂર્વ' દ્રવ્યપ્રમાણુના ૫ પ્રકાર કહીને હવે ક્ષેત્રપ્રમાળનુ સ્વરૂપ હે છે— खेत्तपमाणं दुविहं, वियाण ओगाहणाए निष्पन्नं । एगपएसोगाढाइ, होइ ओगाहणमणेगं ॥९१॥ ગાથાર્થ:—ક્ષેત્રપ્રમાણુ બે પ્રકારનું છે, ૧ વિભાગ નિષ્પન્ન, ૨અવગાહના નિષ્પન્ન, તેમાં અવગાહના નિષ્પન્ન પ્રમાણ એક શાકાશ પ્રદેશ આદિ શેઠે અને પ્રકારનુ છે. ૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ - વીર- 18 समासः द्रव्यप्रमाण आदिनुं वर्णन શ. માવાર્થ-એક પરમાણુ એક આકશ પ્રદેશમાં અવગાહે સમાય છે. બે પરમાણુને પિંડ પણ એક આકાશપ્રદેશમાં સમાય Rી છે, એ રીતે યાવત્ ત્રણ ચાર સંખ્યાત અસંખ્યાતને અનંત અને પિંડ પણ એજ આકાશપ્રદેશમાં સમાય છે. એકજ આશ્ચગમી પ્રદેશમાં અનેક અણુઓને સમાવેશ તે આકાશને અવકાશદાન ગુણ અને પુદગલને વિચિત્ર પરિણામ એ જ હેતુ છે. એ પ્રમાણે) જેમ એક આકાશપ્રદેશમાં એક પરમાણુથી પ્રારંભી અનંતપ્રદેશી સ્કંધ સુધી અનન્ત વગણ સમાવેશ થાય છે તેમ બે આકાશપ્રદેશમાં બે પરમાણુના પિડથી પ્રારંભીને અનન્તપ્રદેશ પિંડ (૪૬) સુધીનો સમાવેશ થાય છે. ત્રણ આકાશપ્રદેશમાં | ત્રિપદેશી કંપથી અનન્તપ્રદેશો &ષ સુધીની અનન્તવણાઓને સમાવેશ થાય છે, યાવતું સંખ્ય આકાશપ્રદેશમાં સંખ્યપ્રદેશી કંપથી અને અસંખ્ય પ્રદેશી આકાશપ્રદેશમાં અસંખ્યપ્રદેશી કંધથી પ્રારંભીને અનન્ત વગણાઓને સમાવેશ થાય છે. એ રીતે 1ી એક આકાશપ્રદેશાવાહ બે આકાશદેશાવગાહ ઈત્યાદિથી અસંખ્ય આકાશપ્રદેશાવગાહ સુધીના અસંખ્યભેદ અવગાહ નિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણુના છે. અહિં કેટલાક આચાર્યો “અવગાહનિષ્પન્ન” ને બદલે “પ્રદેશનિષ્પન્ન” કહે છે તે પણ અવિરોધી છે, કારણકે એ ક્ષેત્રપ્રમાણુ આકાશના પ્રદેશ વિભાગેથી ઉત્પન્ન થયેલ છે. તે નિ સવાનિવૃત્ન થી કાનિન ક્ષેત્રમાણ | ૯૧ - અવતરણ–પૂર્વ ગાથામાં પ્રથમ અવગાહ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણુ કહીને હવે આ ગાથામાં વિભાગ નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણુ કહે છે– | अंगुल विहत्थि रयणी कुच्छी धणु गाउयं च सेढी य। पयरंलोगमलोगोखेत्तपमाणस्स पविभागा ॥९॥ #ા . નાથાર્થ –વિ=વિવિધ મારા પ્રકારવાળું ક્ષેત્રપ્રમાણુ તે વિભાગજન્ય ક્ષેત્રપ્રમાણુ, અને તે અંગુલ વેત રત્નિ (હાથ) કુક્ષી, ધનુષ ગાઉ જોજન શ્રેણિકતર લેક અલેક એ રીતે અનેક પ્રકારનું છે. ગાથામાં જન પદ ઉપલક્ષણથી ગ્રહણ કરવું. ૯રા માવાર્થ-ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એ કે આ સર્વ ક્ષેત્રપ્રમાણે વસ્તુની લંબાઈ પહોળાઈ ઉંચાઈ માપવાને વ્યવહારમાં * * Page #133 -------------------------------------------------------------------------- ________________ ન 18 ઉપયોગી છે, અને અવગાહના પ્રમાણુ આમપ્રદેશની સંખ્યાના આધારવાળું એક જ પ્રકારનું હોવાથી એટલું વ્યવહારોપયોગી નથી, તેમજ અવગાહના પ્રમાણમાંથી વિભાગપ્રમાણુ ઉત્પન્ન થાય છે. i૯૨ અવસરળ-પૂર્વ ગાથામાં વિભાગ પ્રમાણમાં જે અંગુલઝમાણ કર્યું, તે અશુલપમાંશુ પણ અનેક પ્રકારનું છે તે દર્શાવાય છે– तिविहं च अंगुलं पुण, उस्सेहंगुल पमाण आयं च । एकेक्कं पुण सिविहं. सूई पयरंगुल घणं च ॥१३॥ જાથાર્થ–પુન: અંશુલ ત્રણ પ્રકારનું છે, ઉત્સધ અંગુલ, પ્રમાણ અંગુલ, આત્મ અંગુલ. પુનઃ તે અંશુલ સૂચીગુલ પ્રતર અંશુલ અને ઘન અંગુલ એમ ત્રણ ત્રણ પ્રકારનું છે (તેથી ૯ પ્રકારનું અંગુલપમાણુ છે ). i૯૩ માવાઈ–ઉત્સધ એટલે અનુક્રમે વૃદ્ધિ, અથવા ઉત્સધ એટલે જીવના શરીરાદિકની ઉંચાઈ લબાઈ એ અર્થ છે, જેથી આગળ કહેવાતી રીતિ પ્રમાણે પરમાણુથી પ્રારંભીને અનંતગુણ અને આઠ આઠ ગુણ અધિકતાએ વૃદ્ધિ પામેલું અંગુલ તે કંકુ, અથવા જે અંગુલ વડે છાનાં શરીર આદિની ઉંચાઈ લંબાઈ મપાય તે કય ગુરુ, તથા ઉત્સુધાબુલના પ્રમાણુથી હજારગણા પ્રમાણુવાળુ અંશુલ તે પ્રમાણ કgટ, અથવા પ્રમાણુ પ્રાસ ( ઉત્કૃષ્ટ પ્રમાણુને પ્રાપ્ત થયેલું) અમુલ તે કમાઇrગુણ અથવા પ્રમાશુભૂત પુરૂષ શ્રી ઋષભદેવ અને ભવનચક્રવતીનું અંગુલ તે ઝમાન ગુરુ, તથા જે કાળમાં જે પ્રમાણુ યુક્ત (સામુદ્રિક શાસ્ત્રોક્ત ઉંચાઈ યુક્ત, અર્થાત્ સ્વ અંગુલથી ૧૦૮ અંગુલ ઉંચા) ઉત્તમ પુરને આત્મા તેનું અંશુલ તે તમારા અંગુરુ બિન ભિન્ન fજ કાળે ભિન્ન ભિન્ન પ્રમાણુનું હોય છે. પુનઃ એ ત્રણે ત્રણ પ્રકારના છે તે આ પ્રમાણે એ ત્રણે પ્રકારના અંગુલ ૧ અંગુલ જેટલી દીઘ એક સૂઈના આકારની આકાશઆ પ્રદેશની પંક્તિ-શ્રેgિ તે વિ અંગુરુ, સુચિ અંગુલના પ્રદેશના વર્ગ જેટલા આકાશ પ્રદેશનો થર-૫૭ કે જે ૧ અમુલ દીધ ઝર Page #134 -------------------------------------------------------------------------- ________________ समास: उत्सेध आदिनु स्वरूप अंगुल વીરIટ અને ૧ અંશુલ પહોળા હોય છે તે તિર ગુણ, નડાઈમાં વા ઉચાઈમાં એક પ્રદેશીજ હોય છે. તથા અંશુલવતી આકાશ પ્રશાને | ઘન કરતાં જેટલા આકાશ પ્રદેશ થાય તેટલા પ્રદેશને ઘનચરસ તે ઘન અંઢિ. એમાં લંબાઈ પહોળાઈ. અને જાડાઈ ત્રણે અંગુલ પ્રમાણુ હોય છે. જેમ ૦૦૦ આ રીતે ત્રણ આકાશપ્રદેશની પંક્તિ તે સૂચિ અંગુલ, ૬૬ આ રીતે ૯ પ્રદેશ તે પ્રતરાંગુલ અને III. ઉપરાઉપરી ત્રણ પ્રતર તે ઘનાંગુલ, જેમાં ૨૭ આકાશપ્રદેશ હોય છે ૯૩ થાળ -હવે આ ગાથાથી ઉષાંશુલની કમવૃદ્ધિ દર્શાવાય છે४ सस्थेण सुतिक्खणविछेत्तुं भेत्तुं च जंकिर न सका। तं परमाणु सिद्धा वयंति आई पमाणाणं ॥९॥ | mણાર્થ—અત્યંત તીક્ષણ વડે પણ નિશ્ચય જે છેદી ભેદી શકાય નહિ એ પરમાણુ હોય છે, અને એવા પરમાણુને Dા સિદ્ધ પુરૂષ-સર્વર સર્વ પ્રમાણેની આરિ કહે છે. ૯૪ | નાણા–ઉત્સધાંગુલનું પ્રમાણ પ્રાપ્ત કરવામાં આગળ કહેવાતાં ઉલકgશ્વલ્વિકા આદિ પ્રમાણમાં સર્વથી પ્રથમ પ્રમાણ | પરમાણુ છે, કારણ કે પરમાણુથીજ પ્રમાણભેદની શરૂઆત થાય છે, અને આદિ પ્રમાણુ રૂપ પરમાણુ એટલે અતિ સક્ષમ હોય છે કે જેને અતિ તીણુ શસ્ત્રથી પણ છેદી ભેદી શકાય નહિ, એવા સૂક્ષ્મ પરમાણુને શ્રી સર્વજ્ઞ ભગવંતે સર્વ પ્રમાણેની (સ્લફણ ઋફ્રિકા આદિ પ્રમાણ ભેદની) આદિ કહે છે. પુનઃ કહેવામાં જો કે સૂકમ પરમાણુ છે તેપણુ એ અનન્તપ્રદેશી સ્કંઇજ જાણુ, પરતુ પુદગલાસ્તિકાયને પ્રારંભરૂપ અથવા એક અણુરૂષ પરમાણુ નહિ, કારણ કે તે એક અણુરૂપ પુદ્ગલ પરમાણુ તે નેયિક પરમાણુ છે, અને પ્રમાણેની આદિમાં ગણાતે પરમાણુ તે વ્યવહાર પરમાણુ છે, અને તે અનન્ત અણુઓને પિડ-કંધ છે.૯૪ા અવસર-અમાથાની આદિવાળા પરમાણુને વ્યવહારપરમાણુ કહ્યો તે શું પરમાણુ પણ વ્યવહારિક ને નથિક હોય છે ? એ iા Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નના સમાધાનવાળી આ ગાથા કહે છે— परमाणु सो दुविहो सुमो तह ववहारिओ चेव । सुहुमो य अप्पएसो ववहारनएणणंतओ खंभो ॥९५॥ ગાથાર્થ— જે પરમાણુ કહેવાય છે તે પણ બે પ્રકારના છે, સૂક્ષ્મપરમાણુ (નિશ્ચય પરમાણુ), તેમજ વ્યવહાર પરમાણુ. એમાં સૂક્ષ્મ પરમાણુ તે અપ્રદેશી છે, અને વ્યવહારનયથી જે પરમાણુ કહેવાય છે તે અનન્ત પ્રદેશી કોંધ છે૫ા માથાથે—પરમ સત્કૃષ્ટ અનુ=અણુ તે વર્માજી, એ અથ પ્રમાણે એક અણુ તે પરમાણુ છે, કે જે પુદગલામાં અન્તિમ કારણ છે, કારણ કે પરમાણુની ઉત્પત્તિમાં કઈ કારણ નથી. પુન: એ પરમાણુ દ્વિદેશાદિ કાનુ લિંગ-હેતુ છે, માટે પરમાણુ એ અન્તિમ કારણ છે, અને પરમાણુ આદિથી બનતા દ્વિપ્રદેશી આદિ સ્કંધા કારણ અને કાય અને છે. જેમ દ્વિપ્રદેશી સ્કંધ એ પરમાણુનું કાય છે. અને ત્રણ પ્રદેશી સ્વધનુ કારણ છે, ત્રિપ્રદેશી કધ દ્વિપ્રદેશીનુ કાય છે, અને ચતુઃપ્રદેશીનુ કારણ છે. એ પ્રમાણે પરમાણુ સિવાયના સર્વ પુદ્દગલા ઉત્તરાત્તર કારણુ કાર્યં રૂપ છે, તેવી રીતે પરમાણુ કોઈનું કાયાઁ નથી પરતુ હિંદેશાનનું કારણ તા છે જ. પ્રશ્નઃ—જો એ રીતે પરમાણુ સર્જનુ અન્તિમ કારણ છે, તે સવ પ્રમાણેના શ્યાદિ પરમાણુ કેમ નહિ, અનન્તપ્રદેશો નેજ પ્રમાણાના આદિ કેમ કહ્યો ? ઉત્તર:—જો કે પુદ્ગલ શેદેશમાં સર્વથી આદિભેદ–પ્રથમભેદ પરમાણુ છે, પરન્તુ એ નૈૠયિકપરમાણુ વ્યવહારમાં ઉપયોગમાં આવતા નથી, ઉપયાગમાં આવનાર તે અનન્તપ્રદેશી સ્કંધ જ હોય છે, જેથી વ્યવહારાપયેાગી પ્રમાણેામાં નૈૠયિક પરમાણુને આદિ પ્રમાણ ન ગણુતાં વ્યવહારપરમાણુ કે જે અનન્તપ્રદેશના સ્કંધરૂપ છે તેને આદિ પ્રમાણુ ગણ્યો છે. શલ્પા *** Page #136 -------------------------------------------------------------------------- ________________ વીવ નઝર્જન /લા || અવતા –પૂર્વ ગાથામાં બે પ્રકારના પરમાણુ કહીને હવે આ ગાથામાં વ્યવહારી પરમાણુવડે ઉલ્લફશુક્લફિણુકા આદિ ઉત્તર- | समास: ત્તર પ્રમાણભેદે જે રીતે બને છે તે કહેવાય છે– परमाणू य अणंता सहिया उस्सण्हसण्डिया एक्का। साऽणंतगुणा संती ससहिया सोऽणु ववहारी॥१६॥ उत्सेध જાથાર્થ –અનન્ત પરમાણુ વાળી એક ઉશ્લફણલક્ષિણકા, અને એવી અનન્તગુણી ઉસ્લક્ષણશ્લક્ષિણકાઓ એકત્ર થઈ છતી કાલરાતિ Rી એક સ્લણક્ષણિકા થાય છે, અને એ ગ્લશુક્લક્ષિણા તે પણ વ્યવહારીપરમાણુ કહેવાય. ૯૬ अंगुलनुं | માવા-અનન્ત વ્યવહારી પરમાણુઓ મળીને ૧ ઉલક્ષણક્લણિકા થાય છે, કા પ્રબળતાએ-અત્યન્ત બક્ષળસૂકમ- I|| न स्वरूप | બારીક કવિ ન્હાના માપવાળી તે ઈક્ઝિT. અર્થાત્ આગળ કહેવાતા સર્વ પ્રમાણમાં અતિશય ન્હાના પ્રમાણ | વાળી તે ૩૪૦ પુનઃ એવી અનન્તગુણ ઉલ૦ મળીને ૧ કટ્ટક્ટિવા થાય છે, એ પણ અહિં વ્યવહારી પરમાણુ કહેવાય. કક્ષા–જે અનન્ત પરમાણુની એક દશ્ય થઈ છે તે અનન્તમાં દરેક પરમાણુ વ્યાવહારી પરમાણુ પ્રથમજ કહ્યો છે, અને જ આ બ્લભણશ્લક્ષિણકાને પણ પુનઃ વ્યવહારી પરમાણુ કહ્યો, તે એ રીતે વ્યવહારી પરમાણુ બે વાર કેમ કરો ? ઉત્તરઃ-બ્લકણક્ષણિકાને વ્યવહારી પરમાણુ કહ્યા તે ઉપચારથી કહ્યો છે, કારણ કે એ વ્યવહારી પરમાણુ બનવામાં આદિ I કારણ એથી હાને વ્યવહારિક પદમાણ છે, માટે પ્રથમ કહે વ્યવહારી અણુ પ્રમાણોની આદિરૂપ અને પ્રાયઃ સૂક્ષમ હોવાથી અનુપચરિત વ્યવહારી પરમાણુ છે, અને બીજી વાર કહેલે વ્યવહારી પરમાણુ પ્રાય: બાદર છે, અને કદષ્ટિએ વિચારતાં એજ બાદર અણુ પરમાણુ છે, માટે વ્યવહારિક પરમાણુ છે, અથવા ઉપચારથી વ્યવહારિક પરમાણુ છે, [વૃત્તિમાં એને ઉપચારથી વ્યવહારી પરમાણુ કહ્યા છે]. ૯૬ છે Page #137 -------------------------------------------------------------------------- ________________ * જ * * અવસર-અનન્ત પરમાણુઓથી બનેલ વ્યવહાર અણુ પણ જે (૯૪ મી ગાથામાં કહ્યા પ્રમાણે) છેટી ભેદી શકાય એ નથી તે શું અનન્ત પરમાણુથી બનેલા સવે ક એવા હોય છે કે કોઈ છેતી ભેદી શકાય એવા ૫ણુ સ્કંધ હોય છે? તે કહે છે– | खंधोऽणंतपएसो अत्थेगइओ जयम्मि छिज्जेजा। भिजेज व एवइओ नो छिज्जे नोव भिज्जेज्जा ॥९७॥ જાથાર્થ – આ જગતમાં કેટલાક અનન્તપ્રદેશી રક છે એવા છે કે જે છેડી શકાય છે, અથવા ભેકી શકાય છે, અને કેટલાક અનન્તપ્રદેશી ક એવા પણ છે કે જે છેડી શકાતા નથી તેમજ ભેદી શકાતા પણ નથી. છા માથાર્થ –પરમાણુઓ, ઢિપ્રદેશી સ્ક, વિદેશી ક યાવત સંખ્યાતપ્રદેશી કંધે અને અસંખ્યપ્રદેશ સ્કંધ એ સવા સ્ક ધ પાંચે ઈન્દ્રિયેને અગ્રાહ્ય છે, સૂથમ છે અને છેદી ભેદી શકાય એવા નથી. તે ઉપરાન્તના કેટલાક અનન્તપ્રદેશી ઔધે તે પણ પાંચ ઈન્દ્રિયોને અગ્રાહ્ય સૂકમ અને છેદી ભેદી શકાય તેવા નથી, પરંતુ તે ઉપરાન્તના કેટલાક અનન્તપ્રદેશી સ્કંધેમાંના કેટલાક કહે બાદર પરિણામી અને કેટલાક સ્ક ધ સુથમ પરિણામી છે જેથી જે કંધે બાદરપરિથામી છે તેજ ઇન્દ્રિયગ્રાદા તથા છેદી ભેદી શકાય એવા હોય છે, માટે જે છેદી ભેદી ન શકાય એવા અનન્તપ્રદેશી સૂકમ સ્કંધને જ અહિ વ્યવહારી પરમાણુ કહ્યો છે, અને ત્યાંથી પ્રારંભીને ઉત્સધાંગુલ આદિ પ્રમાણમાં એ વ્યવહારી અણુ કારણ ભૂત છે. છેલછા અઘતન–છેદી ભેદી ન શકાય એવા સૂફમપરિણામો સકંધને પૂર્વ ગાથામાં વ્યવહારી પરમાણુ તરીકે ગણીને હવે છેતી ભેદી શકાય એવા બાદર પરિણામી સ્ક છે કે જે લક્ષણશ્લેષુિકાથી ઉપરના છે અને ઉત્સધાંગુલનું પ્રમાણુ બનવામાં નિમિત્તભૂત છે તેવા બાદર પરિણામી રકધ અથવા પ્રમાણભેદને આ ગાથામાં કહે છે * * * *ન Page #138 -------------------------------------------------------------------------- ________________ जीव-2 परमाणू तसरेणू रहरेणू अग्गयं च वालस्स । लिक्खा जूया य जवो, अटुगुणविवड्डिया कमसो॥९॥, समासः રાજા–પરમાણુ-ઉર્વરેણ-ત્રસરણુ-રથરેણુ-વાળને અમ (વાલામ), શીખ, જૂ, જવ એ અનુક્રમે આઠ આઠ ગુણા વધતા હતી પ્રમાણુવાળા છે. li૯૮ - માવાર્થ –પૂર્વોક્ત લક્ષણુક્ષણિકા રૂપ વ્યવહારી આઠ પરમાણુ મળીને ૧ થાય. ગાથામાં જેકે ઉર્વરેણુ કો નથી अंगुल आदि તેપણ પરમાણુના ઉપલક્ષણથી ઉર્વરેણુ પણ ગ્રહણ કરે , કારણ કે સિદ્ધાન્તમાં અનેક સ્થાને ઉર્વરેણુ કહ્યો છે, અને યુક્તિ अंगुलर्नु યુક્ત પણ છે. તે ઉર્ધ્વરેણુથી આઠ ગુણે , તેથી આઠ ગુણે , તેથી આઠ ગુણે પાટાબ, તેથી આઠ ગણી છીણ, તેથી આઠ ગુણી – અને તેથી આઠગુ થય. એ રીતે અનુક્રમે આઠ આઠ ગુણ પ્રમાણુ જાણવા. અહિ જાળીમાંથી ઘરમાં પડતા દીર્ધ સૂર્યપ્રકાશમાં ઉડતા રજકણે તે દરેણુ, વાયુની પ્રેરણાથી ઉડતે રજકણ તે ત્રy, | ચાલતા રથના ચક્રથી ઉખડતા રજકણ તે થેરેજુ, આઠ રથરણુને કુરૂક્ષેત્રના યુગલિકને એક વાલાઝ, તેથી આઠગુણે હરિવર્ષ રમ્યફ ક્ષેત્રના યુગલિકને વાલાઝ, તેથી આઠગુણે હિમવંત હિરણ્યવંત યુગલિકને એક વાલાઝ, તેથી આઠગુ મહાવિદેહ મનુષ્યને વાલામ, તેથી આઠગુણે ભરતૈરવત મનુષ્યને વાલામ, એ પ્રમાણે વાલાઝ ભિન્ન ભિન્ન પ્રમાણુના છે તે પણ સામાન્યથી અહિં ભરતૈરવત મનુષ્યને વાલા” ગ્રહણ કર. તેથી અનુક્રમે આઠગુણી તીખ જૂ ને જવ તે પ્રસિદ્ધ છે. એમાં “જવ” શબ્દથી જવા ધાન્યના દાણાના મધ્ય ભાગની જાડાઈ સમજવી. ૯૮ અવતરણ:-પૂર્વ ગાથામાં વ્યવહારી પરમાણુથી જવ સુધી કહીને હવે ત્યાર બાદ આગળ કયા ક્યા પ્રમાણભેદ છે? તે આ દા || ગાથામાં કહે છે— નિક-ર -- કન Page #139 -------------------------------------------------------------------------- ________________ કનિકલ अट्रेवय जवमज्झाणि, अंगुलं उच्च अंगुला पाओ। पाया य दो विहत्थी, दो य विहत्थी भवे हत्थो ॥९९॥ નાથાર્થ –આઠ યવ મધ્યને અંગુલ, છ અગુલને પાદ-પગ, બે પગની વૅત, અને બે વેતને ૧ હાથ થાય છે, અને બે | હાથની કુક્ષી થાય છે. છેલ્લા માવાર્થ –આઠ યવમળને ૨ વાઈ, ૬ ઉસે ધાંગુલને એક પગ એટલે પગની પહોળાઈ, એવા બે પગની એક વેંત અને બે વંતનો એક હાથ. એ રીતે ૨૪ અંગુલને ૧ હાથ થાય, અને ૧૨ આંગળની ૧ વેંત થાય, તથા ગાથામાં કુક્ષી પ્રમાણ | કહ્યું નથી તે પણ અધ્યાહારથી “બે હાથની ૧ કુક્ષી” એ પ્રમાણે કુક્ષીપ્રમાણ જાણવું, ૯૨ મી ગાથામાં આ ગ્રંથમાં કુક્ષી ભેદ કહેલ છે, તેમજ આગમાં પણ કુક્ષિપ્રમાણ કહ્યું છે, એ રીતે ઉત્સધાંગુલ આદિ કેટલાક પ્રમાણભેદે કહ્યા. પાલ્લા અત્તર–કુક્ષિપ્રમાણુથી આગળ પણ હજી પ્રમાણભેદે છે તે કહે છે– चउहत्थं पुण धणुयं, दुन्नि सहस्साइ गाउयं तेसिं। चत्वारि गाउया पुण, जोयणमेगंमुणेयव्वं ॥१०॥ જાધાર્થ–પુનઃ ચાર હાથને ધનુષ, તે બે હજાર ધનુષને ૧ ગાઉ, અને ચાર ગાઉને એક જન જાણુ. ૧૦ માવાઈ–બે કુક્ષિ અથવા ચાર હાથને ૧ ધનુષ અથવા ૯૬ અંગુલને એક ધનુષ, તેવા ૨૦૦૦ ધનુષ એટલે ૮૦૦૦ (આઠ હાર ) હાથને એક ગાઉ, અને ચાર ગાઉ એક એજન. વિભાગપ્રમાણ સંબંધિ આ ગ્રંથની જ ૯૨મી મૂળ ગાથામાં એજનથી આગળ જે કે શ્રેણિ પ્રતર આદિ પ્રમાણે કહ્યાં છે, પરંતુ જીનાં શરીર માપવાના ઉપયોગમાં આવતા આ ઉત્સધાંગુલજન્ય પ્રમાણભેદમાં તેને કંઈપણ ઉપયોગ નથી, શરીરેનાં માપ જન સુધીના વિભાગપ્રમાણુથી થઈ શકે છે માટે અહિં જન | સુધીનાજ વિભાગ પ્રમાણે કહ્યા છે. તે નિ જેવગુરુઝના તરિનને ૨ વિતસ્થાપ્તિક્ષેત્રમાણમ્ II I૧૦૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ લવ li૭ની - -- - ક - અવતરણ –એ પ્રમાણે ઉત્સુધાંશુલ અને પદ આદિ:[ પાદ વેંત આદિ] ક્ષેત્રપ્રમાણ કે જે ઉત્સધાંગુલ પ્રમાણુના પણ હોય કી समासः | છે તે કહીને ઘમાશંગુરુ, તથા પ્રમાણગુલથી બનતા પાદ ત આદિ ક્ષેત્રપ્રમાણુ કહે છે– उस्सेहंगुलमेगं, हवइ पमाणंगुलं दुपंचसयं । ओसप्पिणीए पढमस्स अंगुलं चकवहिस्त ॥१०॥ उत्सेध નાથાર્થ-બે પાંચસો ઉલ્લેધાંગુલ [ ૧૦૦૦ ઉલ્લેધાંગુલ] મલીને એક પ્રમાણુગુ થાય છે, અને એ પ્રમાણ ચંગુઢ અવસપિ & अंगुल आदि ણીના પહેલા ચક્રવતીનું હોય છે. ૧૦ પાસ अंगुलर्नु માવાર્થ-૧૦૦૦ ઉલ્લેષાંશુલનું ૧ પ્રમાણુગુલ કહ્યું અને તે પ્રમાણગુલ જેવડું અંગુલ અવસર્પિણીના પહેલા ચકવતીનું હેય છે, જેમ આ અવસર્પિણીમાં ભરત ચક્રવતીનું ૧ અંશુલ ૧૦૦૦ ઉલ્લેષાંશુલ જેવડું હતું. :– અવસર્પિણીના પહેલા ચક્રવતી અથવા પહેલા તીર્થંકરના શરીરની ઉંચાઈ ૫૦૦ ધનુષ એટલે ૯૬ અંગુલના ધનુષ પ્રમાણે પ૦૦૯૬૪૪૮૦૦૦ (અડતાલીસ હજાર) ઉત્સધાંગુલ હતી, અને એજ ઉંચાઈ પિતાના અંગુલથી ૧૨૦ અંગુલ હતી, કારણકે પહેલા તીર્થંકર વા ચક્રવતીની ઉંચાઈ પિતાના અંગુલથી ૧૨૦ આત્માંશુલ હોય છે, તે એ રીતે ૪૮૦૦૦ ઉભેધાંગુલને || ૧૨૦થી ભાગ આપતાં ભરતચક્રવર્તીને ૧ અંગુલ (પ્રમાણાંગુલ) ૪૦૦ ઉલ્લેષાંશુલ જેટલે થાય છે તે અહિં ૧૦૦૦ ગુણે કો તે કેવી રીતે ? ના ઉત્તરભરત ચક્રીનું પ્રમાણ અંગુલ લંબાઈમાં તે જે કે ૪૦૦ ઉલ્લેધાંગુલ જ છે, પરંતુ પ્રમાણગુલની રાા અંગુલ પહોળાઈ પણ છે, માટે જે પહોળાઈ રહિત ગણીએ તે ૪૦૦ ઉલ્લેધાંગુલનું પ્રમાણગુલ છે, અને પહેળાઈના ગુણાકાર સાથે ગણીએ તે ૪૦૦૪રા=૧૦૦૦ ઉલ્લેધાંગુલનું એક સૂચી પ્રમાણગુલ થાય છે, અને એ ક્ષેત્રફળના હિસાબે જાણવું. વાસ્તવિક લંબાઈ ૪૦૦ * -- - * - - * * - Page #141 -------------------------------------------------------------------------- ________________ દર વ SARRARRORROR ર-% ઉલ્લેષાંગુલ જેટલીજ છે તે પ્રતરપ્રમાણાંગુલીની લંબાઈ જાણવી. પૃથ્વી પર્વતાદિનાં પ્રમાણ, પ્રતરપ્રમાણુાંગુલથી થાય છે, પરંતુ સૂચી પ્રમાણાંગુલ વડે નહિ. [ એ પ્રમાણે વૃદ્ધ સંપ્રદાયથી અને અન્ય શાથી જાણવામાં આવ્યું છે, તત્વ શ્રી સર્વજ્ઞ જાણે–વૃત્તિઃ ] ભરતચક્રવતીના ૬ અંગુલને (પ્રમાણુઅ ગુલને ) ૧ પાદ-પગ, બે પદની વેત, ૨ વેંતને હાથ, ૨ હાથની કુક્ષી, ૨ કુક્ષીને અથવા ૪ હાથને ધનુષ, ૨૦૦૦ ધનુષને ૧ પ્રમાણુગાઉ, અને ૪ ગાઉને એક પ્રમાણુાંગુલી જન. ૧૦૧ અવતરણ-પ્રમાણુ ગુલ વડે પૃથ્વી પર્વતે આકાશ ઈત્યાદિ ક્ષેત્રનું માપ થાય છે, અને શ્રેણિ પ્રતર આદિ પ્રમાણે ક્ષેત્રનાંજ છે તેથી આ વિભાગપ્રમાણમાં શ્રેણિ પ્રતર આદિ પ્રમાણભેદે કહેવાય છે, (કે જે વિભાગપ્રમાણુની મૂળ ગાથા ૯૨મોમાં કહેલ છે). तेणंगुलेणं जं जोयणं तु एत्तो असंखगुणयारो। सेढी पयरं लोगो, लोगाऽणंता अलोगो य॥१०॥ જાથાર્થ –તે પ્રમાણ અંગુલ વડે જે જનપ્રમાણુ પ્રાપ્ત થાય છે. તેવા યોજનથી અસંખ્યગુણ જનની ૧ શ્રેણિ, તેથી અસંખ્યગુણ શ્રેણિનું ૧ પ્રતર, તેવાં અસંખ્યગુણ પ્રતને ૧લેક, અને તેવા અનન્તલાકને અલેક છે. ૧૦રા . માવાઈ–ઉલ્લેષાંગુલથી પ્રમાણુઆંગુલ ૪૦૦ ગુણે છે, જેથી ઉલ્લેધાંગુલી એજનથી પ્રમાણાંગુલી જન પણ ૪૦૦ ગુણે મટે છે, એવા અસંખ્ય પ્રમાણાંગુલી ચેજન દીધું ઘનીકૃત સમરસ લેકાકાશની ૧ આકાશપ્રદેશપંક્તિ-એનિ કહેવાય છે. અર્થાત્ અનિયત પ્રમાણુવાળા ૧૪ ૨જા ઉંચા અને અનિયન લંબાઈ પહેળ ઈવાળા લોકાકાશને બુદ્ધિવડે સર્વ બાજુથી સરખા પ્રમાણુવાળે ધન બનાવતાં ૭૨ ઉચા ૭ ૨ લાંબા ૭ ૨જનું પહેળે થાય છે, જેથી એ ઘનાકની દરેક શ્રેણિ ૭ રજજુ લાંબી અને ૧ પ્રદેશ નહી હોય છે. પુનઃ એવી એક શ્રેણમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલી શ્રેણિએ એકજ સપાટીમાં લગલગ રહેલી હોય • •- * •* - : Page #142 -------------------------------------------------------------------------- ________________ ID: समास: * उत्सेध अंगुल आदि ला अंगुलर्नु स्वरूप નીવ અને જેટલું થાય તેટલું સર્વ ક્ષેત્ર તે ? ઘર કહેવાય, એ મતર ૭ રાજાનું લાંબુ ૭ રજજુ પહોળું સમરસ હોય છે, અને હું એક આકાશપ્રદેશ જેટલું છે, પુનઃ એ પ્રતરમાં જેટલી શ્રેણિઓ છે અથવા એક શ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ છે, તેટલાં પ્રત ઉપરાઉપરી થપ્પી બંધ કરવાથી ઘનટો થાય છે, જેથી એવા વનલકનું પ્રમાણ ૭ ૨જજુ લાંબુ પહેલું ને ઉંચુ સમ ઘન દેવાય છે. II૬૮ ]સા એવા અનન્ત કાકાશ પ્રમાણુ એક અલેક છે, કે જેનું પ્રમાણ અનન્ત જન લાંબે પહોળે નડે અને સર્વ મધ્યમાં કાકાશ જેવડા પિલાણવાળા અને કાકાશથી ચારે તરફ સર્વ બાજુ એ નકકર ગોળ દડા સરખે છે, જેમાં કેવળ આકાશ સિવાય બીજે કઈ પદાર્થ નથી. II રતિ પ્રમાણુટ /૧૦૨ll અવતર:–એ રીતે ઉન્સેલ અંશુલ અને પ્રમાણુ અંગુલનું સ્વરૂપ તથા તેનાથી બનતા પ્રમાણભેદે કહીને હવે આ ગાથામાં શ્રી યાભાપુરનું સ્વરૂપ કહેવાય છે– ६ जे जम्मि जुगे पुरिसा, अट्ठसयंगुलसमूसिया हुँति। तेसि सयमंगुलं जं. तयं तु आयंगुलं होइ ॥१०॥ . જાથાર્થઃ—જે યુગમાં જે કાળમાં) જે પુરૂષે પિતાના અંગુલવડે એકસે આઠ અંગુલ ઉચા હય, તેઓનું પિતાનું જે અંગુલ તે અહિં આત્માગુલ ગણાય છે. ૧૦ માયાર્થ–સુષમદુષમાદિ કાળમાં ચક્રવતી વાસુદેવ વિગેરે રાજપુરૂ વા સુલક્ષણ પુરૂષે પિતાના અંગુલવડે ૧૦૮ અંશુલ ઉચા | હોય છે, માટે તેવા સુલક્ષણ પુરૂષનું અંગુલ તે ગામનુસ. અહિં “પિતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઉચાઈવાળા પુરૂ” એમ કહેવાથી ઉત્તમ લક્ષણવાળા પુરૂજ ગ્રહણ કરવા, જેથી લક્ષણશાસ્ત્રમાં કહેલાં પ્રમાણ આદિ લક્ષણવાળા પુરૂષનું પિતાના અંગુલથી સંપૂર્ણ ૧૦૮ અંગુલ ઉંચા હોય, અથવા કિંચિત જૂનાવિક હોય તેપણું તેમનું અંગુલી તે મારા ગુરુ કહેવાય. નકર કેક ૬૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ જજર રકઝક અવાર–ઉન્સેધાંગુલ આદિ ત્રણ અંગુલભેદ ક્ષેત્રપ્રમાણુના છે, તેથી એ ત્રણ વડે જે જે ક્ષેત્ર મપાય છે તે આ ગાથામાં દર્શાવાય છેदेहस्स ऊसएण उ, गिह सयणाई य आयमाणेणं। दीवुदहिभवणयासा, खेत्तपमाणं पमाणेणं ॥१०॥ –શરીરને ઉત્સધ (શરીરની ઉંચાઈ) ઉલ્લેધઅંગુલવડે મપાય છે, ઘર શખ્યા વિગેરે વસ્તુઓ આત્માગુલના પ્રમાણુ વડે | મપાય છે, અને દ્વીપ સમુદ્ર ભવન ક્ષેત્ર એ સર્વનું પ્રમાણ પ્રમાણુાંગુલવડે થાય છે. ll૧૦ - માવા–નારકનું ૫૦૦ ધનુષનું દેવનું ૫ હાથનું, મનુષ્યનું ૩ ગાઉનું અને તિર્યંચનું સાધિક ૧૦૦૦ ચોજન શરીર કહ્યું છે તે ધનુષ હાથ ગાઉ ને જન ઉત્સધાંગુલથી જાણવા. તથા ઘર આસન શય્યા આદિક વસ્તુઓનાં માપ તે તે વખતના મેટા મંડલાધિપતિઓના (ચક્રવતી વાસુદેવ વિગેરે પૃથ્વી ભક્તાઓના) અંગુલના માપથી થાય છે, અને દ્વીપનાં પ્રમાણ સમુદ્રનાં પ્રમાણ ભવનનાં પ્રમાણુ વિમાનનાં પ્રમાણુ ભરત આદિ ક્ષેત્રોનાં પ્રમાણુ, ચૌદ રજજુલકનું પ્રમાણુ પર્વતનાં પ્રમાણ નદીઓનાં પ્રમણ સરોવરનાં પ્રમાણ જગતીઓનાં પ્રમાણ ઈત્યાદિ ક્ષેત્રપ્રમાણે પ્રમાણુગુલથી (ઉત્સધથી ૪૦૦ ગુણ પ્રમાણુથી) થાય છે. | તિ પ્રમાણtઢમ // સમાનં ૧ ક્ષેત્ર પ્રમાણમ્ II૧૦માં અવતરણઃ—વિભાગ પ્રમાણમાં અન્તર્ગત દ્રવ્ય પ્રમાણુ આદિ ૪ વિભાગપ્રમાણમાં દ્રવ્યપ્રમાણુ અને ક્ષેત્ર પ્રમાણુ કહીને હવે | ફાઇનાનનું સ્વરૂપ કહેવાય છે – - कालोति य एगविहो, कालविभागोय होइ णेगविहो। समयावलियाईओ, अणंतकालोत्ति णायव्यो॥१०५॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ ત્રી समासः || II काळना विभागोनुं स्वरूप ********CHOS RESEOS જાપા-કાળ સામાન્યથી એક જ પ્રકારને છે, અને વિભાગકાળ અનેક પ્રકારને છે, અને તે સમય આવલિ આદિ વિભાગવાળે અનન્તકાળ સુધી જાણુ. ૧૦૫ " માવાઈ: સામાન્યથી કાળ એક જ પ્રકારને છે, કારણ કે સામાન્ય વિશેષાત્મક વસ્તુ સામાન્યથી ૧ પ્રકારની ને વિશેષધમવડે અનેક પ્રકારની ગણાય છે, તેમ કાળ સામાન્ય ધમેં એક પ્રકાર છે, પરંતુ વિભાગથી એટલે વિશેષ ધર્મોથી અનેક પ્રકાર છે. તે વિશેષ ધર્મ અથવા વિશેષભેદ સમય આવલિ પ્રાણ સ્તક લવ મુહૂર દિવસ પક્ષ માસ ઋતુ વર્ષ યુગ પોપમ સાગરેપમ, અવસર્પિણી ઉત્સર્પિણી કાળચક્ર ને પુગલ પરાવર્ત સુધીના છે. પુનઃ એ કાળ અન્નવાળો છે કે અન્ત વિનાને ? તે બાબતમાં કહે છે કે-કાળા કાળ અનત છે એટલે અન્તરહિત છે. ભૂતકાળમાં પણ એને અન્ત ન હોવાથી અનાદિ છે, અને ભવિષ્યમાં અન્ત થવાને નથી માટે અનન્ત છે એ રીતે કાળ અનાદિ અનન્ત છે, પરંતુ સાદિ અનન્ત અથવા અનાદિ સાન્ત નથી. અર્થાત કાળ પહેલાં કઈ વખત હેતે ને અમુક વખતથી શરૂ થયો એમ નથી, તેમજ ભવિષ્યમાં કોઈ વાર નહિં હોય એમ પણ નથી, માટે જેમ જગત અનાદિઅનંત છે તેમ કાળ પણ અનાદિઅનન્ત છે. કેમકે છએ દ્રવ્ય અનાદિઅનન્ત છે. (અહિં વિદ્યમાનપણે | વિચારીએ તે કોઈપણ વખતે કાળ ૧ સમયમાત્રજ હોય છે, કારણ કે પૂર્વસમય વ્યતીત થયે, અને ભાવીસમય હજી આવ્યું નથી એ રીતે એ બે સમયે અવિદ્યમાન હોવાથી વિદ્યમાનકાળ ૧ સમયજ હોય છે, અને તેજ વાસ્તવિક કાળ છે. સમય આવલિ ઈત્યાદિ ભેદે તે કેવળ વ્યવહાર કાળનાજ છે, કે જે કાળ સુર્યચંદ્રની ગતિના આધારે છે. #l૧૦પ અવસર-પૂર્વ ગાથામાં વિભાગકાળ અનેક પ્રકારને કહ્યો તે અનેક પ્રકાર કહેવાય છે— & कालो परमनिरुद्धो, अविभागीतं तुजाण समओत्ति। तेऽसंखाआवलिया, ता संखेजा य ऊसासो॥१०६॥ ૧ % ટકકર : 6. **** Page #145 -------------------------------------------------------------------------- ________________ - ર * નાથાર્થ-જેને વિભાગ ન થઈ શકે એ અતિસંક્ષિપ્ત (અતિસૂફમ) જે કાળ તે ન જાણુ, અને તેવા અસંખ્યસમયેની T૬ વઢિયા, તથા તેની સંખ્યાત આવલિકાઓને ? મraોથાણ થાય છે. ૧૦૬ માવાર્થકમળનાં ૧૦૦ પત્ર વેધવાના દષ્ટાન્ત તથા જીણું વસ ફાડવાના દ્રષ્ટાન્ત ઈત્યાદિ અનેક દષ્ટાન્ત જે શાશ્વપ્રસિદ્ધ છે તે દષ્ટાન્ત વડે અતિ સૂક્ષમ કાળવિભાગ કે જેના બે વિભાગ કેવલિ ભગવતે પણ જોયા જાણ્યા નથી તેવા અતિસૂક્ષ્મ નિર્વિ|| ભાય કાળનું નામ મય, તેવા 'અસંખ્ય સમયેની ૧ આવલિકા, અને એવી સંખ્યાની આવલિકાને ૧ શ્વાસેછવાસ. (૪૧૬૭૭૭૨૧૬૩૭૭૩=૪૪૪૬૪૬ આવલિકાને એક ઉચ્છવાસ), એમાં ૨૨૨૩ સાધિક આવલિકાને એક ઉશ્વાસ ને એટલીજ આવલિકાને ૧ નિશ્વાસ એ પ્રમાણે આવલિકાથી શ્વાસેવાસનું પ્રમાણ કહ્યું. ૧૦૬ અવતા–પૂર્વ ગાથામાં સંખ્યાત આવલિકાને એક શ્વાસોચ્છવાસ કહ્યો તે ગમે તે પુરૂષને કે કોઈ અમુકને શ્વાસોચ્છવાસ? તે આ ગાથામાં દર્શાવે છે– हाणगल्लस्सासो, एसो पाणुत्ति सन्निओ एको।पाणू य सत्त थोवो थोवासत्तेव लवमाह॥१०७॥ જાથા–હર ( આનંદી) અને અનવકલ્પ (નિરોગી) પુરૂષને જે શ્વાસોચ્છવાસ તેજ અહિં પ્રાણ નામને એક શ્વાસવાસ જાણુ, તથા એવા સાત પ્રાણુને એક સ્તક અને સાત સ્તોકને એક લવ કહ્યો છે. ૧૦ણા ૧ અસંખ્યાતના ૯ ભેદમાંથી ચેથા જધન્ય યુક્ત અસંખ્યાત જેટલા સમયની ૧ આવલિકા થાય છે, ૪ નવતત્વમાં સમયાવલી મુદ્દત્તા ઈત્યાદિ કાળભૈ, તથા giા દોથી સત શી ગાથામાં ૧૬૭૭૭ર૧૬ આવલિકાને ૧ મુહૂર્ત કહ્યો છે, અને | | મુદત્તના શ્વાસેસ ૩૭૭૩ થાય છે. -*- - *** ** Page #146 -------------------------------------------------------------------------- ________________ વીવ समासः काळना, विभागोनुं માર્થ-ચિંતાગ્રસ્ત તથા પ્રથમ અને વર્તમાનમાં વ્યાધિ વડે પીડિત હોય તેમજ વૃદ્ધાવસ્થા વડે જર્જરિત હોય તેવા પુરૂ| ને શ્વાસેચ્છવાસ અતિ શીધ્ર વા અતિ વિલંબવાળો હોવાથી વ્યવસ્થિત હેતે નથી માટે નિશ્ચિત યુવાન નિરોગી અને આનંદી પુરૂષને જે અત્વરિત અવિલંબિત શ્વાસોચ્છવાસ તેને શ્રી સર્વએ ? કાળ રૂપ કાળભેદ તરીકે ગણ્ય છે, એવા સાત પ્રાણુને ? સ્તો અને ૭ ઑકને ? વ કહ્યા છે. ૧૦છા | अटुत्तीसं तु लवा, अद्धलवो चेव नालिया होइ। दो नालिया मुहुत्तो, तीस मुहुत्ता अहोरत्ता॥१०८॥ નાથાર્થ –આડત્રીસ લવ તથા અર્ધ લવ તે (૨૮ લવની) ૧ નાલિકા થામ છે, બે નાલિકાનો [ બે ઘડીને ] ૧ મુહુર્ત થાય છે, અને ત્રીસ મુહૂત્તને ૧ અહોરાત્ર થાય છે. ૧૦૮ માઘાર્થઃ-ગાથાર્થવત્ સુગમ છે. નાલિકા એટલે ૧ ઘડી, ને ૬૦ ઘઠીને દિવસ. [ વર્તમાનકાળના ચાલુ ટાઈમ પ્રમાણે ૨૪ | મિનિટની ઘડી ને રા ઘઠીને ૧ કલાક અને ૨૪ કલાકને એક દિવસરાત્ર ]. ૧૦૮ અથતા આ ગાથામાં એક મુહૂર્તના શ્વાચ્છવાસ કેટલા હોય? તે કહે છે– है|तिन्नि सहस्सासत्त य, सयाणि तेसत्तरीय उस्सासा। एक्केक्कस्सेवइया, हुंतिमुहत्तस्स उस्सासा॥१०९॥ જાથાર્થ –ત્રણ હજાર સાતસેને તહાંતેર શ્વાસોચ્છવાસ એકેક મુહૂત્તના જાણવા. ૧૦લા ભાવાર્થ-૭ પ્રાણને ૧ સ્તક અને ૭ ઑકને ૧ લવ હેવાથી એક લવના ૪૯ શ્વાસોચ્છવાસ થાય, પુનઃ એક મુદ્દત્તના ૭૭ લવ છે તેથી (૪૯૪૭૭=)૩૭૭૩ શ્વાસોચ્છવાસ ૧ મહત્તમાં થાય છે. ૧૦લા ૧ પ્રાચીન લૌકીક ગણત્રી મુજબ ૬• વિપળની પળ ને ૬૦ પળની ઘડી ને ૬૦ ઘડીને દિવસરાત્ર. IIછol Page #147 -------------------------------------------------------------------------- ________________ અવતરણ:—અહેારાત્રથી ઉપરના કાળભેદે આ ત્રણ ગાથામાં દર્શાવાય છે | पन्नरस अहोरत्ता, पक्खो पक्खा य दो भवे मासा । दो मासा उउसन्ना, तिन्नि य रियवो अयणमेगं ॥ ११०॥ दो अयणाई वरिसं, तं दसगुणवडियं भवे कमसो । दस य सयं च सहस्सं, दस य सहस्ता सयसहस्सं ॥ ११९॥ वाससय सहस्सं पुण, चुलसीइगुणं हवेज्ज पुठवंगं । पुव्वंगसय सहस्सं, चुलसीइगुणं भवे पुव्वं ॥ १९२॥ ગાથાર્થ:—પંદર અહારાત્રના ૧ પક્ષ (પખવાડીઉં), બે પક્ષના ૧ માસ છે, એ માસનું નામ ૠતુ છે, અને ત્રણ ઋતુનું ? ગયન થાય છે. ૧૧ના એ અયનનુ ↑ વર્ષ, અને ત્યાંથી સગુણ વધતાં વધતાં અનુક્રમે આ સંખ્યા ( કાળભેદ ) થાય છે, દસ સે વ તે ૧૦૦૦ ( એક હજાર વર્ષ), તેથી દસગુણા ૧૦૦૦૦ (ઉશ હજાર) વર્ષે, તેથી દશગુણા તે રુક્ષ વર્ષ, ૫૧૧૧મા તે લાખ વર્ષને વળી ચાર્માંસીગુણા કરતાં (૮૪ લાખ વર્ષીનું) ↑ પૂર્વીન, અને તેના ચા*સી લાખગુણાં પૂર્વાંગનુ પૂર્વ વર્ષ થાય છે. ૧૧૨ માવાર્થ:—ગાથાવત્ સુગમ છે. વિશેષ એ કે-લાખથી દસગુણુ દશ લાખ, તેથી દશ ગુણુ ક્રોડ તેથી દસગુણા દસક્રોડ ઇત્યાદિ ગણત્રી છે, પરન્તુ તે અંકસંખ્યા જાણવા માટે છે, અહિં તો કાળપ્રમાણુને અધિકાર હેાવાથી દસલાખ ક્રોડ દશક્રોડ ઈત્યાદિ સંખ્યાપ્રમાણુ ન ગણુતાં ૮૪ લાખ વર્ષનું પૂર્વાંગ કહ્યું છે, ને પૂર્વાંગને પૂર્વાંગે ગુણતાં [૮૪૦૦૦૦૦x૮૪૦૦૦૦૦=૭૦૫૬૦૦૦, ૦૦૦૦૦૦૦] સિત્તેર લાખ પુનહજાર કોક વર્ષ થાય છે. કાળની મા ગણત્રી જીવાનાં આયુષ્ય માપવાના ઉપયોગમાં આવે છે, Page #148 -------------------------------------------------------------------------- ________________ I૭ નક્કર જેમ શ્રી ઋષભદેવનું આયુષ્ય ૮૪૦૦૦૦૦ પૂર્વ [ચર્યાસી લાખ પૂર્વનું ], સંધ્યાતવષી જીનું આયુષ્ય કોડ પૂર્વ વર્ષનું | समास: [૧૦૦૦૦૦૦૦ પૂર્વનું ] હાય છે. ઈત્યાદિ ૧૧૦–૧૧૧-૧૧૨ અસT:-પૂર્વ ગાથામાં પૂર્વ સુધીનું પ્રમાણુ કહ્યું, તે તે એક પૂર્વનાં કેટલાં વર્ષ થાય? તે આ ગાથાથી કહેવાય છે– काळना ३ पुव्वस्स उ परिमाणं, सयरिं खल होंति कोडिलक्खाओ। छप्पन्नं च सहस्सा, बोद्धव्वा वासकोडीणं॥ से विभागोर्नु જાવાર્થ-પૂર્વમાં વર્ષનું પ્રમાણ સિત્તેર લાખ અને છપ્પનહજાર ક્રોડ વર્ષ જાણવાં. ૧૧૩ स्वरूप માણાર્થ-૮૪ લાખને ૮૪ લાખ ગુણતાં ૭૦૫૬ ૦૦૦ ક્રોડ વર્ષ આવે છે તેટલા વર્ષનું ૧ પૂર્વ જાણવું, અથવા પૂર્વાગને પૂર્વાગે ગુણતાં પણ એજ પ્રમાણે આવે. ૧૧૩ - અવાજા—પૂર્વથી ઉપર પણ કાળની ગણત્રી છે તે આ બે ગાથામાં કહે છે– पुव्वंगं पुव्वंपि य, नउयंगं चेव होइ नउयं च नलिणंगं नलिणं पिय, महानलिणंगं महानलिणं॥११४॥ पउमं कमलं कुमुयं, तुडियमडडमवव हहयं चेव । अउयंग अउय पउयं, तह सीसपहेलिया चेव ॥११५॥ જાથાર્થ –પૂર્વાગ-પૂર્વ-નયુતાંગ–નયુત-નલિનાંગ-નલિન-મહાનલિનાંગ-મહાનલિન–પાંગ-પ-કમલાંગ-કમલ-કુમુદાંગ-કુમુદત્રુટિતાંગ-ટિત-અડડાંગ-અડડ-અવવાંગ-અવવ-હહુકાંગ-હહક-અયુતાંગ-અયુત-પ્રયુતરંગ-પ્રયુત-શીર્ષપ્રહેલિકાંગ-શીષ પ્રહેલિકા એ કાળની ગણત્રીનાં નામ છે. ૧૧૪–૧૧૫ માથ–પૂર્વાગ અને પૂર્વની સંખ્યા તે પ્રથમ કહી છે, અને તેથી આગળની ગણત્રી આ પ્રમાણે-પૂર્વને ૮૪ લાખે ગુણતાં %95-%-% % Page #149 -------------------------------------------------------------------------- ________________ - ૧ નયુતાંગ આવે, તેને પુનઃ ૮૪ લાખે ગુણતાં ૧ નયુત થાય, નયુતને ૮૪ લાખે ગુણતાં નલિનાંગ થાય, નલિનાંગને ચારાની લાખે ગુણતાં નલિન થાય, નલિનને ચોરાસી લાખે ગુણતાં મહાનલિનાંગ થાય, ને મહાનલિનાંગને ચોરાસી લાખે ગુણતાં મહાનલિન થાય. એ પ્રમાણુ પદ્મ ઇત્યાદિ સંખ્યા પણ પધાંગ ને પદ્મ એ રીતે બે બે જાણવી, ગાથામાં પદ્મથી હુક સુધીની સંખ્યામાં અંગ પદવાળું નામ જોકે નથી કહ્યું, પણ એ દરેક નામ અંગપદ સહિત બે બે જાણવાં. તથા પ્રયુત અને શીર્ષપ્રહેલિકા પદ પણ અંગ સહિત બે બે નામવાળાં જાણવાં, જેથી સર્વ નામે પૂવ ગથી પ્રારંભીને શીર્ષપ્રહેલિકા સુધીમાં ૨૮ જાણવાં, ત્યાં શીર્ષપ્રહે. લિકાને છેલે અંક ૧૯૪ આંકડાને થાય છે તે આ પ્રમાણે-[ ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩૫૬૭૫૬૯૬૪૦૬૨૧૮ ૬૬૮૪૮૦૮૦૧૮૩૨૯૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ એ ૪) પ્રમાણે ૫૪ આંક ને ૧૪૦ શન્ય મળી ૧૯૪ આંકડાની સંખ્યા તે શીર્ષ પ્રહેલિકા કહેવાય છે, અહિ કવચિત્ કવચિત શાસ્ત્રોમાં નામને વા કમને તફાવત પણ આવે છે તેથી સમહ ન કર. ૧૧૪-૧૧પા અવતરણ-શીર્ષપ્રહેલિકાના અંકથી આગળ-ઉપર કઈ સંખ્યા ગણવી છે? તે કહે છેएवं एसो कालो, वासच्छेएण संखमुवयाइ। तेण परमसंखेजो, कालो उवमाए नायव्वो ॥११६॥ જાથાર્થ – એ પ્રમાણે આ કાળ વિભાગ પ્રમાણુ વર્ષ છેદવડે (વર્ષવિભાગ વડે અથવા વર્ષની ગણત્રીથી) સંખ્યાત કાળ કહેવાય Rી છે, અને ત્યાંથી આગળ-ઉપર અસંખ્યાત કાળ તે પલ્યની ઉપમાવડે જાણુ. ૧૧૬ માથાર્થ –એ પ્રમાણે ૧૦ વર્ષથી શીર્ષપ્રહેલિકા સુધીના વર્ષ સંખ્યાવાળા કાળભેદે [ ૧૦ વર્ષ ૧૦૦ વર્ષ ૧૦૦૦ વર્ષ - - - Page #150 -------------------------------------------------------------------------- ________________ ને વક સમાસ શી # काळना विभागोनुं स्वरूप શ્વર ફી ઇત્યાદિ કાળભેદ ] સંખ્યાત કાળમાં ગણાય, અને તે ઉપરાન્તને કાળ અસંખ્યકાળ કહેવાય છે, અને તે પદ્યની (કુવામાં રમખંડ શા ભરીને બહાર કાઢવાના) દ્રષ્ટાન્ત વડે સમજી શકાય છે. ૧૧ અવતર-પૂર્વ ગાથામાં કરેલી સૂચના પ્રમાણે હવે પલ્યની ઉપમાવાળા કાળનું પ્રતિપાદન કરાય છે, ત્યાં પ્રથમ ઉપમાસા કાળના પ્રતિભેદ કહેવાય છે– पलिओवमं च तिविहं, उद्धारद्धं च खेत्तपलियं च। एकेक पुण दुविहं, बायरसुहुमंच नायव्वं ॥११७॥ જાથાર્થ –પાપમ કાળ ત્રણ પ્રકાર છે. ૧ ઉદ્ધાર પાપમ, ૨ અદ્ધા પાપમ, ૩ ક્ષેત્રપ૯પમ. તે દરેક પુનઃ બાદર અને સૂક્ષ્મ એમ બે બે પ્રકારે જાણ. ૧૧૭. ભાવાર્થ –ન્ય એટલે ધાન્ય ભરવાને વાંસની ચીપને કોઠે, તેમાં રામખંડ ભરી બહાર કાઢવાની ૩પમ વડે ઓળખાતે કમળ તે પૂજોન મૂળભેદથી અથવા ઉપયોગી ભેદથી ત્રણ પ્રકારને છે, અને પ્રતિભેદથી ૬ પ્રકાર છે તે આ પ્રમાણે १ बादर उद्दार पल्यो० ५ बादर क्षेत्र पल्यो २ सूक्ष्म उद्धार पल्यो | # સૂમ ચા | ६ सूक्ष्म क्षेत्र पल्यो । આગળ કહેવાશે તે રીતે પલ્યમાં ભરેલા વાલાશ્રોવડે દ્વીપસમુદ્રનું સરળ–અ૫હાર જે પાપમથી થાય તે પોપમનું નામ કાર પોપમ. જે પાપમ વડે શ્રદ્ધા કાળનું એટલે જીવેના આયુષનું તથા ઉત્સર્પિણી અવસર્પિણી આદિનું પ્રમાણ કરાય તે ના રાજા જ્યોરૂમ. તથા જે પાપમમાં ક્ષેત્ર= આકાશ પ્રદેશને અયહાર કરાય છે તે ક્ષેત્ર જ્યો. એ દરેકની બાદ૨ સૂક્ષમતા આગળ દર્શાવાશે. ૧૧૭ના * ૧૦ જર્નર-***** I૭૨I. Page #151 -------------------------------------------------------------------------- ________________ અવતરણઃ—આ ગાથામાં ત્ત્વનું સ્વરૂપ દર્શાવાય છે— जं जोयणविच्छिण्णं, तं तिउणं परिरएण सविसेसं । तं चैव य उव्विद्धं, पलं पलिओवमं नाम ॥११८॥ ગાથાર્થઃ—જે પળ્ય-કૂવા ૧ ચેાજન વિસ્તારવાળા હાય, અને તે કૂવા પરિધિવડે ત્રિગુણથી કંઇક વિશેષ–અધિક હાય, તેમજ તેટલેાજ (૧ યેાજનજ) ઉંડે હોય તેવા પલ્યનુ” નામ પલ્ય કહેવાય, અને (તેની ઉપમાવાળા કાળ તે) પડ્યેાપમ કહેવાય. ૧૧૮ા માવાર્થ:—જે કુવા ઉત્સેધાંશુલ પ્રમાણથી ૧ ચેાજન લાંખા ૧ ચેાજન પહેાળા ૧ ચેટજન ઉંડા સમવૃત્ત-ધનવૃત્ત હાય, અને તે પરિધિથી—ભ્યાસથી (વિસ્તારથી ) ત્રણ ગુણ્ણા અધિક હોય છે [ ચાજન ને એક ચેાજનના ૬ઠ્ઠો ભાગ કિંચિત્ ન્યૂન એટલા દેાય છે). (૧૧૮ા અવતા—એ ધનવૃત્ત પધ્ધને જે પ્રકારના રામખ`ડથી ભરવામાં આવે છે તે પ્રકાર કહે છે— गाहिय बेहिय तेहियाण उक्कोस सत्तरत्ताणं । सम्मट्टं संनिचियं, भरियं वालग्गकोडीणं ॥ ११९ ॥ ગાથાર્થ:—એક દિવસના ઉગેલા બે દિવસના ત્રણ દિવસના યાવત્ સાત દિવસના ઉગેલા વાલાગ્ર કોટિથી ઠેઠ સુધી અને ખીચાખીચ ભરેલા એવા તે પક્ષ્ય જાણવા. ૫૧૧૯ા આવાય—શી મુડાવ્યા બાદ એક દિવસમાં અથવા યાવત્ છ દિવસમાં ઉગેલા વાલામ કોટિ અગ્રકેટ એટલે અતિસૂક્ષ્મ એ અથ પ્રમાણે કૂવામાં ભરવાના વાળખડ અતિ સૂક્ષ્મ હાવાથી એ દરેક બ્લાલાગકેાટિ” કહેલ છે. એવી વાલામકે ટિએ વડે ઘનવૃત્ત પલ્યને એવી રીતે સપૂર્ણ સજજડ અને ગાઢ વડે કૂવા ભરવા, ત્યાં રામખંડનુ નામ અહિં ભરવા કે કૂવા ઉપરથી Page #152 -------------------------------------------------------------------------- ________________ વીવ समास: I/૭ Rછ65 पल्योपम सागरोपमनुं स्वरुप ચકવતિનું સિન્ય ચાલ્યું જાય તેપણુ સહેજે દબાણ ન થાય, વર્ષાદ વરસે તેપણુ જળ અંદર ન સંચરે, અગ્નિ સળગવે તેપણુ વાળને બાળી શકે નહિં એવી રીતે રામખંડથી ભરેલે જે કૂવો તેજ અહિ પલ્ય અથવા પોપમ કહેવાય છે. ૧૧લા | અવસર-પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે રમખંડ ભરીને ત્યારપછી શું કરવું? તે કહે છે– | तत्तो समए समए, एक्केके अवहियम्मि जो कालो। संखेज्जा खल समया, बायरउद्धारपल्लंमि ॥१२०॥ જાથાર્થ –ત્યાર બાદ સમયે સમયે એકેક વાલામ અપહરતાં એટલે કાળ થાય તેટલે કાળ વાદાર પ્રત્યેકને જાણુ, ને | તે સંખ્યાતાજ સમય થાય છે. ૧૨ના માવા-પૂત ઘનવૃત્ત કુવામાં ભરેલા વાલાગોમાંથી પ્રતિસમય એકેક વાલાશ બહાર કાઢીએ તે સખ્યાતાજ સમય થાય, છે કારણ કે ખીચાખીચ ભરેલા વાલાશો એ કુવામાં સંખ્યાતાજ સમાયા છે, પણ અસંખ્યાત સમાયા નથી. I pક્ષ એવડા માટ જોજન જેવડા કુવામાં એવા બારીક રામખંડ સરખ્યાતાજ કેમ સમાય? અને જે સંખ્યાનાજ સમાય તે શીર્ષપ્રહેલિકાની અંદરના અંક જેટલાજ સમાય ? કે એથી અધિક સમાય ? ઉત્તર:–ઘનવૃત્ત કુવાને બદલે પ્રથમ એક એજનને ઘનસમરસ કુ ભરે, તેમાં એક અંગુલમાં વીસ લાખ સત્તાણુ હજાર એકસે વીસ રમખંડ ક્ષેત્રસમાસમાં કહ્યા પ્રમાણે સમાય, તેને ૨૪ ગુણા કરતાં ૧ હાથ દીર્ઘશ્રેણિમાં સમાય, તેને ૨૦૦૦ ગુણા કરતાં ૧ ગાઉ દીર્ઘશ્રેણિમાં સમાય, અને તેથી જ ગુણ રેમ ૧ યોજન દીર્ઘશ્રેણિમાં સમાય, એ રીતે ૧ શ્રેણિ પૂર્ણ થઈ ત્યારબાદ એ શ્રેણિમાં સમાયેલા તેમને વર્ગ કરીએ તેટલા સેમ ૧ એજનના સમરસ પ્રતરમાં સમાયા, અને પ્રતરમાં સમાયલા રેમને વગ કરીએ તેટલા રેમ સંપૂર્ણ કુવામાં અગ્રભાગ સુધી સમાય, અને કુ રેમથી ભરાઈ-પૂરાઈ જાય, એ રીતે ગુણા % Iકગ્રા Page #153 -------------------------------------------------------------------------- ________________ *-ક - દરર રરરર રા કારાથી અને વર્ગથી ગણી શકાય એટલાજ રામખંડ સંપૂર્ણ કુવામાં સમાતા હોવાથી સમયે સમયે એકેક બહાર કાઢતાં સમય પણ સંથાતજ થાય, અને સંખ્યાત માત્ર સમય થવાથી એક પલકારામાં-નિમેષમાત્રમાં અસંખ્ય કુવા ખાલી થઈ જાય, જેથી ચક્ષના પલકારાથી પણ અસંખ્યાતમા ભાગ જેટલે એ અલ્પ કાળ વાવાડજ વોવન કહેવાય, એમાં રમખંડ જો કે બારીક છે છે તોપણ સૂકમ ઉદ્ધાર માટે જેવા સૂકમ કરવાના છે તેની અપેક્ષાએ આ રમખંડ અસંખ્યાતગુણ મોટા છે, માટે બાદર પલ્યોપમ ગણાય. અને તે સંખ્યા શીર્ષ પ્રહેલિકાથી કમ હેાય છે. ૧૨ના અવતરણ-પૂર્વ ગાથામાં બાદર ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ કહીને હવે આ ગાળામાં સૂક્ષ્મ ૩૪ gોત્તમ કેવી રીતે થાય ? છે. તે કહે છે– एक्कक्कमओ लोम, कहमसंखेज्जखंडमहिस्सं। समछेयाणंतपएसियाण पल्लं भरेजाहि ॥१२॥ જાથાર્થ-તે વાર પછી એકેક રમખંડના અસંખ્યાત અસંખ્યાત અદશ્ય ખંડ (સૂક્ષમ કકડા ) કરીને તે સમછેદી (દરેક સરખા) અનન્તપ્રદેશી સ્કધાનેરથી કૂ ભર (અથત કુવામાં પ્રથમ ભરેલા દરેક વાળના અસંખ્યાતમા ભાગ જેવડા સરખા કકડાઓથી ઘનવૃત્ત ફ ભરો) ૧૨૧ - માવા-સુક્ષમ ઉદ્ધાર પોપમ પ્રમાણ માટે બાદર ઉદ્ધાર પલ્યમાં જેવા રમખડ ભર્યા હતા તે દરેકના અસંખ્ય અસંખ્ય ભાગ કરવાથી તે દરેક સુથમ રમખડનું પ્રમાણ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેવડું થાય છે એમ પૂર્વાચાર્યો કહે છે, અને તે દરેક ખંડ અનન્ત અનન્ત પ્રદેશને સ્કંધ છે, જેથી પહેલી વખતે કુવામાં સંખ્યાત ખંડ સમાયા હતા તેને બદલે હવે આ વખતે કુવામાં અસંખ્યાત રામખંડ સમાય છે. ૧૨૧ રકસર Page #154 -------------------------------------------------------------------------- ________________ વીવ समास: ||૭૪ અથરાળ એ રીતે ઘનવૃત્ત પલ્પમાં અસંખ્ય રેમખંડ ભરીને શું કરવું? તે કહે છે– | तत्तो समए समए, एकेके अवहियम्मि जो कालो। संखेज्जवासकोडी, सुहमे उद्धारपल्लम्मि ॥१२२॥ જાથાર્થ –ત્યારબાદ સમયે સમયે એકેક વાલા અપહરતાં એટલે કાળ થાય એટલે એટલે સંખ્યાત કોડવર્ષ જેટલે કાળ સૂક્ષમ ઉદ્ધારપલ્યમાં (સૂ૦ઉ પલ્યને) થાય છે. ૧૨૨ા માવાઈ—એવા સૂક્ષમખંડના ભરેલા કુવામાંથી સમયે સમયે એક એક સૂમખડને બહાર કાઢતાં લગભગ લાખ ગમે વર્ષ XII જેટલા અસંખ્યાત સમય લાગે છે, જ્યારે પ્રથમ તે સંપૂર્ણ કુવો ખાલી કરતાં પણ સંથાત સમયજ થતા હતા) કેમકે તેમાં સંખ્યાત બાદરખંડ હતા હવે તે દરેકના અસંખ્ય અસંખ્ય ખંડ કપ્યા, તેમાંનાં એક એક સૂમખંડને સમયે સમયે બહાર કાઢતાં સંખ્યાત ક્રોડવર્ષ થાય છે.) ૧૨રા તે અવતર-પૂર્વોક્ત બાદર સુક્ષમ ઉદ્ધાર ૫૫મથી બાદર અને સૂક્ષમ ઉદ્ધાર સાગરોપમ પણ થાય છે, તે આ ગાથામાં पल्योपम सागरोपमनु स्वरुप શા દર્શાવાય છે— एएसिं पल्लाणं, कोडाकोडी हवेज दसगुणिया। तं सागरोवमस्स उ, एकस्त भवे परीमाणं ॥१२३॥ - નાથાર્થ – એ બન્ને ઉદ્ધાર પલ્યોપમની દસગુણી કેડીકેડી તે દરેક (બને) ઉદ્ધાર સાગરોપમનું પ્રમાણ થાય છે [અર્થાત્ ૧૦ કોકે૫૦ને ૧ સાગરોપમ થાય]. ૧૨૩ - માથા–બાદરઉદ્ધાર અને સમઉદ્ધાર એ અને જેમાં દસ કેડાછેડી પલ્યોપમને એક સાગરેપમ થાય છે, જેથી ૧૦ સી કેડાછેડી બાદરઉદ્ધાર પોપમને ૧ બાદરઉદ્ધાર સાગરેપમ, અને ૧૦ કડાકોડી સૂ૦ઉદ્ધાર ૫૦ને ૧ સૂ૦ઉદ્ધાર સાગરોપમ IIછા Page #155 -------------------------------------------------------------------------- ________________ - 1 * * જા થાય છે. અહિં સાર સમુદ્રની ૩૧મ ઉપમા-દ્રષ્ટાન્ત વડે મપાતે કાળ તે થાકારોત્તમ. ૧૨૩ અવતા–આદર અને સૂક્ષ્મ ઉદ્ધાર ૫૫મ અથવા સાગરોપમનું કાળ પ્રમાણ દર્શાવીને હવે એ કાળપ્રમાણથી કઈ વસ્તુ મપાય છે તે આ ગાથામાં દર્શાવે છે– है जावइयो उद्धारो, अट्ठाइजाण सागराण भवे। तावइया खलु लोए, हवंति दीवा समुद्दा य ॥१२४॥ 8 જાથા -અઢી ઉદ્ધાર સાગરોપમને ( સૂ સાને) જેટલે કાળ થાય તેટલાજ દ્વીપસમુદ્રો આ લોકને વિષે છે. ૧૨૪ કે માણા-અઢી સમઉદ્ધાર સાગરોપમને માટે જેટલે વાલા ગરાશિ (જેટલા રામખંડ) થાય, અથવા રા સૂ૦ ઉ૦ સારુના #ા જેટલા સમય થાય તેટલા દ્વીપસમુદ્રો છે. અથવા સૂ૦ઉદ્ધાર ૨૫ કે. કે. પલ્યોપમના જેટલા સમય તેટલા દ્વીપ'સમુદ્રો છે. એ રીતે સૂ૦ઉદ્ધાર પોપમ વા સાગરેપમનું પ્રમાણ દ્વીપસમુદ્રોની સંખ્યા જાણવામાં ઉપયોગી થાય છે, પરંતુ બાદર ઉ૦ પશે | વા સાગરોપમ કોઈ૫ણ વરતનું પ્રમાણ જાણવામાં ઉપયોગી નથી. બાદ૨નું પ્રમાણુ તે સૂકમનું પ્રમાણ સહજે સમજી શકાય તે કારણુથી જ કહ્યું છે, અને એ રીતે આગળ કહેવાતાં સર્વે બાદર પ્રમાણે કેવળ સૂર્મ પ્રમાણુ સમજવાની સુગમતા માટે જ કહેલા 81 છે, બીજે કંઈ ઉપયોગ નથી. ૧૨૪ અવતor—આ ગાથામાં વાર અા ચોપમનું પ્રમાણુ કહે છે– वाससए वाससए, एकेके बायरे अवहियम्मि। बायरअद्धापल्ले, संखेज्जा वासकोडीओ ॥१२५॥ ૧ અહિં દ્વીપ સમુદોનું ભિન્ન પ્રમાણ ન વિચારવું, પરંતુ એકત્ર પ્રમાણ એટલું જાણવું. કઈ પણ ગ્રંથમાં એટલા દ્વીપ છે, અને એટલા ના સમુદ્ર છે, એમ કહેલું દેખાતું નથી. માટે બન્નેનું ભેગું પ્રમાણ (રા સૂઉસાના સમયે જેટલું) જાણવું. * વ ક Page #156 -------------------------------------------------------------------------- ________________ ગર समास: I/૭AIL | पल्योपम सागरोपमनु स्वरुप જાથાર્થ –દર સો સે વર્ષે એકેક બાદર રામખંડ આહસ્તાં–બહાર કાઢતાં એટલે કાળ થાય તેટલે બાદરઅદ્ધા પલ્યોપમને કાળ કહેવાય, અને તે સંખ્યાત કોડવર્ષ પ્રમાણ છે. ૧૩૫ માવા-ઉદ્ધાર પરના પ્રમાણ માટે એકેક બાદર વાલાચ સમયે સમયે કાઢવામાં આવતું હતું તેને બદલે અદ્ધા ૫૦ ના પ્રમાણ માટે એજ એકેક બાદર વાલાને સો સો વર્ષે કાઢવાને હેાય છેઅને એ પ્રમાણે સંપૂર્ણ કુ ખાલી થતાં સંખ્યાત ક્રોડ વર્ષે વ્યતીત થાય છે. ૧૨૫ અવતરણ – આ ગાળામાં સૂકા પવનનું પ્રમાણ કહે છે– वाससए वाससए, एकेके अवहियम्मि सुहुमम्मि। सुहुमे अद्धापल्ले, हवंति वासा असंखेजा ॥१२६॥ જાથાર્થ દર સો સો વર્ષે સૂક્ષમ વાલાને અપહરતાં સૂક્ષમ અદ્ધા પપમ થાય છે, અને તે કુ ખાલી થતાં અસંખ્યાત વર્ષો થાય છે. ૧૨૬ માવાર્થ–બાદરઅદ્ધા પાપમના પ્રમાણ માટે બાદર વાલાઝ કાઢવામાં આવ્યા હતા તેને બદલે અહિં દરેક રમખંડના અસંખ્યાત સૂક્ષમખંડ કરીને કુ ભરીને દર સો સો વર્ષે એકેક સૂમ રામખંડ કાઢતાં તે ઘનવૃત્ત ક અસંખ્યાત વષે એટલે અસંખ્યાત કોડવર્ષે ખાલી થાય છે, માટે એટલે કાળ તે સૂઅદ્ધા પલ્યોપમને કહેવાય. ૧૨૬ અવાર–એ પ્રમાણે બાદર અદ્ધા અને સૂક્ષ્મ અદ્ધા પાપમનું પ્રમાણુ કહીને હવે એ બન્ને પ્રકારના સાગરોપમનું | પ્રમાણુ કહે છે. | एएसिं पल्लाणं, कोडाकोडी हवेज दसगुणिया। तं सागरोवमस्स उ, परिमाणं हवइ एक्कस्स ॥१२७॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ " નાથાર્થ –એ બાદર અને સૂફમઅદ્ધા પપમેની દસગુણી કેડીકઠી થાય ત્યારે એક સાગરોપમનું પ્રમાણુ થાય (અર્થાત ૧૦ કે કોઇ અદ્ધા પાપને ૧ અદ્ધા સાગર થાય છે.] ૧૨ના માવાર્થ-૧૦ કડાકડી બાદરઅદ્ધા ૫૫મને ૧ બાદરઅદ્ધા સાગરોપમ, અને ૧૦ કોડાકડી સૂફમઅદ્ધા ૫૦ને સૂ૦ અદ્ધા સાગરોપમ હોય છે. ૧૨૭ના અવતરણઃ—આ ગ્રંથમાં સમય આવલિકા ઈત્યાદિથી સાગરેપમ સુધીના જ કાળભેદ કહ્યા, અને સિદ્ધાન્તમાં તે સાગરેપમ અવસર્પિણી પુદ્ગલપરાવત એ પણ ઉપરાન્તના કાળભેદે કહ્યા છે, અને તે કાળજો આ અદ્ધા સાગર૫મથીજ બને છે માટે આ અદ્ધા સાગરોપમના વર્ણન પ્રસંગે તે શેષ ભેદનું પ્રમાણ પણ કહેવાય છે– दससागरोवमाणं पुण्णाओ टुंति कोडिकोडीओ। ओसप्पिणीपमाणं, तं चेवुस्सप्पिणीए वि॥१२८॥ उस्सप्पिणी अणंता, पोग्गलपरियडओ मुणेयव्वो। तेऽणतातीयद्धा, अणागयद्धा अणंतगुणा ॥१२९॥ ન જાથાર્થ –સંપૂર્ણ દસ કેડાછેડી સાગરોપમ / ૧ અવસર્પિણીનું કાળપ્રમાણ છે, અને તેટલાજ કાળપ્રમાણુની ૧ ઉત્સર્પિણી છે. તેવી અનન્ત ઉત્સર્પિણીઓ મળીને (ઉત્સ૦ અવસ૦ મળીને) ૧ પુદ્ગલપરાવત જાણુ, તેવા અનન્ત પુદ્ગલપરાને અતીત અદ્ધા-ભૂતકાળ, અને અનાગતાળ-ભવિષ્યકાળ તેથી ૫૭ (ભૂતકાળથી) અનન્તગુણ છે. ૧૨૮-૧૨લા : માવાર્થ-૧૦ કડાકેડી સૂક્ષ્મઅદ્ધા સાગરોપમની એક અવસર્પિણી અને એટલાજ પ્રમાણની એક ઉત્સર્પિણી થાય છે, એ અવસને ઉત્સ૦ ૬-૬ આરકવાળી છે, જેમાં સુષમસુષમ નામે પહેલે આરક ૪ કડાકોડી સાગરોપમને, બીજે સુષમ આરક ૩ કેકેસા૦, ત્રી સુષમદુષમ આરક ૨ કેકે.સાને, ચેથા દુષમસુષમ આરે ૪૨૦૦૦ વર્ષ જુન ૧ કે.કે. સાગરેપમને, Page #158 -------------------------------------------------------------------------- ________________ વી समास: Ill उत्सर्पिणी आदि कालभेदनुं स्वरुप - પાંચમે દુઃષમ આરે ૨૧૦૦૦ વર્ષને, છઠ્ઠો દુઃષમદુઃષમ આરે ૨૧૦૦૦ વષને છે. તથા ૧૦ કે.કે.સાની ઉત્સર્પિણી ઉલટા ક્રમવાળી છે, જેથી પહેલે દુઃષમદુઃષમ આરક ૨૧૦૦૦ વર્ષને, બીજે દુષમ આરક ૨૧૦૦૦ વષને, ત્રીજે દુઃષ સુષમ ૪ર૦૦% વર્ષ ન્યૂન ૧ કે કેન્સાને, એથે સુષમદુષમ આરે ૨ કેકેસા, પાંચમાં સુષમ આરે ૩ કેટકેસાઇને, અને છઠ્ઠો સુષમસુષમ આરે ૪ કોસાને છે. એ રીતે ઉત્સર્પિણી ૧૦ કેકા.સા.ની ચઢતા આયુ બળ વર્ણ આદિ શુભભાવવાળી છે, અને અવસર્પિણી પ્રતિસમય હીન હીન આયુષ્ય વર્ણ બળ આદિ ભાવવાળી છે, જેનું વિશેષ સ્વરૂપ બન્થાન્તરથી જાણવું. તથા અનન્ત ઉત્સવ અનત અવસ, મળીને એટલા અનન્ત કાળવાળે ? પુ રાવર્ત કાળ થાય છે, તે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવથી ચાર પ્રકારનો છે, અને એ દરેક બાદર તથા સુકમ મળીને ૮ પ્રકાર છે, જેનું સવિસ્તર સ્વરૂપ અન્યારથી જણવું. એવા અનન્ત પુદગલપરિવત ભૂતકાળમાં વ્યતીત થઈ ગયા માટે ભૂતકાળનું પ્રમાણ પુદ્ગલ પરિવતથી અનન્તગુણ છે, અને ભવિષ્યકાળમાં હજી (ભૂતકાળે વ્યતીત થયેલ અનન્ત પરિવર્તેથી) પણ અનન્તગુણ પુદ્ગલપરિવતે વ્યતીત થશે, તે કારણથી ભૂતકાળથી ભવિષ્યકાળ અનન્તગુણ છે. પુનઃ કેટલાક આચાર્યો કહે છે કે-જેટલે ભૂતકાળ વીત્ય તેટલેજ ભવિષ્યકાળ સરખે વ્યતીત થવાને છે માટે બન્ને કાળ સરખા પ્રમાણુના છે.” એ પણ એક અપેક્ષાવાદ છે, બેય વાત યથાર્થ સમજાય તેવી છે. અહિં બાદરઅદ્ધા પલ્યોપમ સાગરોપમની પ્રરૂપણા કેવળ સૂફમઅદ્ધા પ૦ સાગરો ને સમજવાની સુગમતા માટે જ કરી છે, પ્રયજન કંઈજ નથી, પ્રજન તે કેવળ સૂકમઅદ્ધા પલ્યોપમ અને સૂત્ર અદ્ધા સાગરોપમનું જ છે. ૧૨૮-૧૨લા અવતર–સૂફમઅદ્ધા પ૦ ને સૂ૦ અદ્ધા સાગરોપમનું શું પ્રજન છે? તે કહે છે– &| सुहुमेण य अद्धासागरस्स माणेण सव्वजीवाणं । कम्मठिई कायट्ठिई भवठिई यावि नायव्वा ॥१३०॥ - -* * * I૭ધા * Page #159 -------------------------------------------------------------------------- ________________ . જાથાર્થસૂમઅદ્ધા સાગરેપના (અને પાપમના) પ્રમાણુવડે સર્વ જીવની જે કમરસ્થિતિ કાયસ્થિતિ અને વ્યવસ્થિતિ છે || તે માપવા ચાગ્ય જાણવી. ૧a , . . .' ' ' '' : " ',' ' ' "" 1 માવાઈ–સૂકમઅદ્ધા પલ્યોપમવડે અને સૂફમાહા સાગરેપમવડે છવાની મૈસ્થિતિ મપાય છે, તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય કમની ૩૦ કે.કે. સાગરેપમ સ્થિતિ, દશનાવરણીય વેનીય અને અન્તરાય કમની ૫ણ જ્ઞાનાવરણીય જેટલીજ. મમહનીયમની ૭૦ કેડીકેડી સાગ, આયુષ્યની ૩૩ સાગરોપમ સ્થિતિ, નામકમ ગોત્રકમની ૨૦ કે કે સાગરે સ્થિતિ છે. એ ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિઓમાં જે સાગરેપમ કહ્યા છે તે સાવ સૂકમઅદ્ધા સાગરોપમ જાણવા. તથા સ્વાયમાં ને સ્વાયમાંજ અનેક ભવ કરવાના કાળનું પ્રમાણ તે વારિસ્થતિ, ત્યાં પૃથ્વીકાયાદિ ૪ સ્થાવરે સ્વીકાર્યોમાં અસંખ્યાત ઉત્સ૦ અવસ સુધી અસંખ્યાત ભવ કરે, | વનસ્પતિ (સાધારણ વન૦) વનસ્પતિમાં અનતાકાળ સુધી અનન્ત ભવ કરે. ત્રસકાય નસકાયમાં ૨૦૦૦ (બે હજાર) સાગરોપમ II સુધી ઉત્પન્ન થાય, ઈત્યાદિ સવિસ્તર કાયસ્થિતિ બન્યાન્તરથી જાણવી. તથા ભવ એટલે વિવક્ષિત જન્મના એકજ ભવની સ્થિતિ તે મસ્થિતિ એટલે આયુષ્ય. ત્યાં નારકની ભાવસ્થિતિ ૩૩ સાગરોપમ, દેવની પણ એજ, તિર્યંચની ૩ પોપમ, મનુષ્યની પણ ૩ પોપમ ઈત્યાદિ. એ રીતે સૂક્ષ્મઅદ્ધા સાગરોપમનું પ્રયોજન કર્યું. ૧૩ ' , 1. અવતરણઃ—એ પ્રમાણે અઢા ૫. સાગરે કહીને હવે ક્ષેત્રપmો વારો નું સ્વરૂપ તથા તેના બાદર સૂકમલે આ ગાથામાં કહે છે— | बायरसुहुमागासे, खेत्तपएसाण समयमवहारे। वायरसुहुमं खेतं, उस्सप्पिणीओ असंखेजा ॥१३॥ જાથાર્થ–બાદર અને સૂક્ષમ રમખંડથી ભરેલા કુવામાં તે રમખડેવિડે કુવાનું જે આકાશ [ઘનવૃત્ત જન જેટલ્લી રાઠાયલું રજૂર કરશે Page #160 -------------------------------------------------------------------------- ________________ વીર समास: I૭૭ળા पल्योपम सागरोपमनुं स्वरुप #ા છે, તે આકાશપ્રદેશોમાંથી એકેક સમયે એકેક આકાશપ્રદેશ અપહરતાં એટલે કાળ લાગે તેટલે કાળ બાદર અને સક્ષમ ક્ષેત્રપાપમ gિી કહેવાય, અને તે અપહારમાં અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીઓ વ્યતીત થાય./૧૩ માવા–બાદરઉદ્ધાર જેવા બાદરમખંડથી ભરેલા કુવામાં એકેક બાદરમખડે જેટલું આકાશ રહ્યું છે તે અંગુલના સંખ્યા તમા ભાગ જેટલું છે. અને તેવા દરેક અવગાહમાં અસંખ્ય અસંખ્ય આકાશપ્રદેશ છે, તે એક રમખાંડ વડે વ્યાપ્ત થયેલા અસંખ્ય આકાશપ્રદેશમાંથી સમયે સમયે એકેક આકાશપ્રદેશ બહાર કાઢતાં અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ થાય છે, તે સર્વ સંખ્યાત રમખંડ વ્યાપી આકાશપ્રદેશને બહાર કાઢતાં તેથી પણ સંખ્યાતગુણી અવસર્પિણી ઉત્સર્પિણીઓ થાય તેમાં શું આશ્ચર્ય માટે એ બાદમખંડ વ્યાપ્ત આકાશપ્રદેશોના અપહાર જેટલે અસંખ્ય ઉત્સપિણી અવસર્પિણી કાળ તે થતા હોબgોવા. તથા સૂક્ષ્મઉદ્ધાર પથમાં ભરેલા રમખંડ જેવા સૂમ રમખંડથી ભરેલા કુવામાં દરેક સૂમખંડે જે આકાશપ્રદેશે * પય છે તે તેટલાજ આકાશપ્રદેશોમાંથી એકેક પ્રદેશને એકેક સમયે અપહરતાં અસંખ્ય કાળ લાગે, જેથી સર્વ રોમખડવ્ય પી પ્રદેશને પ્રતિસમય અપહરતાં તેથી પણ અસંખ્યગુણુ કાળ લાગે તે સ્વાભાવિક છે, અને તે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી એટલે છે, તફાવત એ કે બાદર ક્ષેત્રપથને જે અસંખ્યકાળ છે તેથી સૂક્ષ્મ ક્ષેત્રપાલ્યને કાળ અસંખ્યગુરુ છે. તિ સુક્ષેત્રોવન | ' અથવા સૂક્ષમ રમખડવડે ભરેલા કુવામાંથી રમખડને સ્પશેલા અને નહિં સ્પશેલા આકાશપ્રદેશને પ્રતિસમય બહાર કાઢતાં જે કાળ લાગે તેટલે કાળ સૂક્ષ્મ ક્ષેત્ર૧પમ કહેવાય. કમ-સૂમ રામખડાવડે ખીચખીચ ભરેલા કુવામાં પણ છે એવા આકાશપ્રદેશ છે કે જે રામખડોને ન પશ્ય હાય ! અને જેથી આ બીજો અર્થ પણ સંગત થતું હોય! I૭૭ળી Page #161 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ફરાર:-રામખંડને સ્પર્શેલા આકાશપ્રદેશથી નહિં સ્પર્શેલા આકાશપ્રદેશ અસંખ્યગુણા છે. અને તેવા અપૂણ આકાશપ્રદેશથી બનતું ક્ષેત્ર૫લ્યોપમ પ્રથમ કહેલા સ્પષ્ટ આકાશપદેશોથી બનેલા પપમથી અસંખ્યાતગુણ મોટું છે. આકાશપ્રદેશ રામખંડથી અતિસૂક્ષમ છે માટે અસ્પૃષ્ટ હોય છે. જે તિ ક્ક્ષેત્રોમ વિતીયકર્થઃ || પ્રશ્ન:-સૂક્ષેત્રપાપમના એ બીજા અર્થમાં જે સ્પષ્ટ અને અસ્કૃષ્ટ બન્ને પ્રકારના આકાશપ્રદેશ બહાર કાઢવાના છે તે | કુવામાં રમખડ ભરવાનું શું પ્રયોજન ? “કુવાના સર્વ આકાશપ્રદેશે બહાર કાઢતાં જે કાળ લાગે તેજ સૂ૦ ક્ષેત્રપાપમ” એમ કહેવામાં શું વિરોધ સત્તર:-રામખંડ ન ભરે તે પહેલા પ્રકારવાળો ક્ષેત્રપલેપમ બની શકતું નથી માટે રમખડેને કુવામાં ભરવાની જરૂર છે. જઃ–પહેલા પ્રકારના સૂ૦ ૫૫મની પ્રરૂપણ કરવાનીજ અહિં શું જરૂર છે ? કેવળ બીજા પ્રકારવાળા સૂ૦ પલ્યોપમની પ્રરૂપણ કાયમ રાખીએ તે શું વિરાધ ?. ઉત્તર:–બારમા દ્રષ્ટિવાદ અંગમાં દ્રવ્યપ્રમાણની પ્રરૂપણામાં કેટલાંક દ્રવ્યનું પ્રમાણુ સ્પષ્ટ આકાશદેશાવાળા ક્ષેત્રપભેપમથી મપાય છે, ને કેટલાંક દ્રવ્યનું પ્રમાણ ખૂછાપૂર્ણ આકાશમશેવાળા ક્ષેત્રપલ્યોપમથી મપાય છે, જેથી પહેલા અર્થવાળા પળે૫મની પ્રરૂપણાની પણ જરૂર છે, અને તે અનુસારે બીજા અર્થવાળા પલ્યોપમમાં રમખંડ ભરવાની પણ જરૂર છે. | તિ ક્ષેત્રपल्योपमस्वरूपम् ॥ અસરળ — ક્ષેત્રપાપમથી બનતા ક્ષેત્ર સાગરોપમનું પ્રમાણુ કહેવાય છે– एएसिं पल्लाणं, कोडाकोडी हवेज दसगुणिया। तं सागरोवमस्स उ, एक्कस्त भवे परीमाणं ॥१३२॥ - - - - - - - Page #162 -------------------------------------------------------------------------- ________________ દીવ ॥૮॥ *4) • ગાથાર્થ એવા . ક્ષેત્ર પલ્યાપમની દસ ગણી કડાકાડી ( અર્થાત્ ૧૦ ગાડાકાડી ક્ષેત્ર પ્રત્યેામમ ) તે એક ક્ષેત્ર સાગમમનું પ્રમાણ છે. ૫૧૩૨ા આવાર્થ.—૧૦ કાડાકાંડી ખાદર ક્ષેત્ર પડ્યેાપમના ૧ બાદર ક્ષેત્ર સાગરોપમ અને ૧૦ કાડાકોડી સૂક્ષ્મ ક્ષેત્ર પક્ષ્ચાપમને ૧ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ, એમાં ખાદર ક્ષેત્ર પક્ષેપમ ને સાગરોગમ તે સૂક્ષ્મને સુગમતાથી સમજવા માટે છે, પ્રાય: કઈ ઉપયોગ નથી, ઉપયેગી તે ઘણે સ્થળે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યા સાગરા છે. ૫૧૩૨ા અથનરળા—સૂક્ષ્મ ક્ષેત્ર પડ્યેાપમને સાગરોપમ શુ ઉપયાગના છે? તે કહે છે— एएण खेत्तसागर - उत्रमाणेणं हवेज नायव्वं । पुढवी दग अगणि मारुय हरियतसाणं च परिमाणं ॥१३३॥ જાચાર્યએ સૂક્ષ્મ ક્ષેત્ર પક્ષેપ અને સાગપમની ઉપમાવર્ડ પૃથ્વીકાય અપ્લાય અગ્નિકાય વાયુકાય વનસ્પતિકાય અને ત્રસજીવેાનું પ્રમાણ થાય છે એમ જાણવુ’. ll૧૩૩ા ભાવાર્થઃ-ગાથાથ વત્ સુગમ છે. વિશેષ કે-પૃથ્વીકાયાદિ કેટલાક જીવાનું પ્રમાણ ક્ષેત્ર પલ્યાપમ સાગરાથી જે રીતે મપાય છે તે કેટલુંક તા આ ગ્રંથમાંજ દર્શાવવામાં આવશે, અને શેષ પ્રમાણ તો દ્રષ્ટિવાદ નામના બારમા અંગમાં સવિસ્તર કહ્યું છે. કૃતિ तृतीयं कालप्रमाणम् सप्रभेदम् ॥१७३॥ અવસર:—એ પ્રમાણે વિભાગપ્રમાણુદ્વારમાં દ્રવ્યપ્રમાણુ ક્ષેત્રપ્રમાણ અને કાળપ્રમાણુ કહીને હવે ચેાથું માત્રત્રમાળ દર્શાવાય છે-गुणनोगुणनिफन्नं, गुणनिष्पन्नं तु वन्नमाईयं । नोगुणनिष्पन्नं पुण, संखाणं नो य संखाणं ॥१३४॥ समासः पल्योपम |સાગરોપમ स्वरुप ॥૭॥ Page #163 -------------------------------------------------------------------------- ________________ * જાથા – ભાવપ્રમાણુ બે પ્રકારનું છે) ગુણનિષ્પન્ન ભાવ પ્રમાણ અને નેગુણનિષ્પન્ન ભાવ પ્રમાણુ. તેમાં ગુણનિષ્પન્ન ભાવપ્રમાણુ છે તે વણ આદિ, અને ગુણનિષ્પન્ન ભાવપ્રમાણ તે સંખ્યાપ્રમાણ અને સંખ્યા પ્રમાણ. ૧૩૪ - માવાઈ–વસ્તુને જ્ઞાનાદિ અને વદિ પરિણામ તે માવ, અને એ ભાવ સ્વતઃ પ્રમાણુ (વરતુ સ્વરૂપ બાધક હોવાથી ભાવ એજ પ્રમાણુ તે માત્રHTT, તે ગુણનિષ્પન્ન અને નગુણનિષ્પન્ન એમ બે પ્રકારનું છે. તેમાં વણું બંધ રસ સ્પશને સંસ્થાન એ પાંચ ગુણરૂપ પ્રમાણુ તે નિqન્ન પ્રમાણ, અને સંખ્યાતાદિકનું પ્રમાણ તથા જ્ઞાનદર્શનાદિ ગુની સંખ્યા તે નોrmનિપૂન કમાન. [અહિં જ્ઞાનદાનાદિ ગુણે છે, પરંતુ તેની ભેદસંખ્યાની અપેક્ષાએ ગુણ શખદ સંભવિત છે.] ૧૩૪ - અઘરાણઃ—આ ગાથામાં સંખ્યા પ્રમાણુના ભેદ કહે છેसंखाणं पुण दुविहं, सुयसंखाणं च गणणसंखाणं । अक्खरपयमाईयं, कालियमुक्कालियं च सुयं ॥१३५॥ જળા-પુનઃ સંખ્યા બે પ્રકારની છે, શ્રતસંખ્યા અને ગણિત સંખ્યા, તેમાં અક્ષર પદ વિગેરે ભેદે તે શ્રુતસંખ્યા, તેમાં કાલિક ઉત્કાલિક એ શ્રત છે કે જેમાં અક્ષર પદ આદિ શ્રતસંખ્યા છે. ૧૩૫ - માવાઈ:–અતસંખ્યા અનેક પ્રકારની છે. તે ક્રમશઃ આ પ્રમાણે–પર્યાયસંખ્યા-અક્ષરસંખ્યાસંઘાતસંખ્યા-પદસંખ્યા-પાદસંખ્યા -ગાથાસંખ્યા-કસંખ્યાવેસ્ટકસંખ્યા-નિયુક્તિસંખ્યા-અનુયાગદ્વારસંખ્યા-ઉદેશસંખ્યા-અધ્યયન સંખ્યા-કુતસ્કંધસંખ્યા-અંગસંખ્યા. ત્યાં એકેક અક્ષરના પણ અનન્ત અનન્ત પર્યાય હોવાથી શ્રુતપગ અનન્ત છે, “અ” “ક' આ૯િ અક્ષરે સંખ્યાત છે, % અથવા કવ ઈત્યાદિ અક્ષરના સંગ તે સંપાત કહેવાય, તેવા સંધાત (એટલે સંયુક્તાહાર-ડાકાર) સંખ્યાત છે, તથા ઘટ પટ * ૨- ૩ Page #164 -------------------------------------------------------------------------- ________________ - વોક - II૭% - -- - ઈત્યાદિ ( અનેક અક્ષર મળીને થયેલ) સંખ્યાત છે, ગાથામાં ચાર ચરણમાંનું એક ચરણ તે ઘટ્ટ કહેવાય, તે સંખ્યાત છે. | ગાથાએ સંખ્યાત છે, ગ્લૅક સંખ્યાત છે, છેદ વિશેષ વેદના સંખ્યાત છે, નિક્ષેપ નિર્યુક્તિ, ઉપઘાત નિયુક્તિ અને સૂત્રસ્પર્શી લાલ નિર્યુક્તિ એ ૩ પ્રકારની નિર્યુક્તિ છે, વ્યાખ્યાનના ઉપાય રૂપ સત્પદ પ્રરૂપણાદિ અને ઉપક્રમ આદિ દ્વારા રૂપ અનુરોrarર સંખ્યાત છે, દેશ, દયન ને અસ્વયં સંખ્યાત છે, આચારાંગ આદિ અંગશ્રત સંખ્યાત ( ૧૨ ) છે. આ રીતે પર્યાયાદિ શ્રતસંખ્યા કહી संख्यापमा| પરંતુ શ્રત કર્યું કે જેમાં એ પર્યાયાદિ સંખ્યા છે તે કહે છે–કાલિક ને ઉલ્કાલિક એ બે પ્રકારનું કૃત છે. તેમાં આચારાંગ જા જના મેઉત્તરાધ્યયનાદિ કાસ્ટિકત છે, અને દશવૈકાલિક આવશ્યકજી આદિ વટવાસ્થત છે. ચાર અકાળ વિના ચારે પ્રહર ભણુય તે IPL મેવાકે ઉત્કાલિક અને રાતની તથા દિવસની પહેલી છેલી પિરિસીમાં-પ્રહરમાં ભણાય પરંતુ બીજા ત્રીજા (મધ્યના બે) પ્રહરમાં ન ભણાય તે કાલિક. ઉલ્કાલિકમાં અંગશ્રત કેવળ દષ્ટિવાદ (બારમું અંગ) એક જ છે, શેષ ૧૧ અંગ કાલિક છે. / ઇતિ શ્રતકંટ્યા પ્રમાળ II૧૩૫માં અવતનr – આ ગાથામાં ગણિતëહવા કહેવાય છે संखेजमसंखेनं, अणंतयं चेव गणणसंखाणं। संखेज पुण तिविहं, जहन्नयं मज्झिमुक्कोसं ॥१३६॥ ગથાર્થ–સંખ્યાત અસંખ્યાત અને અનન્ત એ ત્રણ પ્રકારની ગણિત સંખ્યા છે, તેમાં સંખ્યાત ત્રણ પ્રકારનું છે, જઘન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ. ૧૩૬ TI૭RI માથા–ગાથાર્થવત્ સુગમ છે, વિશેષ ભાવાર્થ ગ્રંથકર્તા ગાથાથી જ કહેશે. ૧૩૬ અgrળ-પૂર્વ ગાથામાં સંખ્યાત ત્રણ પ્રકારનું કહીને હવે અસંખ્યાતના નવ ભેદ કહે છે– * -- * Page #165 -------------------------------------------------------------------------- ________________ - રર રરરરરર तिविहमसंखेज पुण, परित्तजुत्तं असंखयासंखं । एक्ककं पुण तिविहं, जहण्णयं मज्झिमुक्कोसं ॥१३७॥ થાર્થ–પુન: અસંખ્યાત ત્રણ પ્રકારનું છે, પરિત અસંખ્યાત, યુક્ત અસંખ્યાત અને અસંખ્ય અસંખ્યાત. પુનઃ એ પણ gી દરેક ત્રણ ત્રણ પ્રકારનું છે, જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ. એ પ્રમાણે નવ પ્રકારનું અસંખ્યાત છે. ૧૩છા માવાર્થ-ગાથાથવત સુગમ છે. વિશેષાર્થ કહેવાશે. ૧૩છા છે. અવતરyr—આ ગાથામાં ૯ પ્રકારનું અનન્ત કહે છે– तिविहमणंतंपि तहा, परित्तजुत्तं अणंतयाणंतं । एकेकंपि यतिविहं, जहण्णयं मज्झिमक्कोसं ॥१३॥ જાણાર્થ—અનન્ત પણ એ રીતે (અસંખ્યાત પ્રમાણે) ત્રણ પ્રકારનું છે, ૧ પરિત અનન્ત, યુક્ત અનંત, અને અનંતાનંત. # પુનઃ એ દરેક પણ જઘન્ય માધ્યમ ને ઉત્કૃષ્ટ એમ ત્રણ ત્રણ પ્રકારનું છે (જેથી અનંત ૯ પ્રકારનું છે). ૧૩૮ માવા-ગાથાર્થવતુ સુગમ છે, વિશેષાર્થ આગળ કહેવાશે, અહિ વિશેષ એ છે કે અનન્ત જો કે સામાન્યથી ૯ પ્રકારનું કહ્યું છે, પરંતુ ઉત્કૃષ્ટ અનંતાનંતરૂપ નવમે ભેદ- શૂન્ય હોવાથી અનન્ત ૮ પ્રકારનું છે. ૧૩૮ અવતાન–અસંખ્યાતના નવ ભેદની રીતે અનંતના પણ ૯ ભેદ છે, પરન્તુ આઠમા અનંત સુધીના અનંત સંખ્યાવાળા પદાર્થો વા ભાવે વિદ્યમાન છે, ને નવમા અનંત જેવડી મહાન સંખ્યાવાળે કઈ પદાર્થ વા ભાવ વિદ્યમાન ન હોવાથી નવમું અનન્ત શૂન્ય છે, જેથી અનત ૮ પ્રકારનું જ છે એમ કહ્યું છે, એ રીતે ગણિત સંખ્યા ૨૦ વા ૨૧ પ્રકારની છે તેને સંક્ષિપ્ત સંગ્રહ આ પ્રમાણે Page #166 -------------------------------------------------------------------------- ________________ હાં समासः संख्यात असंख्यात अने अनंत - ૧ જઘન્ય સંખ્યાત ૮-૫ મધ્યમ યુક્ત અસંખ્યાત .. ૧૫-૭ ઉત્કૃષ્ટ પરિત્ત અનન્ત કે ? ; ૨ મધ્યમ સંખ્યાત -૬ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત ૧૬-૪ જઘન્ય યુક્ત અનન્ત ૩ ઉત્કૃષ્ટ સંખ્યાત ૧૦-૭ જઘન્ય અસંખ્ય અસંખ્યાત ૧૭-૫ મધ્યમ યુક્ત અનન્ત , ૪-૧ જઘન્ય પરિત અસંખ્યાત ૧૧-૮ મધ્યમ અસંખ્ય અસંખ્યાત ૧૮-૬ ઉત્કૃષ્ટ યુક્ત અનન્ત ૫-૨ મધ્યમ પરિશ્ન અસંખ્યાત ૧૨-૯ ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાત | ૧૯-૭ જધન્ય અનન્તાનન્ત ૬-૭ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત ૧૩-૧ જઘન્ય પરિત અનન્ત ૨૦-૮ મધયમ અનન્તાનન્ત ૭–૪ જધન્ય યુક્ત અસંખ્યાત ૧૪-૨ મધ્યમ પરિત્ત અનન્ત [૨૧-૯ ઉત્કૃષ્ટ અનન્તાનન્ત શૂન્ય એ પ્રમાણે ૩ પ્રકારનાં સંખ્યાત, ૯ પ્રકારનાં અસંખ્યાત, અને ૮ કે ૯) પ્રકારનાં અનન્ત મળી ગણિત સંખ્યા ૨૦ (વા ૨૧) પ્રકારની છે. ૧૩૮ તાઃ-પૂર્વ ગાથાઓમાં સંખ્યાતાદિ ગતિસંખ્યાના પ્રકાર સામાન્ય માત્ર નામ ગણત્રીથી કહીને હવે તે સંખ્યા પ્રકારનું પ્રમાણ જાણવાને ઉપાય કહે છે– जंबुद्दीवो सरिसवपुण्णो ससलागपडिमहसलागाहिं । जावइयं पडिपूरे, तावइयं होइ संखेनं ॥१३९॥ ધાર્થજંબુદ્વીપ જેવા અનવસ્થિતપલ્ય શલાકા પ્રતિશલાકા ને મહાશલાકા એ ત્રણે સહિત ચારે પલ્ય સર્ષ પૂર્ણ (સરસવથી ભરપુર) કરીએ તો તે ચારે પલ્ય જેટલા સર્ષવડે પૂરાય–ભરાય તેટલા સર્ષ પે ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ છે. ૧૩લા ~- I૮ના - Page #167 -------------------------------------------------------------------------- ________________ *- * ' માતા-જઘન્ય સંખ્યાત ૨ ની સંખ્યા છે, એકને સંખ્યામાં ગણેલ નથી, કારણ કે કોઈપણ એક પદાર્થ માટે સંખ્યા વિવક્ષાની (એક શબ્દ બલવાની જરૂર નથી. તથા બેથી ઉપરાન્ત ૩-૪ યાવત્ સ હજાર લાખ ક્રોડ અબજ પરાર્ધ ઈત્યાદિ | અંક સર્વ મધ્યમસંથાત છે, તે હકષ્ટસંખ્યાતમાં ૧ન્યૂન સુધીના સંવ અંક મે'યમસંખ્યાત છે, માટે પ્રથમ તે ઉત્કૃષ્ઠસંખ્યાતની || સંખ્યા (અંક) કેટલી? તે જાણવા માટે ચાર પલ્ય ભરેલા ને ખાલી કરેલા સર્વપિની સંખ્યાના દાનથી કહી છે, કારણ કે ઉત્ક્રાઈસંખ્યાતની સંખ્યા એવડી મોટી છે કે લાખ થાજનને જંબૂદ્વીપ અડાથી ભરી દઈએ તેપણું ઉત્કૃષ્ટસખ્યાતને આંક ન શી લખી શકાય માટેજ પલ્ય સપના દ્રષ્ટાનથી સમજાવેલ છે તે આ પ્રમાણે છે ઉત્કૃષ્ટ સંખ્યાત માટે ૪૫ઘસર્ષ ૫નું દ્રષ્ટાન્ત છે 'જબૂઢીપ જેવડા એક લાખ પેજન લાંબા પહોળા ગોળ, ત્રણ લાખ સોળ હજાર બસે સત્તાવીઝથી પેજનથી અધિક પરિષિવાળા, અને રત્નપ્રભા પૃથ્વીના પહેલા રત્નકાંડ સુધી નીચે એકહજાર યોજન ઉંડા ચાર પલ્પ (પ્યાલા આકારના ધાન્યના કેઠા II સરખા) કપીએ. પુનઃ તે પત્યના કાંઠા ઉપર ૮ એજન ઉચી જગતિ અને તે ઉપર બે ગાહ ઉચી વેહીકા મળી ૮ એજન કાંઠાની જગતિ પણ જબૂઢીપની જગતિ સરખી કપીએ, અથવા જમૂદ્વીપનેજ ૧૦૦૦ એજન ઉડા કરવાથી જે ૫લ્મ થાય તેવાજ એ ચાર પલ્ય જાણવા. એમાં પ્રથમ અનવસ્થિત ૫લ્ય, બીજો શલાકા ૫લ્ય, ત્રીજો પ્રતિશલાકા પલ્પ, ચાયે મહાશલાકા પલ્યા. તેમાંથી પહેલા અનવસ્થિત પલ્યને સરસ વડે શિખા પર્યન્ત સંપૂર્ણ ભરીએ, ત્યારબાદ એ ભરેલા પલયને કઈ દેવ ઉપાડી તેમાંથી એક એક સરસવને એકેક દ્વીપ સમુદ્ર પ્રક્ષેપતાં જે રીપે વા સમુદ્ર સર્વ સષ' ખાલી થાય, તેવડા દ્વીપ વાં સમુદ્ર જેવડો લાંબે પળે પરન્તુ ઉડાઈમાં ૧૦૦૦ જન જેટલું જ ક૯પી તેને પણ વેદિકાથી ઉપર શિંખા સહિત સ. પાથી ભર, અને એક અનવસ્થિત ખાલી થયો એમ જાણવાને બીજા પલ્પમાં એટલે શલાકા પલ્યમાં એક સર્ષપકશું પ્રક્ષેપ. * --* Page #168 -------------------------------------------------------------------------- ________________ --- hell ત્યારબાદ જે અનવસ્થિત પલ્ય સપાથી ભરી રાખ્યા છે તેને ઉપાડી પુનઃ આગળ આગળના દ્વીપ સમુદ્રમાં એકેક સપ નાખતાં એ ખીન્ને અનવસ્થિત જે દ્વીપ વા સમુદ્રે ખાલી થાય તે દ્રીપ વા સમુદ્ર જેવડા લાંખા પહેાળા અને હજાર ાજન ઉંડા પશ્ચ વેદિકાથી ઉપર શિખા સહિત સÖપાથી સંપૂર્ણ ભરવા, એ ત્રીજો અનવસ્થિત ભર્યો જાણવા, અને બીજો અનવસ્થિત ખાવી થયાની સાક્ષી તરીકે એક સપકણુ શલાકા પશ્ચમાં પ્રક્ષેપતાં શલાકા પલ્યમાં એ કણ 'પડ્યા, એ રીતે વારંવાર મેટા માટા વધતા વધતા પ્રમાણવાળા અનવસ્થિત પત્યેાને ભરી ભરી ખાલી કરવાથી તેના સાક્ષીકા વડે શલાકા પદ્મ પશુ વેદિકા ઉપર શિખા સહિત એવા ભરાય કે જેમાં એક દાણુ! પણ ન ઉમેરાય, એમ કરતા છેલ્લો અનવસ્થિત ભરેલા પડ્યો છે, અને શલાકા પલ્ય પણ ભરાઇ ગયા છે, જેથી એ પશ્ચ ભરેલા પડ્યા છે, જેથી એ એમાંથી પ્રથમ શલાકા પત્યે ઉપાડીને છેલ્લા ભરાયલા અનવસ્થિતથી આગળ આગળના દ્વીપ સમુદ્રમાં એકેક કણ પ્રશ્નેપતાં જે દ્વીપ વા સમુદ્રે શલાકા પલ્ય ખાલી થાય ત્યારબાદ તે દ્વીપ સમુદ્રથી આગળ આગળના દ્વીપ સમુદ્રમાં અનવસ્થિતને ઉપાડી ખાલી કરતા જવું, અને શલાકા પલ્ય એક જ ખાલી થયા એમ જાણવાને પ્રતિશલાકા પલ્પમાં શલાકાની સાક્ષી તરીકે એક સÖપકણુ પ્રક્ષેપવા, એ પ્રમાણે પ્રતિશલાકામાં ૧ સરૂપ પડયો, શલાકા પલ્ય ખાલી પડ્યા હવે અને અનવસ્થિતને ખાલી કરતાં ૧ પહેલા અનવસ્થિત કે જે લાખ યેાજન પ્રમાણુવાળા છે તે અવસ્થિત પ્રમાણવાળા હોવાથી તે ખાલી થતા શલાકાપશ્ચમાં સરસવને એક દાણા નખાતા નથી પણ બીજી વારથી ભરેલા તે ખાલી થાય ત્યારથીજ નખાય છે. જી કર્મગ્રંથ ટીકા ગાષા ૭૫ ૨ અહિં એ ધ્યાનમાં રાખવું' કે કાઈપણ દ્વીપમાં કે સમુદ્રમાં સરસવના ખે દાણા નાખવા નહિ, તેમ નાખ્યા વિના જવા દેવા નહિ. તથા જે ખાશેા ઉપાડી ખાલી કરવાના હાય તેને તેની પહેલાના પ્યાલો ભરી રાખ્યા બાદ ઉપાડવા. જેમ કે શલાકા ભરાયા બાદ તેને ઉપાડવા હાય ત્યારે અનવસ્થિત ભરી રાખ્યા બાદ ઉપાડવા. તથા પ્રતિશિલાકા ઉપાડવા હોય ત્યારે શિલાકા અને અનવસ્થિત ભરી રાખ્યા બાદ ઉપાડવા. समासः संख्यात असंख्यात અને અનં तना मेद प्रमेदादि ॥૮॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ કરતાં જે દ્વીધે વા સમુદ્રે તે ખાલી થયા તે દ્વીપ ના સમુદ્ર જેવડા મેાટો અનવસ્થિત સપાથી ભરી દેવા, જેથી અનવસ્થિત ભરેલા પડયો છે. પુનઃ એ શરેલા અનવસ્થિત સહિત પૂર્વ ક્રમ પ્રમાણે બીજા અનેક અનવસ્થિતાને ખાલી કરતાં તેના સાક્ષી શેા વડે પુનઃ શલાકા પલ્ય ભરવા, અને પૂર્વોક્ત ક્રમ પ્રમાણેજ અનેક શલાકા ભરી ખાલી કરી શલાકાના સાક્ષી કશે। વડે પ્રતિશલાકાને પણ શિખા સહિત ભરવા, અહિં પ્રતિશલાકા ભરાઈ ગયા બાદ પુનઃ અનેક અનવસ્થિતા વડે શલાકા પલ્યને ભરવા, અને ત્યાર આદ અનવસ્થિત ભરી રાખવા, જેથી ત્રણ પદ્મ ભરેલા પડયા છે. તેમાંથી પ્રથમ પ્રતિશલાકાને ઉપાડી જ્યાંથી સાઁપના કણ નાખવા બાકી છે તે દ્વીપ સમુદ્રોમાં ખાલી કરી એક સાક્ષી કણ મહાશલાકામાં નાખવા, એ રીતે કરવાથી મહાશલાકામાં ૧ કણ પડ્યા, પ્રતિશલાકા ખાલી છે, અને શલાકા તથા અનવસ્થિત છે એ ભરેલા પડચા છે, જેથી હવે શલાકાને ઉપાડી પ્રતિશલાકા જે દ્વીપ વા સમુદ્રે ખાલી થયેલ છે તેથી આગળના દ્વીપ સમુદ્રોમાં ખાલી કરી ૧ કણુ પ્રતિશલાકામાં નાખવા, જેથી મહાશલાકામાં ૧ કણ, પ્રતિશલાકામાં ૧ કણ, શલાકા ખાલી, ને અનવસ્થિત ભરેલા છે, તેથી અનવસ્થિતને ઉપાડી શલાકા જ્યાં ખાલી થયા છે. ત્યાંથી આગળના દ્વીપ સમુદ્રોમાં ખાલી કરવા, ને એ પ્રમાણે અનેક અનવસ્થિતા વડે પુનઃ શલાકા ભરવા અને અનેક શલાકા શરી ખાલી કરીને તેના સાક્ષી કા વડે પુનઃ પ્રતિશલાકા ભરવા, અને વારંવાર પ્રતિશલાકા ભરી ખાલી કરી તેના સાક્ષી કા વડે મહાશિલાકા ભરવા, એ રીતે મહાશિલાકા આદિ ચારે પલ્ય સપૂર્ણ ભરાઈ રહે તે પ્રમાણે પૂર્વોક્ત વિધિ કરવા. એ પ્રમાણે એ ચારે પક્ષ્યના સપા તથા દ્વીપ સમુદ્રોમાં પ્રશ્નપેલા સર્વ સષ'પેા તે સવ' મળીને જે સપ સખ્યા થાય તેમાંથી ૧ સત્ય ન્યૂન કરીએ તે વૃષ્ટ કુંવાત જેટલા સપા કહેવાય. ને સવ* સપની સખ્યા તે નમ્ય પરિત્ત અર્પવાત જેટલા (અર્થાત્ પહેલા અસખ્યાત જેટલા) ગણાય. જઘન્યપરિતઅસ ખ્યાતથી [ સષ'પ સંખ્યાથી ] એક અધિક એ અધિક ઇત્યાદિથી પ્રારંભીને ઉત્કૃષ્ટ પરિત અસ`ખ્યાતથી ૧ Page #170 -------------------------------------------------------------------------- ________________ * * l૮ર * * * ઝા ન્યૂન સુધીની મધ્યવતી સવ સંખ્યાઓ નથતિ ઉત્સાહ કહેવાય, પરંતુ ઉ૦પરિણસંખ્યાતની સંખ્યા કેટલી? તે જાણવાને આ પ્રકાર છે-જે રકમ હોય તે રકમને તેટલીવાર પતિબહ સ્થાપી પરસ્પર ગુણાકાર કરશે તે અભ્યાસ ગુણાકાર કહેવાય, समाता જેમકે ૧૦ની રકમ હોય તે ૧૦x૧૦×૧૦૪૧૧૪૧૦૮૧૪૧૧૪૧૦ એ રીતે સ્થાપીને પરસ્પર ગુણતાં પ્રથમ ગુણાકાર ૧૦૦, શ્રી ૧૦૦૦, ત્રીજે ૧૦૦૦૦, ચેાથે ૧૦૦૦૦૦, પાંચમે ૧૦૦૦૦૦૦ છઠ્ઠી ૧૦૦૦૦૦૦૦ (ક્રોડ), સાતમે ૧૦ ક્રોડ, संख्यात આઠમો ૧૦૦ ક્રોડ, ને નવમો ૧૦૦૦ ક્રોડ (૧૦૦૦,૦૦૦૦૦૦૦) એટલે ગુણાકાર થાય, જેથી એ નવ ગુણાકારથી આવેલ असंख्यात ૧૦૦૦ ક્રોડ તે ૧૦નો અભ્યાસ ગુણાકાર જાણ, એ પ્રમાણે જઘન્ય પરિત અસંખ્યાતની સંખ્યાનો અભ્યાસ ગુણાકાર કરીએ अने अनंતો જઘન્ય યુક્ત અસંખ્યાત આવે, અને તેમાંથી ૧ બાદ કરતાં હોઇ પ્તિ , વાટ્યાત આવે, તથા ખાદ કરેલે ૧ ઉમેરતાં IST નધન્ય યુવર અત્યાત આવે. એક આવલિકાના સમયે એ જ યુ. અસંખ્યાત જેટલાજ છે. ' ' ' पमेदादि જઘન્ય યુકત અસંખ્યાતને રાશિ અભ્યાસ કરતાં જઘન્ય અસંખ્યાત અસંખ્યાત આવે, તેમાંથી ૧ બાદ કરતાં ઉત્કૃષ્ટ યુક્ત ઝિ અસંખ્યાત આવે, તેમાંથી ૧ બાદ કરતાં અને જઘન્ય યુક્ત અસંખ્યાતથી ૧ આદિ અષિક એ સવ મધ્યવતી સંખ્યામાં | મધ્યમ યુકત સબંન્યાત છે, અને જ. અસંખ્યાત અસંખ્યાતમાંથી ૧ બાદ કરતાં જઇ યુવત , તે ૧ બાદ કરેલ પુનઃ || ઉમેરતાં નન્ય મહંથrણંદ, તેથી એકાદે અધિકથી યાવત્ ઉ૦ અસંખ્યસંખ્યથી ૧ જૂન સુધીની સવ મધ્યવતી’ સંખ્યાઓ મધ્યમ અવંધ્યાવંય કહેવાય. ને ૧ સહિતની એજ સંખ્યા ૩ વસંથાલંદા ગણાય. ' ' ' તે પૂવેક્ત જધન્ય અસંખ્યાસંગનો અભ્યાસ ગુણાકાર કરતાં અન્ય વરિત અનંત થાય, તેથી એકાદિ અધિથી પ્રારંભીને જિ ઉત્કૃષ્ટ પરિતાનંતથી એક ન્યૂન સુધીની મધ્યવતી સર્વ સંધ્યાએ મધ્યમ તાનંત અને બાદ કરેલ ૧ ઉમેરતાં અથવા જ I૮શા |ી યુ અનંતમાંથી ૧ જૂન તે ઉત્કૃષ્ટ પરિતાનંત થાય. પુનઃ જળ પરિતાનંતને અભ્યાસ ગુણાકાર કરતાં જ યુક્ત અનંત, તેમાં | * ** --*- * - Page #171 -------------------------------------------------------------------------- ________________ એકાદિથી અધિકથી થાવત્ ઉચુત અનંતમાં ૧ જૂન સુધીની સર્વ મધ્ય સંખ્યાઓ, પ્રથમ ગુરૂત્ત અનંત, અને આદ કરેલ ૧ I ઉમેરતાં, અથવા જ અનંતાનંતમાંથી ૧ બાદ કરતાં ૩Q યુવા અનંત થાય. તથા જયુક્ત અનંતને અભ્યાસ ગુણાકાર,Iઝ કરતાં અન્ય અનંતાનંત થાય. તેથી એકાદિ અધિકથી ચાવતુ ઉઅનંતાનંતથી ૧ જૂન સુધીની મધ્યવતી, સર્વ સંખ્યાઓ મધ્યમ અનંતાનંત અને જઘન્ય અનંતાનંતથી, ૧ ન્યૂન તે ૩જી યુતિ અનંત છે. તથા જઘન્યયુક્ત અનંતને અભ્યાસ ગુણાકાર કરતાં ૧૦ અનંતાનંત, આવે. તેથી એકાદિ અધિકથી યાવત્ અનંત સંખ્યાસ્થાને તે મધ્યમ અનંતાનંત, અને ઉત્કૃષ્ટ અનંતાનંત તો છેજ નહિ એ આઠ પ્રકારનાં અનંત શ્રી અનુયાગદ્વારમાં કાાં છે. ॥जघन्य असंख्यअसंख्यातादिकनो मतांतरे संख्याप्रकार ॥ કેટલાક આચાર્યો જઘન્યુક્ત અસંખ્યાત સુધીની સંખ્યા ઉપર પ્રમાણે કહીને જઘન્ય અસંખ્યાસંખ્યાત વિંગેરે સંખ્યામાં | બનાવવા માટે જુદી વિવક્ષા કરે છે, તે આ પ્રમાણે-જઘન્ય યુક્ત અસંખ્યાતને વગ કરીએ (અર્થાત એ અંકને એજ અંક સાથે એક વાર ગુણીએ) તે જઘ૦ અસંખાસંખ્યાલ આવે. [.જીવસમાસ વૃત્તિમાં એજ રીતિને ચાલુ પરંપરાવતું વર્ણવી છે. પરન્તુ મતાંતરરૂપે જણાવી નથી, અને જવયુક્ત અસંખ્યાતના રાશિઅભ્યાસ ગુણાકારથી જ અસંખ્યસંખ્ય થાય એ વાતને I મતાંતર તરીકે પણ દર્શાવી નથી ]. પુનઃ' એ જધન્ય અસગાસંખ્યાતની સંખ્યાને પ્રથમ વર્ગ કરી તે વગને પણ વગર કરી પુનઃ તે વગ વગરને વર્ગ કરીને એ રીતે ત્રણવાર વૃદ્ધિવર્ગ કરીને જે સંખ્યા આવે તેમાં આ નીચે કહેલી દશ અસંખ્ય વસ્તુઓ Dા ઉમેરવી તે ૧૦ વસ્તુઓનાં નામ ૧ કવચમાસ નિમાં તે ઉત્કૃષ્ટ અસંખ્યાખ્યાતને જ મતાંતરે કહેલ છે, પરા, જલન અસખ્તાસંખ્યાતને નહિ. કારણ કે જધન્યાસંખ્યાખ્યાને જમુ અસંખ્યાતના વર્મથીજ બનાવેલ છે (કે જે રતિ અન્યÈમાં 'મતાંતર તરીકે છે ). Page #172 -------------------------------------------------------------------------- ________________ ૮ असंख्यात ૧ કાકાશના સર્વ આકાશપ્રદેશ ૬ પ્રત્યેક જીવેનાં શરીર ૨ ધમસ્તિકાયના પ્રદેશ ૧ | ૭ સ્થિતિબંધના અધ્યવસાય समास: L૫ નિગદ શરીરો ૮ અનુભાગસ્થાને ૩ અધર્માસ્તિકાયના પ્રદેશ .૯ કેગના અવિભાગ પરિછેદ संख्यात જ એક જીવના આત્મપ્રદેશ 1 ૧૦ ઉત્સર્પિણી અવસર્પિણીના સમય. એ ૧૦ અસંખ્ય વસ્તુઓ ઉમેરીને જે સંખ્યા આવે તેને પશુ પૂર્વોકત રીતે ત્રણ વાર વગર કર, એ ત્રિવગિત કરેલી | સંખ્યામાંથી ૧ જૂન કરીએ તે કરી શieભાષ# આવે, અને ન્યૂન કરેલા ૧ ને ઉમેરતાં આવેલી સંખ્યા અથવા ત્રિવત IIના એક પૂર્ણ સંખ્યા તે જ્ઞાન્ય તિ અનંત કહેવાય. એને અભ્યાસ ગુણાકાર તે બ૦ ગુણ અનંત, એ જઘન્ય યુક્ત અનંત જેટલાજ प्रमेदादि અભવ્ય જીવે છે, અને તે આગળ કહેવાતા આઠમા અનંત જેટલા ભવ્યથી અનંતમા ભાગ જેટલા છે). જયુઅનંતથી એકાદિ અધિકથી યાવત ઉ&ણ યુક્તાનંતમાં ૧ જૂન સુધી સવ મધ્યમ યુક્તાનંત, બાદ કરેલ ૧ સહિત ઉત્કૃષ્ટ યુક્તાનંત, અને તે જ યુક્તાનંતના અભ્યાસ ગુણાકારથી ૧ જૂન જેટલું ઉ૦ યુક્તાનંત છે, અને તે એક સહિત જઘન્ય અનંતાનંત | છે, એ જઘન્ય અનંતાનંતને ત્રણ વાર વગ" કરી આ છ અનંત વસ્તુઓ ઉમેરવી તે આ પ્રમાણે સર્વ સિદ્ધ છ. સર્વ નિગોઠવતી છે, સર્વ વનસ્પતિ છ, ત્રણ કાળના સમયો, સર્વ પુદ્ગુગલ પરમાણુએ, સર્વ આકાશના - (કાલેકના) | પ્રદેશે, એ હું અનન્ત વસ્તુઓ તે ત્રિવતિમાં ઉમેરીને જે સંખ્યા આવે તેને પુનઃ ત્રણ વાર વગિત કરતાં પણ ઉત્કૃષ્ટ અનંતાનંત ન આવે તેથી તેમાં કેવળજ્ઞાનના અને કેવળદર્શનના પર્યાય ઉમેરવા, જેથી ૩ys ગનંતાનંત પ્રાપ્ત થાય, એમ આ પ્રકરણની ચૂર્ણિમાં કહ્યું છે [ઈતિવૃત્તિ]” આ ઉત્કૃષ્ટ અનંતાનંતમાં સવ અનંતને સમઠ આવી ગયો છે, માટે એથી l૮ જ - * Page #173 -------------------------------------------------------------------------- ________________ આગળ કઈ મોટી સંખ્યાભેદ બનતું નથી. એ પ્રમાણે અન્ય મતે સંખ્યા પ્રકાર દર્શાવ્યું. તે સિ ૧ અનન્સાનિ | તિ ૩ લંડ્યાત |९ असंख्यात ९ अनंतानि ॥१३९॥ અવતા-હવે નોઉલ્લાકમળ કહે છે– नोसंखाणं नाणं, सणचरणं नयप्पमाणं च। पंच चउ पंच पंच य, जहाणुपुबीए नायव्वा ॥१४०॥ જાવા–નો સંખ્યા ભાવપ્રમાણુ તે જ્ઞાનપ્રમાણુ દશનપ્રમાણુ ચારિત્રપ્રમાણુને નયપ્રમાણુ એમ ચાર પ્રકારે છે, અને એ ચારેના અનુક્રમે પ્રતિભેદ ૫-૪-૫–૫ જાણવા. ૧૪૦ના માવાર્થને સંખ્યા એટલે ગણિત સંખ્યા સિવાય શેષ સંખ્યા પ્રમાણુ તે નોરંભાબમાજ અને એ ભાવપ્રમાણુને ભેદ હોવાથી નસંખ્યા ભાવપ્રમાણુ કહેવાય, તે જ્ઞાનાદિક ભેરે અનેક પ્રકારનું આ પ્રમાણે છેઃ—જ્ઞાન ભાવપ્રમાણુ ૫ પ્રકારનું તે મતિજ્ઞાનાદિ ભેદથી પ્રસિદ્ધ છે, દશન ભાવપ્રમાણુ ૪ પ્રકારનું તે ચક્ષુદ્દશનાદિ ભેદે પ્રસિદ્ધ છે, ચારિત્ર ભાવપ્રમાણુ તે સામાયિકચારિત્રાદિ ભેદે ૫ પ્રકારનું પ્રસિદ્ધ છે, તથા નય ભાવપ્રમાણુ નિગમ-સંગ્રહ-વ્યવહાર-જુસૂત્ર-શબ્દનય એ પાંચ લેકે પ્રસિદ્ધ છે, અનેક ધમક વસ્તુના એક ધમને મુખ્ય કરીને સમજાવનારી વિવક્ષા તે ના-જો કે સમધિરૂઢ ને એવૈભૂત સહિત છ છે તે પણ એ બેને શબ્દ| નયમાં અન્તગત ગણીને પાંચ નય કહ્યા છે. . સાત નયને સંક્ષિપ્ત અર્થ છે કે ન એટલે વસ્તુમાં સામાન્ય ધર્મને પશુ મુખ્ય કરી માને અને વિશેષ ધર્મને ૫શુ મુખ્ય કરી માને જેથી સામાન્ય | વિશેષમાંથી કોઈ પણ એક જ મ ધવાળો નહિં તેથો જેમાં એક ગમ નહિં તે નૈનનામ,. અહિં કા ને લેપ થતાં . નિગમ શબ્દ Page #174 -------------------------------------------------------------------------- ________________ વીજ Iકશા RA- કચ્છ | થે. અત આ નવ વસ્તુને સામાન્ય ધમાળી ૧૭ રવીકારે છે, તે વિશે રાની પશુ સ્વી છે. સ્થા. સામાન્ય નજા! | અને વિશેષ ધર્મવાળી વસ્તુ છે તેમાથી વિશેષને ગૌણ કરી સામાન્ય ધમનેજ. જે સ્વીકારે છે, અર્થાત્ વરતુ સામાન્ય ના મet ધર્માત્મક છે એમ માને છે, જેથી ઘટ કહેવાથી જકાતના સવ ને સર્વ પ્રકારના ઘટને સંગ્રહ લક્ષ્યમાં રાખીને જ ઘટ વસ્તુ માને છે. એ કારણથી લાખે ઘટ સમહને ઘટ એકજ છે એમ કહે છે, પરન્ત ઘટ એ છે કે ત્રણું છે ઇત્યાદિ અનેકપણાને મારા સ્વીકાતે નઈં. ' એ રીતે જગતમાં કઈ પણ વસ્તુ એકજ છે એમ માને છે. એ રીતે સર્વ વિશેને સંગ્રહ કરીને જ भाव प्रमाવસ્તુ માનતે હેનથી એ વંદન કહેવાય છે. તથા વ્યવહાર એટલે કમરિ, જેથી તુ હજમાં જૈવિક પ્રવર્તતી હેય णमा ज्ञान મનાતી હોય તે રીતે માને તે વ્યવહારનય, અથવા લકે વસ્તુને જેવા જેવા વિશેષ ધર્મથી ઓળખી શકે તેવા વિશેષ ધર્મવાળી વસ્તુ आदितुं I માનવી તે ના, જેમ સામાન્ય ઘટ કહેવાથી લોકવ્યવહાર ન ચાલે પરન્ત કૃતિકાવટ અથવા રાપટ અથવા બે ટ III वर्णन ઇત્યાદિ કંઈપણ વિશેષણ પૂર્વક હોય તે ઓળખી શકે માટે લેકવ્યવહારોપયે વિશેષ ધર્મ મુખ્ય કરીને વસ્તુ માનવી તે જી ગયાનવ. આ નથ વિશેષ ધર્મને માને છે. , તુ એટલે સરળ સૂત્ર-વ્યવહારવાળે તે નય. પ્રથમના ત્રણ ન વસ્તુના ત્રણે કાળ માને છે, ત્યારે આ નય વસ્તુને વર્તમાનકાળ માને છે, અર્થાત્ વસ્તુના જે ધર્મો ભૂતકાળમાં વ્યતીત થયા અને ભાવીકાળમાં જે ધમી ઉત્પન્ન થશે તેવું ધમેવાળી વસતુ માનતા નથી, પરંતુ વર્તમાનકાળમાં વમતુ જે ધર્મવાળી વર્તે છે તે પ્રમાણે માને છે, તેમજ ઉપપીળી પરવસ્તુના સંબંધથી વસ્તુને ઓળખતે નથી પરંતુ વસ્તુને સ્વસંબંધથી ઓળખે છે, જેથી “દશ દ્રવ્યપ્રાણુને ધારણ કરે તેને જીવ” કહેતા નથી પરંતુ જ્ઞાનાદિ કાને ધારણ કરવાથી જીવ કહેવાય” એમ માને. એ રીતે વ્યવહારનયથી જુસૂત્રનય વિશેષ શુદ્ધ છે. એ ચારે નય અનય છેકારણ કે કોઈપણ શબ્દથી વા ધારેલા અર્થને સ્વીકારે છે, જેમ ઇન્દ્ર કહે કે પુરંદર દ્રકા ૪ - ૫ છે કે પુરંદર || ૮ષા Page #175 -------------------------------------------------------------------------- ________________ R | કહો કે શચીમત્તિ કહે કે ગેત્રસિવ કહે તે પણ- એ સર્વ શહેરી %િ વરતુને માને છે, અને એ સર્વ શબ્દવાળી એકજ વસ્ત ઈન્દ્ર છે એમ સ્વીકારે છે, પરન્ત શખની વ્યુત્પત્તિથી થવા એ પ્રમાણે જ વસ્તુ હોય તે તે વસ્તુ સ્વીકારવી એવા આગ્રહવાળા નથી. તથા શબ્દનય વસ્તુને ઓળખાવનાર શબ્દને મુખ્ય માને છે, વસ્તુને ગૌણ માને છે. તેમજ સમાન વચન અને સમાન લિંગવાળા એક વસ્તુ વાચક અનેક શબ્દને પણ માને છે, પરન્તુ ભિન્ન લિંગ ભિન્ન વચન સ્વીકારતા નથી, તેથી બાજુસૂત્રથી શબ્દનય વિશેષ શુદ્ધ છે. આ નય એકવચન બહુવચનથી તેમજ ત્રણે લિંગની ભિન્નતાથી વસ્તુને ભિન માને છે. ઘટઃ કુંભઃ એક જ વસ્તુ પરંતુ ઘટ થી ધટો ભિન્નવરત છે, કારણ કે એકવચન બાચન ભિન્નવસ્તુ છે, તેમજ હા રુકે એ [અજાચક બે શબ્દ] ભિન્નલિંગ I૪ લેવાથી દાસ તે કલશ નહિ ને કલત્ર તે દારા નહિ એમ માને છે. તેમજ વૃક્ષ વૃક્ષો વૃક્ષાઃ એ ત્રણે જુદી વસ્તુ છે એમ માને છે. | ઋજારમય નિષમલિંગ વિષમવચનને માને છે, અને મા નય સમલિંગ સમવચન માને છે એ વિશેષ ચઢતા છે), એકજ વરતુને ઓળખાવનારા ભિન્ન ભિન્ન પર્યાય શબ્દના અર્થને સમમિતિ=સમાચરે–અનુસરે તે મહિના. આ નય પર્યાય શી જિન્નતાએ વસ્તુ પણ લિગ્ન માને છે, કારણ કે જે શબ્દને જે વ્યુત્પત્તિ અર્થ છે તે વ્યુત્પત્તિ અને અનુસરવાથી જુદા જુદા શબ્દના વ્યુત્પત્ય જૂદા જૂદા છે તો તે અથવાળી વસ્તુને પણ જાણી જૂદી છે. જેમકે જિનાત=પરમેશ્વયંપણથી ઈદ્ધ કહેવાય, અને નિતિઃ=ઈન્દ્રાણીને પતિ તે ચિપતિ કહેવાય. માટે ઈન્દ્ર જઠી વસ્તુ છે, ને શચિપતિ પણ જુદી વસ્તુ છે, | અર્થાત દ્ધ ને ચિપતિ એક વસ્તુ નહિં. એ રીતે ગંગાનદી ને સુરનરી એક નહિં, તેમજ ઘટ કુંભ કળશ એ ત્રણે જુદી જુદી વસ્તુ છે. એ રીતે આ નય શબ્દનયથી વિશેષ શુદ્ધ છે. તથા આ નય વસ્તુ સ્વક્રિયામાં ન વતતી હોય પરન્તુ વર્તવાના | સ્વભાવવાળી હોય તે ગ્યતાથી પ૭ વસ્તુને સ્વીકારે છે. જે પાણી નહિ ભરેલા ઘટને પણ ધટ માને છે, ઈન્દ્ર સભામાં બેસી Page #176 -------------------------------------------------------------------------- ________________ ઇવૈભવને નહિં અનુભવતા દેવરાજને પણ ઇન્દ્ર કહે છે, નહિં પહેરેલા કપડાને. પણપઢ-કહે છે. એટલી આ નયમાં હ૭ | એવભૂતનયની અપેક્ષાએ અશુદ્ધતા છે. समासः - શબ્દને જે વ્યુત્પત્યર્થ થં તેજ અર્થ તે વસ્તુમાં સાક્ષાત્ ભૂત-વર્તતે હોય તેજતે શવાળી તે વસ્તુ કહેવાય. જેમકે ઘને અર્થ જલધારણ ચેષ્ટા છે, તેથી જે વખતે ઘટમાં જળ ભરેલું હોય તે વખતે ઘટ કહેવાય, ખાલી ઘડાને ઘટ ન કહેવાય. नो संख्या ઈન્દ્રસભામાં બેસી વૈભવને અનુભવતા હોય તેજ ઈન્દ્ર કહેવાય, પરંતુ ઈન્દ્રાણી પાસે રહેલાને ઈન્દ્ર ને કહેવાય. એ રીતે આ ઝા भाव प्रमाનય સર્વવિશુદ્ધ છે, એમાં સમધિરૂઢ ને એવભૂત એ બે નય શબ્દનયનીજ વિશેષતાવાળા હોવાથી શબ્દનયમાં અન્તર્ગત ગણીને मणमा ज्ञान સાત નયને બદલે અહિં પાંચ નય ગણ્યા છે. ૧૪ના आदिनु वर्णन " અવતાર – જ્ઞાન પ્રમાણને મત્યાદિ ભેદ પાંચ પ્રકારનું કહીને પુનઃ એ જ્ઞાન પ્રમાણુ પ્રત્યક્ષ અને પરોક્ષભેદે બે પ્રકારનું પણ છે, તે આ ગાથામાં દર્શાવે છેपञ्चक्खं च परोक्खं, नाणपमाणं समासओ दुविहं। पञ्चक्खमोहिमणकेवलं च पारोक्ख मइसुत्ते॥१४१॥12 માથાર્થ –પ્રત્યક્ષ પ્રમાણ અને પક્ષ પ્રમાણુ એ પ્રમાણે જ્ઞાન પ્રમાણુ સંક્ષેપથી બે પ્રકારનું છે, ત્યાં અવધિજ્ઞાન મન:પર્યાય | જ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણ છે, અને મતિજ્ઞાન તથા શ્રતજ્ઞાન એ બે જ્ઞાન પરોક્ષ જ્ઞાનપ્રમાણ છે. ti૧૪૧ - માથાઃ– એટલે આત્મા-જીવ તેને તિ–આશ્રિત જે જ્ઞાન, અર્થાત્ જીવને ઈન્દ્રિયોની અપેક્ષા વિના જે સાક્ષાત્ જ્ઞાન તે પ્રત્યક્ષ શાન અને અક્ષ એટલે જીવને g=ઈન્દ્રિયાદિવડે જ્ઞાન તે પરોક્ષજ્ઞાન પ્રમાણ છે. અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે ઈન્દ્રિય અને |૮ મનના નિમિત્તથી થાય છે, અને ઇન્દ્રિય અને મન એ બે વસ્તુઓ પુદ્ગલસ્વરૂપ હોવાથી આત્માથી ઘભિન્ન છે, માટે એ પર કરઅકબર Page #177 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલના આલબનવડે થતાં હાવાથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષપ્રમાણ છે. એ તાત્વિક અથ છે, પરન્તુ વ્યવહારમાં તે ઈન્દ્રિયથી થતા સાક્ષાત્ જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણુ લેાકવ્યવહારથી કહેલ છે, જે કારણથી સિદ્ધાન્તમાં પણ પ્રત્યક્ષપ્રમાણુ બે પ્રકારનું કહ્યું છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નાઇન્દ્રિય પ્રત્યક્ષ. ત્યાં ચક્ષુ આદિથી ઘટાદિ પદાર્થોનું જ્ઞાન તે ફન્દ્રિય પ્રત્યક્ષ લેકવ્યવહારથી છે, તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેલ છે. અને નો શબ્દ સથા નિષેધવાળા હોવાથી સર્વથા ઇન્દ્રિયનિમિત્ત વિના જીવનેજ સાક્ષાત્ આધ થાય તે નોન્દ્રિય (જીવ) પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. [અર્થાત્ જીવપ્રત્યક્ષ અને ઇન્દ્રિય પ્રત્યક્ષ એ બે ભેદવાળું પ્રત્યક્ષપ્રમાણુ વ્યવહારથી છે]. ૫૧૪૧૫ અવતા—પૂર્વ ગાથામાં મતિજ્ઞાન શ્રુતજ્ઞાનને વ્યવહારથી જે ઈન્દ્રિય પ્રત્યક્ષ કહેલ છે, તે ઇન્દ્રિય પ્રત્યક્ષના જ કંઈક વિશેષભેદ કહે છે— इंदियपञ्चकखंपिय, अणुमाणं उवमयं च मइनाणं । केवलिभासिय अत्थाण, आगमो होइ सुयणाणं ॥ १४२॥ ચાર્ચઃ-પરાક્ષમતિ રૂપ જ્ઞાનપ્રમાણમાં ઈન્દ્રિયાને પ્રત્યક્ષ છે. તે ઇન્દ્રિય પ્રત્યક્ષ અને ચક્ષુ આદિ ઇન્દ્રિયાને જે સાક્ષાત્ નથી તે ઇન્દ્રિય પરાક્ષ મતિજ્ઞાન છે. અને તે અનુમાન અને ઉપમાનથી એ પ્રકારનું છે. અહિં લેાકવ્યવહારથી ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ અને ઇન્દ્રિય પરાક્ષ એમ એ પ્રકારનું કહ્યું]. તથા કેવલી ભાષિત અર્થોને જે આગમ-બેધ તે શ્રુતજ્ઞાન જાણવું. ૫૧૪૨ા આવાર્થ—અહિં મતિજ્ઞાન ત્રણ પ્રકારે છે, ઇન્દ્રિયાને સાક્ષાત્ દેખાતા ઘાદિ પદાથૅાનું વા શબ્દાદિનું જ્ઞાન તે ન્દ્રિય પ્રત્યક્ષ, અને ઇન્દ્રિયાથી પર તે ફન્દ્રિય પરોક્ષ જ્ઞાન. તેમાં ધૂમ દેખીને અગ્નિનું જ્ઞાન થાય ઇત્યાદિ રીતે લિંગથી થતું જ્ઞાન તે અનુમાંન ઈન્દ્રિય Page #178 -------------------------------------------------------------------------- ________________ રિઝ પરોક્ષ, અને ગાયુ. સૂરએ ગવય () હોય છે., એસ મથસ કેની એમી જાણીને જંગલમાં ગયેલાને ગાય સરખાં હિમતિ IMા આકારવાળા તે' ગવય દેખીને “આ ગાય સરખા અઠારવા છે માટે ગવાય છે. એ નિશ્ચય થાય તે જમાન ઈન્દ્રિયપરોક્ષ પ્રમાણ II કહેવાય. એ ત્રણ પ્રકારનું પણ મતિજ્ઞાન છે. અને કેવળજ્ઞાની ભગવતેએ પ્રરૂપેલ દ્વાદશાંગી રૂ૫ શ્રુતજ્ઞાન તે શબ્દપ્રમાણ કહેવાય, આ II૮ના એ પણ ઈદ્રિયપરોક્ષજ્ઞાન છે, એ રીતે અનુમાન પ્રમાણ ઉપસાનપ્રમાણ ને શબ્દપ્રમાણ એ ત્રણ પ્રમાણજ્ઞાન પસલ પ્રમાણ છે, અને Iઝનો થાં | ઇન્દ્રિયપ્રત્યાજ્ઞાન તે પ્રત્યક્ષપ્રમાણુ લેકવ્યવહારથી છે. તે દ્ધિ ના બ ૧૪રા | માર કન णमा ज्ञान અમાસ —એ રીતે જ્ઞાનપ્રમાણુ કહીને હવે નખમાળ: જાગિયા ને નામમાળના અનુક્રમે ૪-૫-૫ ભેદ કહે છે— આદિનું | चक्खुदंसाणमाई, सणचरणं च सामइयमाई। नेगम संगह वबहामासुसुप चेव सहनया ॥११॥ वर्णन 4 જાણ–ચક્ષુદશન આદિ ૪ પ્રકારનું દર્શન પ્રમાણ છે, સામાયિક ચાસ્ત્રિ આદિ પાંચ પ્રકારનું ચારિત્રપ્રમાણુ છે, અને નગ| મનય સંગ્રહનય વ્યવહારનય અજુસૂત્રનય તથા શબ્દનાય છે પાંચ પ્રકારનું નયમમાણ છે. ૧૪૩ માવાઈચક્ષુદર્શન આદિ ૪ દર્શન ૫ ચારિત્ર અને પાંચ નયને સંક્ષિપ્ત ભાવાર્થ પૂર્વે કહ્યો છે, તેથી અહિં પુનઃ નહિં કહેવાય. તથા ચક્ષુદશનાદિ દશન વિગેરે પણ જીવના ગુણ છે તે તેને ગુરુ પ્રમાણમાં અન્તર્ગત ગણવા જોઈએ તેને બદલે ગુણપ્રમાણુથી ભિન્ન ભાવ પ્રમાણુ તરીકે કેમ ગણ્યાં? એવી આશંકા પણ અહિં ન કરવી, કારણ કે એ દશનાદિ ગુણને ભાવપ્રમાણ તરીકે જૂદા ગણવાથી ભેદવિસ્તાર થાય છે, અને લોદવિસ્તારથી કરેલી વ્યાખ્યા શિષ્યની બુદ્ધિને વિશેષ વ્યુત્પન્ન કરે છે I૮દ્દા (નિપુણ કરે છે) માટે સાર્થક છે. / રતિ માત્રામા II સમાપ્ત જ ઢળ્યાત્િ.ઘતુષિઃ પ્રમrગાનુયોગ: ૧૪૩ અવતરણ-પૂર્વોક્ત દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારનું ન્યાદિપ્રમાણ (દ્રવ્યપ્રમાણુ શેત્રપ્રમાણુ કાળપ્રમાણને ભાવપ્રમાણુ) સમાપ્ત થયું, -* *--*-- **-* Page #179 -------------------------------------------------------------------------- ________________ એ દ્રવ્યપ્રમાણુ કારવડે દ્રવ્યોનું મા૫ કરાય છે, તે કારણથી એ ચારે પ્રમાણને દ્રવ્યપ્રમાણુ દ્વાર કહ્યું છે. હવે અહિં પ્રસ્તુત | અધિકાર ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસને (૧૪ જીવભેદને) હોવાથી એજ ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ છવદ્રને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી પ્રમાણુવા યોગ્ય-જાણવા યોગ્ય હોવાથી તે ગુણસ્થાનરૂપ જીવસમાસમાં ચાર પ્રકારનું દ્રવ્યપ્રમાણુ કહેવાય છે— मिच्छादव्वमणंता, कालेणोसप्पिणी अणंताओ। खेत्तेण भिज्जमाणा, हवंति लोगा अणंताओ॥१४॥ ન જાથા–મિથ્યાષ્ટિ છવદ્રવ્યો અનન્ત છે, કાળ વડે અનન્ત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ છે, અને ક્ષેત્રથી ભેદ પાડીએ છે તે અનન્ત કાકાશ જેટલાં છે. ૧૪જા માવા–મિથ્યાદષ્ટિ ગુણસ્થાનવાળા છ દ્રવ્ય પ્રમાણુથી વિચારીએ તે અનન્ત છે, કાળપ્રમાણુથી વિચારીએ તે અનન્ત ઉત્સપિણી અવસર્પિણીના જેટલા સમય તેટલા છે, અને ક્ષેત્રથી માપીએ-વિચારીએ તે અનન્ત કાકાશના જેટલા (અનન્ત) I આકાશપ્રદેશ છે તેટલા છે. એ રીતે ત્રણે પ્રમાણુ સ્પષ્ટ કહ્યાં. પ્રજ–ભાવપ્રમાણથી ( મિથ્યાદષ્ટિ નું માપ કેમ ન કહ્યું? ઉત્તર: દ્રવ્યાદિ ત્રણ પ્રમાણુ કહેવામાં ભાવ પ્રમાણ અન્તર્ગતપણે કહેવાઈ ગયું જાણવું, કારણ કે અહિં સંખ્યા પ્રમાણ તે ભાવપ્રમાણુના પ્રતિભેદ તરીકે પૂર્વે કહ્યું છે, અને તે અનન્તરૂપ સંખ્યા દ્રવ્યાદિ ત્રણે પ્રમાણમાં માપ તરીકે સાથે સાથેજ કહેવાઈ છે માટે ભાવપ્રમાણની પ્રરૂપણ અહિં જૂદી કહી નથી. એ રૂતિ નિષ્પાદર નીવાના ટૂળ્યાત્રિમાણમ્ ૧૪જા અવતરણ –સાસ્વાદન સંબંધિ દ્રવ્યાદિપ્રમાણુ કહે છે– Page #180 -------------------------------------------------------------------------- ________________ ગs I૮૭ની ક एगाइया भज्जा, सासायण तह य सम्ममिच्छाय।उकोसेणं दुहवि, पल्लस्स असंखभागो उ॥१४५॥ ડા ઉભા જાપા-સાસ્વાદને સમ્યગ્દષ્ટિએ તથા સભ્યમિથ્યાષ્ટિએ (મિશ્રષ્ટિ) વિકલ્પ એકાદિ હોય છે, અને ઉત્કૃષ્ટથી ૫૫મના અસંખ્યાતમાં ભાગ જેટલા-અસંખ્યાત હોય છે. i૧૫ા Rાથાનમાવા-સાસ્વાદન અને મિશ્રગુણસ્થાન અબ્રુવ હોવાથી એ બે ગુણસ્થાનવતા છ લેકમાં કદાચિત સર્વથા દેતા નથી, कोमा જેથી એ ગુણ ને વિરહકાળ વતૉ હોય છે તે વખતે એ બે ગુણવાળો એકપણુ જીવ લેકમાં હોઈ શકતા નથી, અને વિરહ- जीवोर्नु કાળ પૂર્ણ થયે જે હોય એ બે ગુણમાં છ વતે) તે જઘન્યથી ૧-૨ છે તે અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપ૯૫મના રિલ અસંખ્યાતમાં ભાગના જેટલા સમય અથવા આકાશપ્રદેશ હોય તેટલા વતતા હોય છે. [અહિં ક્ષેત્રપાપમ શબ્દમાં ક્ષેત્ર શબ્દવડે ક્ષેત્રપ્રમાણુ અને પપમ શબ્દવડે કાળપ્રમાણ પણ પ્રાપ્ત થયું અને ભાવપ્રમાણ તે પૂર્વોક્ત યુક્તિ પ્રમાણે અતર્ગત હોવાથી એ બે ગુણનાં ચારે દ્રવ્યપ્રમાણુ કહા. ૧૪પા –હવે અવિરતાદિ ગુણવત" નુ દ્રવ્ય પ્રમાણુ કહે છે– पल्लासंखियभागो, अविरयसम्मा य देसविरया य। कोडिसहस्तपुरात्तं, पमत्तइयरे उ संखेज्जा॥१४६॥ જાથાર્થ –અવિરત સમ્યગ્દષ્ટિ છે અને દેશવિરત દ્રવ્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા અસંખ્યાતા હોય છે, પ્રમત્ત છ હજારઝેડ પથકત્વ અને અપ્રમત્ત છ સંખ્યાત (પ્રમત્તથી અ૯૫) હોય છે. ૧૪૬ માવાર્થ-અવિરત દેશવિરત પ્રમત્ત અને અપ્રમત્ત એ ચારે ગુણસ્થાન ધ્રુવ હોવાથી લેકમાં સર્વકાલ હોય છે, વિરહાકાળી | હોય નહિં. તેમાં અવિરત ગુણસ્થાની જીવે જઘન્યથી ક્ષેત્રપટોપમના અસંખ્યાતેમાં ભાગના કાશપ્રદેશ જેટલા અને Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટથી પણ એટલા જ હોય છે, તે પણ જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ જાણવા. દેશવિરતો પણ એટલાજ છે તે પણ અવિરતથી દેશવિરતને પલ્યાસંખ્યયભાગ નાને ગણવે. તથા પ્રમત્ત ગુણસ્થાની છે જઘન્યથી ૨૦૦૦ ક્રોડથી અધિક અને ઉત્કૃષ્ટથી ૯૦૦૦ ક્રોડ હોય છે, તે પંદર કર્મભૂમિની અપેક્ષાએ ગણવા પરન્તુ કોઈ એક જ ક્ષેત્રમાં એટલા નહિં. તથા અપ્રમત્ત ગુણવતી છ સંખ્યાત કહ્યા છે તે પણ પ્રમત્તથી ઘણાજ ઓછા જાણવા. એ ગાથામાં કહેલ ગુણસ્થાન કહ્યાં. ૧૪૬ અવતર–અપૂર્વકરણ અનિવૃત્તિ અને સૂક્ષ્મસં૫રાય ઉપશાન્તમેહ અને ક્ષીણમેહ એ પાંચ ગુણસ્થાનવતી જીવેનું દ્રવ્ય પ્રમાણુ આ ગાથામાં કહે છે– एगाइय भयणिज्जा, पवेसणेणं तु जाव चउपन्ना। उवसामगोवसंता, अद्धं पड़ जाव संखेज्जा ॥१४७॥ જાથા–ઉપશામક અને ઉપશાન્ત છો [૮-૯-૧૦-૧૧ ગુણ વતી છો] ભજનાએ જઘન્યથી ૧-૨ આદિ હોય છે, અને ઉત્કૃષ્ટથી ૫૪ હોય છે તે પ્રવેશઆશ્રયિ જાણવું, અને એ ગુણસ્થાનના કાળ આશ્રયિ વિચારીએ તે સંખ્યાત હોય છે. - | માયા– મેહનીય કર્મના ઉપશામક એટલે ૮-૯૧૦ માં ગુણવતો છે અને ઉપશાન્ત એટલે ૧૧ મા ગુણસ્થાનવતી 80 જી એ ચારે છ લોકમાં કઈ વખતે હોય છે, અને કેઈ વખતે સર્વથા નથી હોતા. જેથી એ અધ્રુવ ગુણસ્થાને છે માટે 8િ સત્તાવડે ભજનીય કહેવાય. અને એ ચારેને વિરહકાળ પૂર્ણ થતાં જઘન્યથી ૧-૨ જીવ એ ગુણમાં પ્રવેશ કરતા હોય છે, ઉત્કૃષ્ટથી સમકાળે ઉપશમશ્રેણિમાં ૫૪ છો પ્રવેશ કરતા હોય છે, અને અનેક સમય સુધી પ્રવેશ કરીને ઉ૫૦શ્રેણિમાં આ સર્વ ભેગા થયેલા જીવો ગણીએ તો સંખ્યાત જી હોય છે. ગાથામાં કહેલા સદં અદ્ધા શબ્દને અર્થ ઉપશમશ્રેણિને અન્ત મુ પ્રમાણુ કાળ આરબથી સમાપ્તિ સુધી નાણુ. જેથી કંઈપણ એક ગુણ૦માં વા ચાર ગુણમાં એકત્ર થયેલા છે નવ-ન Page #182 -------------------------------------------------------------------------- ________________ समास: * * गुणस्थानकोमा जीवोर्नु अल्पबहुत्व ગણીએ તે સંખ્યાતજ હોય છે. એ રીતે પ્રત્યેકમાં વા સામુદાયિકપણે ચારે ગુણ૦માં પ્રવેશતા ૧થી ૪ ૫૪ અને પ્રવેશેલા 8ી સંખ્યાત છે હોય છે. ૧૪છા - અવસરળ-પૂર્વ ગાથામાં ઉપશમક ને ઉપશાન્તનું દ્રવ્ય પ્રમાણુ કહીને હવે આ ગાથામાં ક્ષપક અને ક્ષીણુમેહનું દ્રવ્યપ્રશા મા કહે છે– खवगा उखीणमोहा, जिणा उपविसंति जाव अट्रसयं। अद्धाए सयपुहत्तं कोडिपुहत्तंसजोगीणं॥१४८॥ ન જાથાર્થ –ક્ષપક [ ૮-૯-૧૦મા ગુણસ્થાનવતી છ ] અને ક્ષીણહી છવ (૧૨માં ગુણવતી જી ) ૧ થી ૧૦૮ સુધીની સંખ્યામાં પ્રવેશ કરે છે, અને ક્ષપકશ્રેણિના સમગ્ર કાળની અપેક્ષાએ શતપૃથwવ જીવો પ્રવેશેલા હોય છે. તથા સયોગી કેવલીઓ ક્રોડપૃથકત્વ હોય છે. I૧૪૮ માવાઈ-ક્ષપકશ્રેણિના ૮-૯-૧૦માં ગુણવતી જી ક્ષેપક કહેવાય, અને ૧૨મા ' ગુણવતી ક્ષીણમાહી કહેવાય. એ ચારમાંના પ્રત્યેક ગુણસ્થાનમાં અથવા સમગ્ર ક્ષપકશ્રેણિમાં સમકાળે પ્રવેશતા જી ૧ થી ૧૦૮ સુધી હોય છે, એ ચારે | શબઆધવ છે. એટલે વિરહકાળ પૂર્ણ થયે ૧ થી ૧૦૮ સુધીને પ્રવેશ હોઈ શકે છે. અને પ્રત્યેકમાં વા ક્ષપકશ્રેણિમાં પ્રવેશેલા છ શતપૃથત્વ [ ૨૦૦ થી ૯૦૦ સુધી) હોય છે. તથા ૧૩ મું સોગી કેવલી ગુણસ્થાન સદાકાળ વતતું હોવાથી ધ્રુવ છે, રે તેમાં જઘન્યથી વા ઉત્કૃષ્ટથી કોડપૃથર્વ જી તુલ્ય શબ્દથી કહ્યા છે (તે પણ જઘન્યથી ૨ ક્રોડ અને ઉત્કૃષ્ટથી ૯ કોડ * જે કે ગુર્થસ્થાનના સમય અસંખ્ય છે. પરંતુ પ્રવેશક છો કેવળ ગર્ભજ મનુષ્ય અને તેમાં પણ ચારિત્રછ સંખ્યાત માત્રજ હોવાથી પ્રતિસમય પ્રવેશ હેય નહિં તેથી અસંખ્યાતછ પ્રવેશેલા ન હોય.' - રર I૮૮ના Page #183 -------------------------------------------------------------------------- ________________ | કેવલિ સમકાળે વતતા જાણવા ) તથા અયોગી ગુણસ્થાન કોઈ વખતે લેકમાં હોય ને કવચિત્ ન પણ હોય તેથી અધ્રુવ જા છે, જ્યારે હોય ત્યારે એ ગુણમાં જઘન્યથી ૧-૨. આદિ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અગીઓ હોય છે. ૧૪૮ તિ ૨૪ जीवनमासेषु द्रव्यप्रमाणद्वारम् ॥ ॥मिथ्यारष्टौ ४ गतिषु द्रव्यप्रमाणद्वारम् ॥ અવર -પૂર્વે સામાન્થી ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં દ્રવ્ય પ્રમાણુદ્વાર સામાન્યથી કહીને હવે વિશેષથી કહેવા &ા માટે ૪ ગતિમાં કહેવાની ઈચ્છાએ પ્રથમ આ ગાથામાં નરકગતિમાં છવદ્રવ્યપ્રમાણુ કહે છેपढमाए असंखेज्जा, सेढीओ सेसियासु पुढवीसु । सेढीअसंखभागो, हवंति मिच्छा उनेरइया॥१४९॥ જાથાર્થ–પહેલી પૃથ્વીમાં અસંખ્યાત શ્રેણિ જેટલા મિથ્યાષ્ટિ નારક જીવો છે, અને શેષ ૬ નરકપૃથ્વીઓમાં શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા મિથ્યાદષ્ટિ નારકે છે. ૧૪લા માર્થ-જીવસમાસમાં છવદ્રવ્યપ્રમાણુ કહેવાના પ્રસંગે મિથ્યાષ્ટિ ગુણસ્થાનમાં [ મિથ્યા જીવસમાસમાં ] સામાન્યથી અનન્ત છો કહ્યા છે તે ચારે ગતિના સમુદાય પણે કહ્યા છે, જેથી દરેક ગતિના જૂદા જૂદા જી વિચારીએ તે મિાદષ્ટિ જીવસમાસમાં પહેલી પૃથ્વીના નારક છ ઘનીકૃતલાકની અસંખ્ય શ્રેણિએમાં જેટલા આકાશપ્રદેશ હેાય તેટલા અસંખ્યાત છે, અને શેષ ૬ પૃથ્વીના પ્રત્યેકના મિથ્યાષ્ટિ છે ઘનીકૃતકની એક જ શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા છે. અહિં છે કે છ પૃથ્વીઓમાં એક અણિના અસંખ્યાતમા ભાગ જેટલા તુલ્ય કહ્યા છે તેપણું અનુક્રમે નીચે નીચેની પૃથ્વીમાં અસંખ્યાતમા અસંખ્યાતમા ભાગ જેટલા જણવા. , Page #184 -------------------------------------------------------------------------- ________________ समास: गतियोमा जीवोनुं अल्पबहुत्व શશ " તથા સ્વાન ગુઠ્ઠમાં વર્તતાં સાતે પૃથ્વીના નારકે અપ્રુવ છે, જે હોય તે ઉત્કૃષ્ટથી સાતેમાં ક્રમશઃ હીન હીનતર | ક્ષેત્ર૫૦ના અસંખ્યાતમા ભાગના સમયે જેટલા વા આકાશપ્રદેશ જેટલા હોય છે. વિશ્વમાં વતતા અફવા સાતે નરકનાં છે પણ સાસ્વાદનવત્ ાણવા, તથા કુદર જીવસમાસમાં વતતા છ સાતે પૃથ્વીમાં ધ્રુવ હોય છે અને તે ક્ષેત્રપ૦ I ના અસંખ્યાતમા ભાગ જેટલા હોય છે. દેશવિરત જીવસમાસ તે સાતે પૃથ્વીઓમાં છે જ નહિ. ૧૪લા અવતરણ–પૂર્વ ગાથામાં જીવસમાસમાં નરકગતિના છદ્રવ્યનું પ્રમાણુ કહીને હવે આ ગાથામાં છવસમાસમાં તિર્યંચજી ગતિના છવદ્રવ્યનું પ્રમાણુ કહે છે— तिरिया हंति अणंता, पयरं पंचिदिया अवहरंति। देवावहारकाला, असंखगुणहीण कालेणं ॥१५०॥ ન જાથાર્થ – તિર્યંચ છવદ્રવ્યો સામાન્યથી અનન્ત છે, પરંતુ પંચેન્દ્રિય તિયા દેવાપહારના કાળથી રિની સંખ્યા વડે અપહરાતા પ્રતરના કાળથી ] અસંખ્યગુણહીન કાળ વડે સમસ્ત એક આકાશ પ્રતરને અપહરે એટલા મોટા અસંખ્યાત પ્રમાણ છે. ભાવાર્થ –મિથ્યાષ્ટિ જીવસમાસમાં (ગુણસ્થાનમાં) સામાન્યથી એકેન્દ્રિયાદિ તિયે અનન્ત છે, પરન્તુ વિશેષથી વિચારીએ તો ઘનીકૃતકાકાશના એક આકાશપ્રતરને દેવે જેટલા કાળે અપહેરે છે તે કાળથી અસંખ્યગુણહીન કાળ વડે તેજ સમગ્ર પ્રતરને અપહરે એટલા (અર્થાત્ દેવાથી અસંખ્યગુણા) તિર્યચપંચેન્દ્રિય છે. અહિં તાત્પર્ય એ છે કે–પ્રતિસમય એકેક આકાશપ્રદેશ ગ્રહણ કરતાં સર્વ પંચેન્દ્રિય તિર્યંચા સમગ્ર એક આકાશપ્રતરને જેટલા કાળે અપહરે છે તે કાળ, અને એજ પ્રતરને ર પ્રતિસમય અપહરતાં એટલે કાળ લાગે તે કાળ, એ બેને સરખાવીએ તે પંચેન્દ્રિય વડે અપહેરાતાં પ્રતરને કાળ દેવ વડે અપહરતા પ્રતરના કાળથી અસંખ્યગુણહીન થાય, કારણ કે દેવે ઘણુ અ૫ છે, અને પંચેન્દ્રિય તિર્યચા તેથી -kw Page #185 -------------------------------------------------------------------------- ________________ * અસંખ્યગુણ છે માટે તિર્થ પ્રતરને જલદી પૂર્ણ કરે, અને દેવો અ૫ હોવાથી પ્રતરને ઘણે કાળે અપહરે એ તાત્પર્યા. તાવિક રીતે પચેન્દ્રિય તિર્યંચા ક્ષેત્રથી એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય કડાકડી એજનમાં રહેલી ની અસંખ્ય શ્રેણિઓના આકાશપ્રદેશ તુલ્ય છે, જેથી એક જીવ અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડા પ્રતરખંડને અપહરે તે એકજ સમયમાં સમગ્ર પ્રતર અપહરાય. અથવા એક પ્રતરના અંગુલાસંખ્યાભાગ જેવડા જેટલા ખંડ થાય તેટલા તિર્યંચ -પંચેન્દ્રિય છે. ૧૫ના અવસરળ એ રીતે મિથ્યાષ્ટિ જીવસમાસમાં તિર્યંચગતિના છવદ્રવ્યોનું પ્રમાણુ કહીને પુનઃ મિથ્યાષ્ટિમાંજ વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચેનું દ્રવ્ય પ્રમાણ કેટલું ? તે આ ગાથામાં કહે છે– पढमंगुलमूलस्सासंखतमो सहसेढिआयामो। उत्तरविउब्बियाणं, पज्जत्तयसन्नितिरियाणं ॥१५॥ થાર્થ—અંગુલ પ્રમાણુ પ્રતિરક્ષેત્રના પહેલા વર્ગમૂળના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશ તેટલી સૂચી શ્રેણિઓના આચામ જેટલા ( એટલી દીઘસૂચી શ્રેણિઓના આકાશપ્રદેશ જેટલા) પર્યાપ્ત સંસિ તિર્યંચે ઉત્તરક્રિય લબ્ધિવાળા હોય છે. માવા-એક પ્રતરમાંથી એક અંગુલપ્રમાણુ વિસ્તારવાળું પ્રતર લઈને તેમાં જે અસંખ્યાત શ્રેણિએ છે તે શ્રેણિસંખ્યાનાં વર્ગમૂળ અસંખ્યાત થાય, પરંતુ તેમાંથી પહેલા વર્ગમૂળને જે અંક આવે ( જવાબ આવે) તેટલી સાતરાજ દીર્ધ શ્રેણિ લઈએ, તેમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા મિથ્યાદષ્ટિ ગજ તિય"ચપંચેન્દ્રિય પર્યાપ્ત છ ક્રિયલબ્ધિવાળા હોય છે. એ ક્ષેત્રથી દ્રવ્યપ્રમાણુ કહ્યું, અને કાળથી વિચારીએ તો અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીના જેટલા સમય તેટલા છે. અપર્યાપ્ત જ x અસંખ્ય દીપ સમુદ્રોમાં હસ્તિ મસ્જ હંસ વિગેરે તિર્થં ચપચેન્દ્રિય વૈપિલબ્ધિવાળા હોય છે. (ઈતિ કૃતિ ) * * Page #186 -------------------------------------------------------------------------- ________________ T - समास: II૧ના - जीवोर्नु अल्पबहुत्व - સંજ્ઞાને ક્રિયલબ્ધિ હોયજ નહિં. ૧૫u અથરા–આ ગાથામાં પર્યાપ્ત પંચેન્દ્રિય તિય"નું છવદ્રવ્ય પ્રમાણુ કહે છે– संखेज्जहीणकालेण,होइ पज्जत्ततिरिय अवहारो।ऽसंखेज्जगुणेण तओ.कालेण तिरिक्ख अवहारो॥१५२॥ જાપાદેવ વડે એક પ્રતરને અપહરતાં એટલે કાળ લાગે તેટલા કાળથી સંખ્યાતગુણહીન કાળ વડે પર્યાપ્ત પન્દ્રય tી તિય" એક ખતરને અપહરે છે, અને તેથી પણ અસંખ્યાતગુણહીન કાળ વડે સવ તિય“ચપચેન્દ્રિયેને અપહાર થાય છે. ૧૫રા, માયા–૧૫૦મી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે એક પ્રતરને દેવાપહારકાળ ઘણે છે, કારણ કે દેવે અલ્પ છે, અને તેથી તિય ચપચેન્દ્રિયો વડે એક ખતરને અપહારકાળ અસંખ્યગુણહીન છે, કારણ કે પર્યાપ્ત અને અપર્યાપ્ત અને પ્રકારના તિય"શપથતિને એકત્ર ગણતાં દેવાથી અસંખ્યગુણ છે, તેથી પ્રતરાપહા૨કાળ અસંખ્યગુણહીન છે. પરન્તુ જે કેવળ પર્યાપ્ત આ તિય"ચપચેન્દ્રિયેને ની સાથે સરખાવીએ તે દેવ વડે અપહરાતા એક પ્રતરના કાળથી પર્યાપ્ત પતિ વડે અ૫હરાતા પ્રતરને કાળ (અસંખ્યગુણહીન નહિં પરંતુ ) સંખ્યાતગુણહીન છે. અને દેવ વડે હરાતા પ્રતરને કાળ તેથી સંખ્યાતગુણ અધિક છે, કારણ કે દેવે અ૫ છે અને તે રેથી પર્યાપ્ત સંસિ તિર્યંચપચેન્દ્રિય સંખ્યાતગુણ” છે. ૧૫૦ મી ગાથામાં પર્યાપ્તાપર્યાપ્ત તિય ચપંચેન્દ્રિય થી અસંખ્યગુણ કહા, ને આ ગાથામાં કેવળ પર્યાપ્ત તિરુ૫ચેન્દ્રિય થી સંખ્યાતગુણ કહ્યા એટલેજ તફાવત એ બે ગાથાના વક્તવ્યમાં છે. અહિં વૃત્તિમાં પ્રજ્ઞાપનાજીને અનુસરીને ૯૯ બેલના મહાદંડકનું અ૫( ૧ આ પ્રથમ જે આ દેવથી પર્યાપ્ત તિય સંખ્યાત ગુણા કહ્યા પરંતુ પ્રજ્ઞા પનામા દેવેથી પર્યાપ્ત તિર્થ પણુ અસખ્યાત ગુણા કા છે. - - - II૧૦થી - - - Page #187 -------------------------------------------------------------------------- ________________ --***** --* જ બહુ કહ્યું છે તે વૃત્તિથી જાણવું. ૧૫૨ અવતરણ –એ પ્રમાણે મિથ્યાષ્ટિ જીવસમાસમાં સામાન્યથી પંચેન્દ્રિય તિય"નું દ્રવ્યપ્રમાણુ કહીને પંચેન્દ્રિયના સામાન્યપણાને અંગે એકેન્દ્રિયાદિ જીવોનું દ્રવ્યપ્રમાણુ કહેવાનું બાકી છે તે છોડીને પણ પ્રથમ મનુષ્યગતિમાં મનુષ્યનું દ્રવ્યપ્રમાણુ કહે છે संखेज्जा पज्जत्ता,मणुया ऽपज्जत्तया सिया नस्थि। उक्कोसेण जइ भवे, सेढीए असंखभागो उ॥१५३॥ #ી શાળા–પર્યાપ્તા મનુષ્યો સંખ્યા જ હોય છે, અને અપર્યાપ્ત મનુષ્યો તે અપુત્ર હોવાથી કદાચિત્ સર્વથા પણ ન હોય, અને જે હોય તે ઉત્કૃષ્ટથી શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા [ અપર્યાપ્ત (સમૂચ્છિમ) મનુષ્પો] હોય છે. ૧૫૩ - માવામનુષ્ય ગજ અને સમ્મષ્ઠિમ એમ બે પ્રકારના છે તેમાં ગર્ભજ મનુષ્યો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના હોય છે, અને સમ્મલ્ડિંમ મનુષ્યો તે અપર્યાપ્તાજ હોય છે અને અન્તમુહૂર્ત આયુષ્યવાળા હોય છે, તેથી ગાથામાં પર્યાપ્ત 8 મનુષ્ય કહેવાથી ગર્ભજ મનુષ્ય જાણવા, અને અપર્યાપ્ત મનુષ્ય કહેવાથી ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય અને સર્વ સમ્મર્ડોિમ મનુષ્ય જાણવા. તેમાં ગર્ભજ મનુષ્યો પર્યાપ્તા પ્રવ હોવાથી સદાકાળ સંખ્યાતજ વર્તતા હોય છે અને અપર્યાપ્ત સન્મુશ્કેિમ મનુષ્ય તે અફવા હેવાથી કદાચિત્ લકમાં સર્વથા હેતા નથી. તથા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય સંખ્યાત કહ્યા તે કેટલી સંખ્યાવાળા હોય તે દર્શાવે છે–છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગ વડે ગુણતા જેટલા આવે તેટલા ગર્ભજ મનુષ્ય હોય છે. તે આ પ્રમાણેએક વર્ગ એકજ હોવાથી ૧ને આંક વગરહિત ગણાય, જેથી ૨ ને વર્ગ-૪ એ પ્રથમવર્ગ. ૪ને વગ ૧૬ એ બીજે વગર, ૧૬ ને વગ ૨૫૬ એ ત્રીજો વર્ગ, તેને ૬૫૫૩૬ એચ વર્ગ, ૬૫૫૩૬ ને વગ ૪૨૯૪૬૭૨૯૬ એ પાંચમો વગ, અને એને ૧ એકેન્દ્રિયનું સવિસ્તર દ્રવ્ય પ્રમાણુ ચાલુ અધિકારમાં જ આગળ કહેવાશે. - -* = Page #188 -------------------------------------------------------------------------- ________________ કા Rશા 8ા વગ ૧૮૪૮૭૪૪૦૭૩૭૦૫૫૧૬૧૬ એ છો વગે. એને પાંચમા વગ વડે એટલે ૪૨૯૪૯૬૭ર૯૬ વડે ગુણતાં ૯૨૨૮૧૬૨૫-- એIR[ set Sા ૧૪ર૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬ એ ૨૯ આંકડા જેટલા પણ ગભજ મનુષ્ય જધન્યપદે હોય છે. એ પર્યાપ્તગભજ મનુષ્યના ITI | ધવરાશિ કહ્યો... ઝી તથા ગભ જ અપર્યાપ્ત અને સંસ્મૃમિ અપર્યાપ્ત એ બન્ને પ્રકારના અપર્યાપ્ત મનુષ્ય અકુવ હેવાથી લેકમાં કવચિત્ હોય गतियोमा શા ને કવચિત્ ન પણ હોય, કારણ કે અપર્યાપ્ત ગર્ભજ મનુષ્યને ઉત્પત્તિ વિરહકાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂ, | जीवोर्नु તથા સમ્મસ્કિમ મનુષ્યને ઉત્પત્તિ વિરહકાળ જધન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્ત સિદ્ધાન્તમાં કહ્યો છે. [ગભજ अल्पपादुत्व મનુષ્યનું આયુષ્ય ઘણું દીધ હોવાથી તેઓને યુવરાશિ છે] જેથી બન્ને પ્રકારના મનુષ્યમાં પૂર્વે ઉત્પન્ન થયેલા હોય તેઓનું અન્તમું આયુષ્ય પૂર્ણ થતાં સર્વથા નિલેપ ૫ણું થાય છે, તેથી બને અપર્યાપ્ત મનુષ્ય અધુર છે, ત્યારબાદ પુનઃ ઉત્પન્ન થવાથી એ અપર્યાપ્તા અને પૂર્વોક્ત પર્યાપ્તા એ સવ" મળીને ઉત્કૃષ્ટથી મનુષ્ય એક શ્રેણિના અસંખ્યાતમા ભાગવતી આકાશપ્રદેશ જેટલા અસંખ્યાત છે. ૧૫૩ અવતા—આ ગાથામાં બીજી રીતે ક્ષેત્રથી મનુષ્યરાશિ કેટલું છે તે કહે છે– उक्कोसेणं मणुया सेटिं च हरंति स्वपक्खिता। अंगुलपढमयतियवग्गमूलसंवग्गपलिभागा ॥१५॥ થા–અંગુલપ્રમાણ શ્રેણિના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે સંવગિત કરતાં–ગુણતાં જે પવિભાગ-ખંડ આવે IRI તેટલા એકેક ખંડ સાથે એકેક મનુષ્યને અપહરીયે અને તે ઉપરાન્ત એક મનુષ્ય અધિક હોય છે તે પ્રક્ષેપવાથી સમગ્ર શ્રેણિ ૧ બીજી શત એ છે કે ૨-૪-૮-૧૬ એમ ૯૬ વાર દિગપંખ્યા કરતાં ૯૬ મે અંક પણ જધન્ય મનુષ્યરાશિ જેટલો આવે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ | અપહરાય એટલા અસંખ્યાત મનુષ્ય ઉત્કૃષ્ટપઢે છે. ૧૫૪ માવાર્થ-જેટલા સર્વ મનુષ્યો છે તે ઉપરાન્ત જે એકજ મનુષ્ય અધિક હોત તે તે મનુષ્ય સંખ્યા વડે એકેક શ્રેણિખંડને અપહરતાં સમગ્ર શ્રેણિ અપહરાત. તે શ્રેણિખંડનું પ્રમાણુ એ છે કે એક અંગુલ દીધશ્રેણિના આકાશપ્રાની સંખ્યાનાં || ત્રણ વાર વર્ગમૂળ કરી પહેલા સાથે ત્રીજું વર્ગમૂળ ગુણતાં જે સંખ્યા આવે તેટલી સંખ્યાવાળા આકાશપ્રદેશના એકેક ખંડ વડે એકેક મનુષ્યને સહરીયે તે સમગ્ર શ્રેણિ સંહરાતાં ૧ ખંડ બાકી રહે, તેથી જે ૧ મનુષ્ય અધિક હોત તે તેવા ખડેથી મનુષ્ય સંખ્યા વડે સમગ્ર શ્રેણિ સંહરાત. અહિં જેમ ૨૫૬ નાં ત્રણ વર્ગમૂળ ૧૬-૪-૨ થાય તેમાં ૧૬ ને ૨ સાથે ગુણતાં ૩૨ આવે તેથી ૩ર-૩૨ પ્રદેશ જેટલા ખડે વડે સમગ્ર શ્રેણિના જેટલા ખંડ થાય તેમાંથી ૧ ખંડ ધૂન એટલા શા ઉત્કૃષ્ટ મનુષ્યો છે. 8. અહિં મનુષ્યગતિમાં સર્વે (૧૪) જીવસમાસ છે, તેમાં મિયાદૃષ્ટિ જીવસમાસમાં સમ્મરિમ સર્વ મનુષ્ય છે, અને ગર્ભ જ મનુષ્ય ઘણુ છે, શેષ સાસ્વાદનાદિ જીવસમાસમાં મનુષ્ય સંખ્યાનું પ્રમાણુ યથાયોગ્ય સંખ્યાત સંખ્યાત છે તે સ્વતઃ વિચારવું. I [કારણ કે જીવસમાસમાં દ્રવ્યપ્રમાણુ સામાન્યથી પૂર્વે કહ્યું છે તે ઉપરથી વિચારવું સુગમ છે.] ૧૫૪ અવતરણ –હવે પંચેન્દ્રિયને ચાલુ અધિકાર હોવાથીજ આ ગાથામાં દેવગતિમાં ભવનપતિ આદિ દેવેનું દ્રવ્યપ્રમાણુ કહે છે है। सेढीओ असंखेजा, भवणे वण जोइसाण पयरस्त । संखेजजोयणंगुलदोसयछप्पन्नपलिभागो ॥१५५॥ 2. નાણા—ભવનપતિ દેવ પ્રતરના અસંખ્યાતમા ભાગવતી અસંખ્યાત શ્રેણિઓના આકાશ પ્રદેશ જેટલા છે, વ્યક્ત ISા પ્રતરના સંખ્યાત યોજન પ્રમાણવાળા જેટલા ભાગ થાય તેટલા છે, અને જતિષીઓ પ્રતરના ૨૫૬ અંગુલપ્રમાણુથી જેટલા ભાગ થાય તેટલા છે. ૧૫પા કલકવિશ્વ Page #190 -------------------------------------------------------------------------- ________________ વિ समास: गतिओमा जीवोन अल्पबाहुत्व માવા–સંખ્યાત જન દીર્ઘશ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ભાગ થાય તેટલા (અસંખ્યાત) વ્યન્તર દેવ છે, ૨૫૬ અંગુલ દીર્ધ શ્રેણિ જેવડા (દીર્ધ શ્રેણિ પ્રમાણુ) એક પ્રતરના જેટલા ભાગ થાય તેટલા જ્યોતિષીદેવા છે. અને પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જે અસંખ્યાત શ્રેણિઓ હોય તેના જેટલા આકાશપ્રદેશ તેટલા ભવનપતિદે છે.. એ રીતે વ્યક્તરોથી જ્યોતિષ સંખ્યાતગુણ છે, (અને ભવનપતિથી વ્યન્તરો અસંખ્યાતગુણ છે). i૧૫પા અવતરણઃ—ભવનપતિ વ્યન્તર તિષી દેવેનું દ્રવ્યપ્રમાણુ કહીને હવે આ ગાથામાં સૌધર્મકલ્પાદિ દેવેનું દ્રવ્ય| પ્રમાણુ કહે છે— सक्कीसाणे सेढीअसंख उरि असंखभागो उ। आणय पाणयमाई पल्लस्स असंखभागो उ॥१५६॥ જાથા–શક ક૯૫ના (સૌધર્મ કહ૫ના) દવે અને ઈશાન કલ્પના રે અસંખ્ય શ્રેણિ જેટલા છે, અને તે ઉપરના સનકી કુમારાદિ દેવ એક શ્રેણિનાં અસંખ્યાતમા ભાગ જેટલા છે, તથા આનત પ્રાણુત આદિ દે ત્ર૫૫મના અસંખ્યાતમાં ભાગ જેટલા છે. ૧૫૬ | માવાર્થ –એક પ્રતરના અસંખ્યાતમા ભાગમાં જેટલી અસંખ્યાત શ્રેણિઓ હોય તેના જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ઝી સૌધર્મ ક૯૫ના દેવે છે, અને તેટલાજ ઈશાનદેવકના દેવે છે, તે પણ સૌધર્મ દેવથી સંખ્યાતગુણ હીન ઈશાનદે છે, અર્થાત્ ઈશાનદેથી સૌધર્મદેવ સંખ્યાતગુણા છે. તે ઉપરના સત્ કુમારથી સંસાર સુધીના ૬ કપના રે એકજ શ્રેણિના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશ તેટલા છે, તોપણુ સહસારથી શુક્રદેવે અસંખ્યગુણ, તેથી લાંતકદે અસંખ્યગુણ તેથી બ્રહ્મદે અસંખ્યગુણ, તેથી માહેન્દ્ર અસંખ્યગુણ અને તેથી સનકુમારદે અસંખ્યગુણ છે] તથા આનતાદિ ૪ I૧૨ા Page #191 -------------------------------------------------------------------------- ________________ - - - નિજ ઝ કર4 - -- કલ્પના દે, તથા પહેલા ત્રિકના બીજા ત્રીકના ને ત્રીજા ત્રિકના વૈવેયક તથા અનુત્તર એ પ્રત્યેક ક્ષેત્રપાપમના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશ તેટલા સવકાળ હોય છે, તે પણ અનુત્તરાથી ત્રીજા ત્રિકના રે સંખ્યાતગુણ, તેથી બીજા ત્રિકના પહેલા ત્રિકના અડુતના આરણના પ્રાણુતના જે આનતના દેવો અનુંકમે સંખ્યાતગુણ સંખ્યાતગુણ છે. એ રીતે કી વૈમાનિકદેવેનું દ્રવ્યપ્રમાણુ કહ્યું. ૧૫ જસર-પૂર્વે રત્નપ્રભાપૃથ્વીના નારક અને સૌધર્મ ઈશાનક૯૫ના ર, અને ભવનપતિની સંખ્યા સામાન્યથી એક પ્રતરના અસંખ્યાતમા ભાગવતી અસંખ્ય શ્રેણિએ જેટલી કહી, પરંતુ પ્રતરને અસંખ્યાત ભાગ તે અસંખ્ય કડકેડી જન જેટલો પણ હોય ને સંખ્યા કેડાડી જન જેટલું પણ હોય તે કેટલા વિસ્તારવાળે ગણુ? તે કહે છે– सेढीसूइपमाणं, भवणे घम्मे तहेव सोहम्मे। अंगुलपढमं विय तिय समणंतरवग्गमूलगुणं ॥१५७॥ જાળા–અંશુલ પ્રમાણુ સૂચિશ્રેણિઓની સંખ્યાના પહેલા સમાંતર વર્ગમૂળથી ગુણે તેટલા ભવનપતી, બીજા સમાંતર વર્ગમૂળે ગુણે તેટલા ધમાં પૃથ્વીના નારક છે, અને ત્રીજા સમનતર વર્ગમૂળથી ગુણે તેટલા સીધમર છે. ૧૫છા માથાર્થ –અંગુલ પ્રમાણુ દીર્ઘશ્રેણિના જેટલા આકાશપ્રદેશ તેટલી સૂચીશ્રેણિઓની સંખ્યાનું પહેલું બીજુ ને ત્રોનું વર્ગમૂળ કરી મૂળ સંખ્યાને સમનન્તર વર્ગમૂળ પહેલા સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી શ્રેણિના આકાશ પ્રદેશ પ્રમાણ ભવનપતિદે છે. ધારો કે અગુણપ્રમાણુ ક્ષેત્રમાં ર૫૬ સૂચીશ્રેણિએ છે તે પહેલું વર્ગમૂળ ૧૬ બીજુ ત્રીજું ૨ આવે તેને અનુક્રમે સ્થાપતાં ૨૫૬-૧૬-૪-૨ સંખ્યા થઈ. તેમાં ૨૫૬ ને ૧૬ થી ગુણતાં ૪૦૯૬ આવે તેટલા ભવનપતિરે છે, ત્યારબાદ ૧૬ ને ૪ વડે ગુણતાં ૬૪ આવે તેટલા ધમપૃથ્વીના (રત્નપ્રભાના) નારક છે, અને રવડે ગુણુતાં ૮ આવે તેટલી શ્રેણિ પ્રમાણુ- અસત * * * Page #192 -------------------------------------------------------------------------- ________________ ગીત K કલ્પનાએ સૌધ કલ્પના જેવા છે. એ રીતે ત્રણે વ મૂળના સમનન્તર ગુણુકારાથી ભવનપતિ આદિકની સંખ્યા તાત્વિક રીતે અસખ્ય સખ્ય ઋણુવી [વ્રુત્તિકર્તા કહે છે કે આ અપબહુત્વ પ્રજ્ઞાપનાદિકને અનુસરતું નથી]. ૧૫૭ાા અવસરનઃ—આ ગાથામાં શર્કરાપ્રભાદિ પૃથ્વીના નારકનું, અને સનકુમારાદિ દેવાનું કઇંક વિશેષથી દ્રવ્યપ્રમાણ કહે છે— बारस दस अट्ठेव य, मूलाई छ ति दुन्नि नरपसुं । एक्कारस नव सत्त य, पणगचउकं च देवेसु ॥ १५८ ॥ ગાથાર્થ:—નારક પૃથ્વીએમાં સાતમી પૃથ્વીથી ખીજી પૃથ્વી સુધીના નારા અનુક્રમે એક શ્રેણિના બારમા-દસમા-આઠમાછઠ્ઠા ત્રીજા ને ખીજા વર્ગીમૂળ જેટલા છે, અને દેવેામાં ઉલટા ક્રમ પ્રમાણે સનત્॰ માહેન્દ્રથી પ્રાર‘ભીને સહસ્રાર સુધીના દેવે ચેાથા પાંચમા સાતમા નવમા ને ગિરમા વમૂળ જેટલા છે. ૫૧૫૮ આષાર્થઃ—એક પ્રદેશ જાડી ને સાત રજજી દીધ એક આકાશશ્રેણિના પ્રદેશેાની સંખ્યાનાં અસખ્યાતા વર્ગમૂળ થાય છે, પરન્તુ નારક જીવાનું દ્રવ્યપ્રમાણુ વિચારીએ ત્યારે એક શ્રેણિના પ્રદેશનાં ૧૨ વાર વમૂળ કરતાં ૧૨મા વર્ગીમૂળના જે અંક આવે તેટલા સાતમી પૃથ્વીના નારક છે, દશવાર વર્ગમૂળ કરતાં દશમા વર્ગમૂળના જે જવાબ આવે તેટલા છઠ્ઠી પૃથ્વીના નારક છે, એ રીતે ૮ વાર વમૂળ કરતાં આઠમા : નગમૂળ જેટલા પાંચમી પૃથ્વીના નારક છે. છઠ્ઠા વમૂળ જેટલા ચેાથીના નારક અને ત્રીજા વર્ગમૂળ જેટલા ત્રીજીના અને બીજા વર્ગમૂળ જેટલા ખીજી પૃથ્વીના નારક છે. દેવેશમાં પણ એ પ્રમાણે ઉલટા ક્રમે વિચારતાં ચેાથા વગમૂળ જેટલા સનત્॰ માહેન્દ્ર દેવે છે, પાંચમા વર્ગમૂળ જેટલા બ્રહ્મકલ્પના દેવા છે, સાતમા વમૂળ જેટલા લાન્તકદેવે છે, નવમા વર્કીંમૂળ જેટલા શુક્રદેવે છે, અને અગિઆરમા વ મૂળ જેટલા સહસારદેવે છે. આનતાદિ દેવા તે પૂર્વે કહ્યા પ્રમાણે ક્ષેત્રપલ્યાના અસંખ્યાતમા ભાગ જેટલા કહ્યા છે તે પ્રમાણેજ समासः गतिओमां जीवोनुं ★ अल्पबहुत्व ॥ Page #193 -------------------------------------------------------------------------- ________________ જાણવા. વૃત્તિકર્તા કહે છે કેઃ “આ ગાથાનું વ્યાખ્યાન અર્વાચીન આચાર્યોએ એ રીતે કર્યું છે, પરન્તુ એ પ્રકારનું અપમહુત્વ કોઇપણ આગમમાં કહેલું દેખાતું નથી, અને પ્રજ્ઞાપનાજીના મહાદ‘ડક સાથે અધબેસતું પણ નથી, માટે એ ખાખતમાં સત્ય શું છે તે કેવલી વા બહુશ્રુત જાણે.] II કૃતિ થતુńતિન પંચેન્દ્રિયાળાં દ્રવપ્રમાળમ્ ॥૧૫૮ા અયતળ—ચારે ગતિના પંચેન્દ્રિય જીવાનું દ્રવ્યપ્રમાણુ કહીને હવે તિર્યંચગતિમાં પૂર્વે નહિ કહેલા ખદરપર્યાપ્ત પૃથ્વીકાય અકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનું દ્રવ્યપ્રમાણ કહે છે (તેઉવાયુનું પ્રમાણ ૧૬૦ મી ગાથામાં કહેવાશે) बायरपुढवी आऊ, पत्तेय वणस्सई य पज्जत्ता । ते य पयरमवहरिजंसु अंगुलासंखभागेणं ॥१५९॥ ગાથાર્થ:—માદરપર્યાપ્ત પૃથ્વીકાય, બાદરપર્યાપ્ત અકાય, અને બાદપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એ ત્રણે દરેક અગુલના અસખ્યાતમા ભાગ જેટલા ખંડવડે સમગ્ર એક પ્રતરને અપહરે છે [એ રીતે દરેક અસંખ્ય અસખ્ય છે]. ૫૧૫૯લા આવાર્થ:—એક 'ગુલ દીઘ એક પ્રદેશ જાડી એક આકાશપ્રદેશ શ્રેણિના અસખ્યાતમા ભાગવતી આકાશપ્રદેશ વડે એક સમગ્ર પ્રતરના પ્રદેશાને ભાગે, અને ભાગતાં જે જવામ આવે તેટલા બાદરપર્યાપ્ત પૃથ્વીકાય જીવે છે, અથવા એક પ્રતરના અ‘ગુલાસ'ખ્યાત્તમા ભાગ પ્રમાણ જેટલા ખ'ડ થાય તેટલા માપ પૃથ્વી જીવા છે. એટલાજ બાપ૦ અકાય જીવા છે, એટલાજ આ૦૫૦ પ્રત્યેક વનસ્પતિ જીવા છે, એ રીતે ત્રણે જીવ સખ્યા તુલ્ય કહેવા છતાં પણ ખા૰પર્યાપ્ત પ્રત્યેક વનથી મા૦૫૦ પૃથ્વી અસભ્યગુણ છે, તેથી બાપુ મકાય હવે મસÄગુણ છે [વૃત્તિમાં આ ત્રણ જીવેાની વ્યાખ્યા જુદી રીતે કરી છે પરન્તુ આ કહેલ અથ' પણ તેને અનુસરીનેજ ઘટતા છે, તાત્વિક ફેરફાર ક'ઈ પણ નથી. કેવળ ગ્રંથનભેદ છે, માટે સખ્યામાં કઇ ફેરફાર થતા નથી. ૧૫ના Page #194 -------------------------------------------------------------------------- ________________ un અવતરણ—પૂર્વ ગાથામાં . પર્યાપ્ત ખાદર પૃખ્યાદિ ત્રણ કહીને હવે આ ગાથામાં બાદરપર્યાપ્ત અગ્નિકાચની અને બાદરપર્યાપ્ત વાયુકાયની સખ્યા કહે છે— पज्जन्त बायराणल असंखया हुंति आवलियवन्गा । पज्जन्त वायुकाया, भागो लोगस्स संखेज्जो ॥ १६०॥ ગાથાર્થ:—આલિકાના અસખ્યાત વર્ગ કરે તેટલા બાઇપર્યાપ્ત અગ્નિ છે, અને લેાકના સખ્યાતમા ભાગ જેટલા ખાદર પર્યાપ્ત વાયુ જીવા છે. ૧૬ના માવાર્થ.—એક આલિકાના જેટલા અસંખ્યાત સમય છે તેના અસંખ્ય વર્ગો કરવા, તે વર્ગોમાં અને આવલિકામાં જેટલા સમયેા હોય તેટલા અસખ્યાતા પર્યાપ્ત ખાદર અગ્નિજીવા છે, અને લેાકાકાશના સંખ્યાતમા લાગે અસંખ્ય પ્રતાના જેટલા આકાશપ્રદેશ હોય તેટલા ખદરપર્યાપ્ત વાયુકાય જીવા છે, એ સામાન્યપ્રમાણુ કહ્યું. ૫૧૬ના અવતરણઃ—આવલિકાના અસખ્ય વગ અને લેાકાકાશના સંખ્યાતમા ભાગ એ બે પ્રમાણ સામાન્ય માત્ર છે માટે તે સંબંધિ વિશેષતઃ પ્રમાણ કહે છે आवलिवग्गाऽसंखा, घणस्स अंतो उ बायरा तेऊ । पज्जत बायराणिल हवंति पयरा असंखेज्जा ॥१६१॥ ગાથાર્થ— આવલિકાના અસંખ્ય વગ કહ્યા તે આબલિકાના ઘનથી, અંદર જેટલા જાણવા, તેટલા બાદરઅગ્નિ છે, અને અસ ખ્યાત પ્રતરા જેટલા પર્યાપ્ત બાદર વાયુકાય છે, એ અગ્નિ વાયુનું વિશેષતઃ પ્રમાણ જાણવું.] ૧૬૧૫ આદ્યાર્થી—પૂર્વ ગાથામાં આવલિકાવતી સમયાના અસભ્ય વર્ષાં કહ્યા તે અસખ્ય વગ તે આલિકાના ઘન જેટલા પણ હાય તેથી ન્યૂન પણ હાય અને તેથી અધિક પણ હાચ, તા માદર અગ્નિના દ્રવ્યપ્રમાણમાં અસંખ્યાત વગ તે કેટલી સંખ્યાના समासः एकेन्द्रिय जीबोनुं प्रमाण ॥૧॥ Page #195 -------------------------------------------------------------------------- ________________ - - - જવાબવાળો હોય ? આવલિકાના ઘન જેટલો? કે ઘનથી પણ અધિક? કે ઘનથી ન્યૂન? એ આશંકાના ઉત્તરમાં અહિં કહે છે કે કે–આવલિકાના અસંખ્યાત વગ કરવાના કહ્યા તે આવલિકાને ઘન પૂરાય એટલા, વણ નહિ પણ આવલિકાના ઘનથી ન્યૂન 18 જવાબ જેટલા વગર જવા. તેમ અસનું ક૯૫ના એ ૧૦ સમયની આવલિકાને ધન ૧૦૦૦ થાય તો આવલિકાના વગ એટલા કરવા કે જેને કુલ સવળે ૧૦૦૦ સંપૂર્ણ ન થાય, જેથી ૮-૯ વર્ગ કરીએ તે ૮૦૦ અથવા ૯૦૦ થાય, એટલાજ અસત્ક૯૫નાએ બાદરપર્યાપ્ત અંગ્નિ છે.' - તથા કાકાશના સંખ્યામાં ભાગમાં સંખ્યાત પ્રતરે તે કઈ રીતે હોયજ નહિં અસંખ્ય પ્રતરાજ હોય માટે બાદર વાયુ લોકના સંખ્યામા ભાગવતી અસંખ્ય પ્રતોના જેટલા આકાશપ્રદેશ તેટલા જાણવા. લોકના અસંખ્યાતમા ભાગમાં ઝિ પણ અસંખ્યાત પ્રતર હોય છે, પરંતુ સંખ્યામાં ભાગમાં રહેલાં અસંખ્ય પ્રતર ઘણું હોય છે. - એ પ્રમાણે પાંચે બાદરપર્યાપ્ત એકેન્દ્રિયનુ દ્રવ્યપ્રમાણુ જૂદી જૂદી રીતે કહ્યું, પરંતુ પરસ્પર અલ્પબહત્વ વિચારીએ તે ફી બાદરપર્યાપ્ત અગ્નિ સવથી અહ૫, બા ૫૦ પ્રત્યેક વનસ્પતિ તેથી અસંખ્યગુણ, તેથી બા ૫૦ પૃથ્વીકાય અસંખ્યગુણ, તેથી બા૦૫૦ અષ્કાય અસંખ્યગુણુ, તેથી આ૦૫૦વાયુ અસંખ્યગુણે છે. ૧૬ અવતાર –એ પ્રમાણે બાદરપર્યાપ્ત પાંશે એકેન્દ્રિયનું દ્રવ્યપ્રમાણુ કહ્યું, અને હવે અપર્યાપ્ત બાદર પાંચ, સૂમપર્યાપ્ત પૃથ્વી જળ અગ્નિ વાયુ એ ૪, એજ ૪ અપર્યાપ્ત, એ ત્રણ રાશિ પ્રત્યેક શરીરી એકેન્દ્રિોના કહેવા બાધ છે અને સૂકમ બાદર સાધારણ વનસ્પતિ અપર્યાપ્ત પર્યાપ્ત એ જ મળી: ૭ એકેન્દ્રિય રાશિઓનું પ્રમાણુ કહેવું બાકી છે, તે પ્રમાણુ જૂદી જૂદી રીતે કહેવાય છે રઝ, રિઝર - - - - सेसा तिणि विरासी, वीसुं लोया भवे असंखेजा। साहारणा उ चउसुवि, वीसु लोया भवेऽषांता ॥१६२ - Page #196 -------------------------------------------------------------------------- ________________ શી JOI समासा I एकेद्रिय जीबोर्ड प्रमाण થા–પ્રત્યેક શરીરી એકેન્દ્રિયના શેષ ત્રણ રાશિ(ના ૧૩ છવભેદ) દરેક જૂદા જૂદા અસંખ્યાત કાકાશ પ્રમાણ છે, અને સાધારણું વનસ્પતિના ચારે રાશિ દરેક જૂદા જૂદા અનન્ત કાકાશ પ્રમાણ છે. ૧૬૨ માથા–પ્રત્યેક શરીરી એકેન્દ્રિયના પાંચના ૪ રાશિ છે, તે આ પ્રમાણે–આદર પર્યાસ, બાદર અપર્યાપ્ત, સૂકમ પર્યાપ્ત ને સૂકમ અપગ્રહ, તેમાં બાદર પર્યાપ્ત પાંચ એકેન્દ્રિયના એક રાશિનું દ્રવ્યપ્રમાણુ કહેવાઈ ગયું છે, જેથી બાકી રહેલા ત્રણે રાશિનું દરેકનું પ્રમાણુ અસંખ્ય લોકાકાશ પ્રમાણ છે, અર્થાત્ બાદર અપર્યાપ્ત પૃથ્વી અસંખ્ય લેકાકાશના જેટલા આકાશપ્રદેશ તેટલા છે, એ રીતે ત્રણ રાશિના શેષ ૧૨ જીવભેદ પણ દરેક અસંખ્ય અસંખ્ય લોકાકાશ પ્રમાણ છે. એ સમાન પ્રમાણ કહ્યું પરંતુ અહ૫બહુત્વ વિચારીએ તે બાદર અપર્યાપ્ત પ્રત્યેક શરીરી એકેન્દ્રિયેથી સૂક્ષમ અપર્યાપ્ત પ્રત્યેક શરીરી એકેન્દ્રિય અસંખ્યગુણ છે. તેથી સૂક્ષમ પર્યાપ્ત પ્રત્યેક શરીરી એકેન્દ્રિય સંખ્યાતગુણ છે (અસંખ્યગુણ નહિં). તથા સાધારણ વનસ્પતિના ચારે રાશિ કે સામાન્યથી દરેક અનન્ત અનન્ત કાકાશના આકાશપ્રદેશ જેટલા છે તે પણ અ૫બહુત્વ વિચારીએ તે બાદર પર્યાપ્ત સાધારણુથી બાદર અપર્યાપ્ત સાધારણ અસંખ્યગુણ, તેથી સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ સંખ્યગુણ, તેથી સૂક્ષ્મ પર્યાપ્ત સાધારણ સંખ્યગુણ છે. પુનઃ એ સાતેનું પરસ્પર અ૮૫બહુત વિચારીએ તે બાઅ૫૦ પ્રત્યેક એકે- સર્વથી અ૯પ, તેથી સૂઅપ૦ પ્રત્યેક અસં. 14 વગુણ, તેથી સૂપર્યાપ્ત પ્રત્યેક સંખ્યાતગુણ, તેથી બ૦૫ર્યાપ્ત સાધારણ અનન્તગુણ, તેથી બા અપર્યાપ્ત સાધારણ અસંખ્યગુણ, તેથી સૂકમ અપર્યાપ્ત સાધારણ અસંખ્યગુણ, તેથી સૂક્ષમ પર્યાપ્ત સાધારણ સંખ્યાતગુણ એ રીતે ૭ રાશિનું પરસ્પર અલ્પબદુત્વ કર્યું. ૧૬૨ નનનન ૨૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ -- -- -- - જવાતા –કેટલાક બાદ૨ પર્યાવાયુ છે વિક્રિયલબ્ધિવાળા પણ હોય છે તેનું દ્રવ્યપ્રમાણુ આ ગાથામાં કહે છેबायरवाउ समग्गा,भणिया अणुसमयमुत्तरसरीरा। पल्लासंखिय भागेणऽवहीरंतित्ति सव्वे वि ॥१६॥ થાર્થ ઉત્તરક્રિય શરીરવાળા સમગ્ર બાદરવાયુ છે પ્રતિસમય અપહરતાં પોપમના અસંખ્યાતમા ભાગ જેટલા સમયે વડે અપહરાય એટલા તે સર્વે પણ બાદર પર્યાપ્ત ઉત્તરક્રિય વાયુ કહ્યા છે. ૧૬૩ - માથા–સૂમક્ષેત્ર ૫૫મના અસંખ્યાતમા ભાગના જેટલા સમય છે 'તેટલા વિક્રિયલબ્ધિવંત બાદરપર્યાપ્ત વાયુ છે, વૈક્રિયલબ્ધિ પર્યાપ્તનેજ હોય છે અપર્યાપ્ત ને નહિં, તેમજ ઉત્તરક્રિય કરેલા છે સર્વદા એટલા હોય છે જ. વિશેષ એ કે લબ્ધિવંત વાયુએ કૃતક્રિયથી પણ ઘણા છે. અહિં કેટલાક આચાર્ય કહે છે કે-“બાદરપર્યાપ્ત વાયુ સર્વે પણ વૈક્રિયવંતજ ડી હોય છે, પરંતુ એ કથન અસંગત જણાય છે, કારણ કે સવ બાદર પર્યાપ્ત વાયુ તે લોકના સંખ્યામાં ભાગ જેટલા કહ્યા છે, અને વિક્રિયવંત વાયુ તે ક્ષેત્ર૫લ્યાસખ્યભાગ પ્રમાણ છે, તેમજ આગમમાં પણ સવ બાદર પર્યાપ્ત વાયુઓને વૈક્રિય શરીર થી કહ્યું નથી પરંતુ કેટલાકને જ કહ્યું છે. ૧૬૩ જયરાળ –પૂર્વે એકેન્દ્રિયના સર્વ ભેદેનું દ્રવ્યપ્રમાણુ કહીને હવે આ ગાથામાં દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય ને પંચેન્દ્રિનું દ્રવ્યપ્રમાણ કહે છે— बेइंदियाइया पुण, पयर पज्जतया अपज्जत्ता । संखेज्जा संखेज्जेणंऽगुलभागेणऽवहरेज्जा ॥१६॥ ૧ મંથમાં એટલા સમયે વડે અપહાર કહ્યો છે તે પણ આ અર્થનેજ મળ છે. - -- - -- - Page #198 -------------------------------------------------------------------------- ________________ ગીર ૨ા. નાણા -પર્યાપ્ત હીન્દ્રિયાદિ ચાર મલે અંગુલના સંખ્યાતમ બાગ વડે સમગ્ર પ્રતર અપહર એટલા છે, અને અપ- જી 'એંસા હીન્દ્રિયાદિ ચાર જીવલે પ્રત્યેક અગુલના અસંખ્યાતમા ભાગ વડે સમગ્ર પ્રતર અપહરે એટલા છે. ૧૬૪ ૪ ના # માવાર્થ-એક બાજુ એક પર્યાપ્ત હીન્દ્રિય મૂકીએ અને બીજી બાજુ અંગુલશ્રેણિના સંખ્યામાં ભાગ જેટલા આકાશપ્રદેશેને એક ખંડ કાઢીને ગોઠવીએ, એ પ્રમાણે કરતાં જ્યારે શ્રીન્દ્રિય પર્યાપ્ત સર્વ જીવ એક બાજૂ ગોઠવાઈ જાય તેજ સમયે बेइंद्रियादि સમગ્ર આકાશપ્રત૨ ૫ણ તેવડા તેવડા ખડા ગોઠવાય છે, અથવા સવ પર્યાપ્ત હીન્દ્રિય ને અંગુલના સંખ્યામાં ભાગ | जीवोर्नु જેિટલા પ્રદેશવાળે એકેક ખંડ આપીયે તે સમગ્ર પ્રતર ખંડિત થઈ જાય, એ રીતે અસંખ્યાત પર્યાપ્ત હીન્દ્રિય છે. એજ प्रमाण પ્રમાણે પર્યાપ્ત ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય ને પંચેન્દ્રિય પણ એટલાજ છે. | તથા અપર્યાપ્ત દ્વીન્દ્રિયને દરેકને અબલના અસંખ્યાતમા ભાગ જેટલા આકાશપ્રાને એકેક ખંડ આપીએ તે સમગ્ર ઝિ એક આકાશમતર ખંડિત થઈ જાય એટલા અસંખ્ય અપર્યાપ્ત હીન્દ્રિય જીવે છે, એ રીતે અપર્યાપ્ત ત્રિીન્દ્રિય ને અપર્યાપ્ત ચતુરિદ્ધિ ને અ૫૦૫ચેન્દ્રિય પણ એટલાજ છે. એ બેમાં પર્યાપ્ત હીન્દ્રિયાદિથી અપર્યાપ્ત હીન્દ્રિયાદિ અસંખ્યગુણ છે. એ આઠે જીવભેદનું પરસ્પર અપબહુત આ પ્રમાણે- ૧ પર્યાપ્ત ચતુરિન્દ્રિયે અ૮૫ ૫ અપયત પંચેન્દ્રિય અસંખ્યાતગુણા ૨ પર્યાપ્ત પંચેન્દ્રિયો વિશેષાધિક. ૬ અપક્ષ ચતુરિન્દ્રિય વિશેષાધિક - ૩ પર્યાપ્ત હીન્દ્રિય વિશેષાધિકાર ૭ અપર્યાપ્ત ત્રિીન્દ્રિય વિરોષાષિક ' દા ૪ પર્યાપ્ત ત્રી િવિશેષાધિક ૮ અપર્યાપ્ત હીન્દ્રિય વિશેષાધિક Page #199 -------------------------------------------------------------------------- ________________ અહિં પંચેન્દ્રિયનું પ્રમાણું સામાન્યથી કહ્યું, અને પૂર્વે ચાર ગતિરે કહેવાયું છે તેથી પુનરૂક્તિ દોષ નથી. એ ત્રસભેદનું અહ૫બહુત્વ જાણુંવું. ૧૬૪ અષતાઃ —એ પ્રમાણે નારકાદિ છવદ્રવ્યનું પ્રાયઃ અવસ્થિત (સર્વકાળ વતતું) દ્રવ્યપ્રમાણુ કહીને હવે જીદ્રવ્યમાં અનવસ્થિત રાશિઓ કે જે રાશિ કોઈ વખત લેકમાં વિદ્યમાન હેય ને કઈ વખત સર્વથા ન હોય એવી વિરહકાળવાળી ) રાશિઓ કહે છે. ૧૬પા मणुय अपज्जताऽऽहारमिस्सवेउव्धि छेय परिहारासुहमसरागोवसमा, सासण मिस्सा य भयणिज्जा॥ errorર્થ-અપર્યાપ્ત મનુષ્ય-આહારકશરીરી-વૈક્રિયમિશ્રકામગી-છે પસ્થાપનીય ચારિત્રી-પરિહાર ચારિત્રી-સૂમસરાગીઉપશામક (૮-૯-માં ગુણસ્થાની ) અને ઉપશાન્તહી–સાસ્વાદની-અને મિશ્રદષ્ટિ એ ૧૧ રાશિ ભંજનીય છે. ૧૬૫ માવા-મનુષ્યગતિમાં ગભજ મનુષ્યને ઉત્પત્તિ વિરહંકાળ જંઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત છે, અને સન્મુ| વિઠ્ઠમ મનુષ્યનો ઉત્પત્તિવિરહ જાન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂ સિંદ્ધાન્તમાં કહ્યો છે, જયારે એ વિરહકાળમાં નવા મનુષ્યો ઉત્પન્ન ન થાય, પૂર્વોત્પન્ન ગંભ જે અપર્યાપ્ત મનુર્થે કેટલાક મરણ પામે, કેટલાક પર્યાપિતએ રચી રહ્યા હોય તે વખતે, તેમજ પૂર્વોત્પન્ન સમૃÚિમ મનું તે એન્ડહૂ આયુષ્યવાળા હોવાથી સર્વે મરણ પામી જાય તે વખતે અપર્યાપ્ત મનુષ્યનો અભાવ હોવાથી અપર્યાપ્ત મનુષ્યની ભજનીય સત્તા ( અધુવ સત્તા) સિદ્ધ થાય છે. તથા આહારક શરીરને ઉત્કૃષ્ટથી ૬ માંસ વિરહ કહેલો હોવાથી અહારક મુનિઓની પણ આંધ્રુવ સત્તા પ્રાપ્ત થાય છે. (કારણું કે આહારક શરીરે શા લોકમાં ઉત્કૃષ્ટથી ૬ માસ સુધી કદાચિ નથી હૈજતાં એને જધન્યથી ૧ સમય ન હોય, અને જે લેય તે જઘન્યથી ૧-૨-૩ નિજનક Page #200 -------------------------------------------------------------------------- ________________ રીત - સવા હોય, અને ઉત્કૃષ્ટથી સમકાળે સહઅપૃથકત્વ (૯૦૦૦ સુધી) હોય છે. તથા વૈક્રિયમિશ્રકાયોગી તે અહિં દેવ નાકે જાણવા. દેવ અને નારકને ૧૨ મુહૂર્વ ઉત્કૃષ્ટ ઉત્પત્તિ વિરહ કહ્યો છે, તેથી જ્યારે એ ૧૨ મુહૂત્ત દરમ્યાનમાં કઈપણ નવા समासः દેવ કે નારક ઉત્પન્ન ન થાય, અને પૂર્વોત્પન્ન દેવ નારકે અન્તમુહૂત્ત બાદ સંપૂર્ણ કાયાગી થયા હોય તે વખતે વૈક્રિયમિશ્રકાયયોગીઓને અભાવ હોવાથી વિ.મિશ્રયેગીઓની અછુવસત્તા પ્રાપ્ત થાય છે. તથા છેદચારિત્રીઓને વિરહ જઘન્યથી ૬૩૦૦૦ विरहकाळવર્ષ અને ઉત્કૃષ્ટથી ૧૮ કેકસાગરોપમ, પરિહાર ચારિત્રીઓને વિરહ જઘન્યથી '૮૪૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી ૧૮ કે કે वाळी સાગરોપમ અન્ય શાસ્ત્રોમાં કહેલ છે તેમજ આ ગ્રંથમાં પંણુ આગળ કહેવાશે. તથા ૮-૯-૧૦માં ગુણસ્થાની જ ઉપશમ राशिओ અને અપવિત એમ બે પ્રકારના છે, અને ઉપશાન્ત મહી તે કેવળ ઉપશમશ્રેણિગતજ હોય છે. ત્યાં ઉપ૦ શ્રેણિને I8 વિરહ ઉત્કૃષ્ટથી વર્ષપૃથત્વ અને ક્ષપકશ્રેણિને વિરહ ઉત્કૃષ્ટ ૬ માસને અન્યત્ર કહ્યો છે ને આ ગ્રંથમાં પણ કહેવાશે. તથા સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનીઓને વિરહ જઘન્યથી સમય ને ઉત્કૃષ્ટ પ૫મને અસંખ્યાતમ ભાગ આ ગ્રંથમાં આગળ કહેવાશે. એ રીતે એ સર્વ રાશિઓ વિરહ કાળવાળા હોવાથી, એ સર્વ રાશિઓની અધુવસત્તા સિદ્ધ છે, અને એ અધ્રુવભાવ આ ગ્રંથમાં ૫ણુ આગળ પ્રાયઃ સર્વ પ્રગટ કરવામાં આવશે. I તિ કાયાથઃ ૧૬૫ અવસાન –એ રીતે દ્રવ્યપ્રમાણુદ્વારમાં છવદ્રવ્યનું પ્રમાણુ કહીને તેને ઉપસંહાર કરે છે– है एवं जे जे भावा, जहिं जहिं हुंति पंचसु गईसु। ते ते अणुमजित्ता, दव्वपमाणं नए धीरा ॥१६६॥ में ૧ પાંચમા આરાના છેલ્લા દિવસે ચારિત્ર ધમને નાશ થવાથી અને આવતી ઉત્સર્પિણીના ત્રીજા આરાની શરૂઆતમાં ચારિત્ર ધર્મની પ્રવૃત્તિ ॥९७॥ | થતી હોવાથી છેદેપસ્થાપનીય ચારિત્રને હાર વિરકાળ સંભવે છે. પરિહાર વિશુદ્ધિને અવસઃ પાંચમા છઠ્ઠા અને ઉત્સપિને પહેલા બીન મારામાં અભાવ હોવાથી તેને ચારાથી હજાર વર્ષને વિરકાળ સંભવે છે. કને - - Page #201 -------------------------------------------------------------------------- ________________ વ - ર - - - - - - નાથા – એ પ્રમાણે પાંચ ગતિઓમાં જે જે ગતિમાં જે જે ભાવે હોય તે તે ભાવનું અનુમાન કરીને ધીર પુરૂષ તે 8 તે ગતિમાં છવદ્રવ્યોનું પ્રમાણ જાણે. ૧૬૬ જી માતા–સિદ્ધિગતિ સહિત પાંચ ગતિઓમાં મિયા દષ્ટિપણું આદિ ભાવે જે જે ગતિમાં જે જે રીતે સંભવતા હોય તે રીતે શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તેમજ આ ચાલુ ગ્રંથમાં કહ્યા છે તે પ્રમાણે વિચારીને તે તે ગતિમાં તે તે મિથ્યાષ્ટિ આદિ જીવસમાસમાં છવદ્રવ્યનું પ્રમાણુ બુદ્ધિમાન પુરૂએ સ્વતઃ જાણવા ગ્ય છે. // રતિ નીવડ્યાનમ્ ૧૬દા | અપ બગીક થઇપણ તાણ - બસરળા–એ પ્રમાણે છવદ્રવ્યનું પ્રમાણુ કહીને અછવદ્રવ્યનું પ્રમાણુ કહે છે– तिन्नि खलु एक्कयाई, अद्धासमया व पोग्गलाऽणंता। दुन्नि असंखेजपएसियाणि सेसाभवेऽणंता ॥१६७॥ - જન-ધર્માસ્તિકાય અધમસ્તિકાય ને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્ય એકજ છે, અને કાળદ્રવ્યરૂપ સમયદ્રવ્યો તથા | પુદગલ દ્રવ્ય અનન્ત છે, પુનઃ ધમ અધમ એ બે દ્રવ્યો અસંખ્યપ્રદેશી છે, અને શેષ ત્રણ દ્રવ્યો અનન્તપ્રદેશ છે. ૧૬ળા | માવાઈ-અછવદ્રવ્ય પાંચ છે-૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય. એ S] પાંચ અછવદ્રવ્યમાં ધર્મા, અધમ ને આકાશ એ ત્રણ દ્રવ્ય એકેક છે, અર્થાત્ એકેક પૂર્ણ રક"ધરૂ૫ છે, અને કાળદ્રવ્યરૂપ | સમયે તથા પુદ્ગલાસ્તિકાય એ અનન્ત દ્રવ્ય છે, અર્થાત્ સમયે અનંત છે, અને પુદ્ગલે-પરમાણુઓ પણ અનન્ત છે. અહિં સમય તે કોઈપણ સમયે એક જ વર્તમાનકાળ રૂપે વિધમાન હોય છે અને ભૂતકાળવતી અનન્ત સમય વ્યતીત થઈ જવાથી વિદ્યમાન નથી, તેમજ ભવિષ્યકાળના અનન્ત સમયે હજી ઉત્પન્ન થયા નથી માટે અવિદ્યમાન છે તે પણ એ ભૂત ભાવીના - - - - - % Page #202 -------------------------------------------------------------------------- ________________ વાવ समास: ॥९८॥ अजीव द्रव्योर्नु प्रमाण અનન્ત સમયની કથંચિત સત્તા (કાઈક અપક્ષમ સત્તા માનેલી છે તેથી કાળને અનન્ત સમય કહ્યા છે, અન્યથા વિદ્યમાન છે કે ૫ણ વખતે લેકમાં એકજે સમય વિતતે હોય છે. હવે એ પાંચે અછવદ્રાને પ્રદેશથી વિચારીએ તે ઘમસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે, અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ શી છે, કારણ કે એ બન્ને દ્રવ્ય લેકાકાશ માત્રમાં વ્યાપ્ત છે, અને લોકના આકાશપ્રદેશ અસંખ્ય જ છે, તથા આકાશદ્રવ્ય લેક જીને અલોક બન્ને મળીને [ એક અલોકના પૈણુ ] અનન્તપ્રદેશ છે. તથા પુદ્ગલદ્રવ્યમાં પરમાણુ અનન્ત છે, દ્વિદેશી રક | સી અનન્ત છે થાવત્ અનન્તપ્રદેશી કહે પણ અનન્ત છે, એ રીતે પંદૂગલદ્રવ્યો અથવા અનંતપ્રદેશી પુદ્ગલના પ્રદેશ અથવા ઢિપ્રદેશાદિ વગણુઓના સમુદિત સમુદિત પ્રદેશ અનન્ત અનન્ત લેવાથી પુદ્ગલના પ્રદેશ અનન્ત છે. તથા ભૂત, ભવિષ્ય ૪ ને વેતમાન એ ત્રણે કાળને સામાન્યથી એક કાળદ્રવ્ય ગણતાં કાળદ્રવ્યના સમયો અનન્ત છે. કાળદ્રવ્ય એ પાંચ દ્રવ્યોની વતના રૂપ હોવાથી એના પ્રદેશો નથી પરંતુ પ્રદેશરૂપ અવિભાગ સરખા સમયો છે તે અનન્ત છે. અથવા વિવક્ષિત કઈપણ એક વર્તમાન સમયે અનન્તદ્રવ્યમાં દરેકમાં એકેક વર્તમાન સમય દ્રવ્યભેદે ભિન્ન ભિન્ન ગણીએ તે વર્તમાન સમયે પણ અનન્ત કહી શકાય માટે વિદ્યમાન કાળદ્રવ્ય પણ અનન્ત છે. એ પ્રમાણે અજીવ દ્રવ્યપ્રમાણુ કહ્યું. તિ અનૈવષ્યમાળF II હમા ૧ ૨ નીવાનવામrળar૧૬ ૧૬૭ના રૂપા શ શીવાનીવા ક્ષેત્રમાર ) અરજ–વંતપ પરવળ આદિ ૯ અનુયોગમાં સત્પદ પ્રરૂપણ અનુગ તથા દ્રવ્યપ્રમાણુનુગ જીવ અજીવ સમાસમાં Bી કહીને હવે જીવાજીવસમાસમાં ત્રીજું કોત્રદાર કહેવાનો પ્રસંગ છે, તેમાં પ્રથમ ક્ષેત્ર શબ્દને વ્યુત્પત્યર્થ કહે છે મકકકર I૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ खेत्तं खलु आगासं, तव्विवरीयं च होइ नोखेतं । जीवा य पोग्गला वि य, धम्माधम्मत्थिया कालो ॥१६८॥ ગાથાર્થ:—ક્ષેત્ર તે આકાશજ છે, અને તેથી વિપરીત તે નક્ષેત્ર, અને તે જીવ તથા પુદ્ગલ તથા ધર્માસ્તિકાય અધર્મીસ્તિકાય અને કાળ એ પાંચ મોક્ષેત્ર છે. ૧૬૮ા માવાર્થ:—ઉત્તર પર્યાયની પ્રાપ્તિ થતાં પૂ પર્યાયના નાશ થવાથી જે દ્રવ્યની અદર અન્ય પદાર્થો વિલય પામે છે—ક્ષય પામે છે તે દ્રવ્ય “ક્ષીયન્તે અસ્મિન વવાળી કૃતિ ક્ષેત્ર” એ વ્યુત્પત્તિથી ક્ષેત્ર કહેવાય છે, અથવા જે દ્રવ્યમાં પ્રાણીઆ પરસ્પર ક્ષિવૃતિ-હિન્નત્તિ=હણાય છે તે ક્ષેત્ર દ્રવ્ય છે, અને તે આકાશજ છે, તેથી એ આકાશ સિવાયનાં સર્વાં દ્રવ્યેા ( ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યેા ) મોક્ષેત્ર છે. એ પ્રમાણે સર્વાં દ્રવ્ય ૬ છે, એથી અન્ય કોઇ વસ્તુ જગતમાં છે જ નહિઁ. ૧૬૮૫ અવસરન—પૂર્વ ગાથામાં ક્ષેત્ર શબ્દનો અથ વા સ્વરૂપ કહ્યું, હવે અહિં સત્પદ પ્રરૂપણા આદિ હું અનુયાગ વડે ૧૪ જીવસમાસ [ ૧૪ ગુણસ્થાન અને ૧૪ જીવભેદ ] કહેવાના ચાલુ અધિકાર છે, અને જીવસમાસ તે નારક આદિ જીવભેદ રૂપ છે માટે તે નાકાદિ જીવા કેટલા ક્ષેત્રમાં રહ્યા છે તે દેહની અવગાહના વડે સમજાય છે માટે નારક આદિ જીતભેદોના શરીરની અવગાહના કહેવાય છે. सत्त षणु तिन्निरयणी, छच्चेव य अंगुलाई उच्चत्तं । पढमाए पुढवीप, बिउणा बिउणं च सेसासु ॥ १६९॥ જાવાર્થ:——-પહેલી પૃથ્વીમાં સાત ધનુત્ર ત્રણ હાથ ને છ અંશુલ (૭ ૪૦ ૩ હાથ ૬ 'ગુલ) એટલી શરીરની ઉંચાઈ છે, અને શેષ પૃથ્વીઆમાં તેથી દ્વિગુણ દ્વિગુણુ શરીરની ઉંચાઈ છે એ નારકજીવનું ક્ષેત્રપ્રમાણ જાણવું ], Page #204 -------------------------------------------------------------------------- ________________ માવા –રત્નપ્રભા પૃથ્વીમાં ૧૩ અંતરે છે, તેમા પહેલા પ્રતરમાં ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ ૩ હાથનું છે, અને ૧૩ મા પ્રત ઉત્કૃષ્ટ શરીર છા ધનુષ ૬ અંગુલ છે, એજ પહેલી પૃથ્વીના નારકનું ઉત્કૃષ્ટ શરીર જાણવું, અને બીજી આદિ પૃથ્વીઓમાં અનુક્રમે समास: બમણું બમણું શરીર કહ્યું છે તે દરેક પૃથવીના છેલ્લા કતરનું જાણવું, તે આ પ્રમાણે રત્નપ્રભામાં છા ધ૦ ૬ અ ધુમપ્રભામાં ૧૨૫ ધનુષ * एकेंद्रियादि રાકરામભામાં ૧પ ધ૦ ૧૨ અં તમઃપ્રભામાં ૨૫૦ ધનુષ जीवोना વાલંકામભામાં કે ધ૦ પંકમભામાં ૬૨ા ધ૦ शरीरर्नु તમસ્તમઃપ્રભામાં ૫૦૦ ધનુષ प्रमाण અહિં રત્નપ્રભાના ૧૩ પ્રતર, શર્કરામભાનાં ૧૧ ખતર, વાલુકાનાં ૯ પ્રતર, પંકપ્રભામાં ૭ પ્રતર, ધૂમપ્રભાના ૫ પ્રકર, તમઃપ્રભાનાં ૩ પ્રતર ને તમસ્તમઃપ્રભામાં ૧ પ્રતર છે. એ પૃથ્વીઓમાં ઉપરની પૃથ્વીનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણુ તેજ નીચેની પૃથ્વીમાં જઘન્ય શરીરપ્રમાણ જાણવું, અથવા ઉપરની પૃથ્વીના છેલ્લા પ્રતરમાં જે દેહપ્રમાણુ તેજ નીચેની પૃથ્વીના પહેલા પ્રતરમાં શરીરપ્રમાણ છે. એ સર્વ ઉત્કૃષ્ટપ્રમાણુ ભવધારણીય ક્રિય શરીરનું છે, અને ઉત્તરકિય શરીર તે સર્વ પૃથ્વોએમાં સ્વાભાવિક | શરીરથી દ્વિગુણ-બમણું બમણું જાણવું. જેમકે–પહેલી પૃથ્વીમાં સ્વાભાવિક શરીર છા ધો ૬ અં૦ છે તે ઉત્તરક્રિય શરીર ૧૫ ધ૦ ૧૨ અં૦ છે, અને એ રીતે સાતમી પૃથ્વીના નારકેનું સ્વાભાવિક શરીર ૫૦૦ ધનુષ ( ગાઉ) છે તે તેઓનું ઉત્તરક્રિય શરીર ૧૦૦૦ ધનુષ (બા ગા) હોય છે. પુનઃ સર્વે નારકેનું જઘન્યશરીર જે ઉત્પત્તિ સમયે હોય તે અંગુલના # અસંખ્યાતમા ભાગનું સ્વાભાવિક શરીર હોય છે, અને ઉત્તરક્રિય તે પ્રારંભતી વખતે અ'ગુલના સંખ્યામાં ભાગ જેટલું હોય |#ા | i૨૧ ૧ દરેક પૃથ્વીએના સર્વ કતરમાં શરીર પ્રમાણ જાગૃવું હેય તે અન્ય ગ્રંથેથી તેની ગણિતની રીતિ મુજબ જાણવું. R- ૪ Page #205 -------------------------------------------------------------------------- ________________ છે. | તિ નાશ શરીર થોત્રમ્ | અથરાળ—એ પ્રમાણે નરકગતિના છનું ક્ષેત્રપ્રમાણુ કહીને હવે તિર્યંચગતિના છાનું ક્ષેત્રમાણુ કહેવાની ઈચ્છાએ પ્રથમ શ્રીન્દ્રિયાદિકનું શરીરપ્રમાણુ કહે છે [એકેન્દ્રિય પ્રથમ કહેવા યોગ્ય છે તે પણ આગળ કહેવાશે]. बारस य जोयणाई, तिगाउयं जोयणं च बोद्धव्वं । बेइंदियाइयाणं, हरिएसु सहस्समब्भहियं ॥१७॥ જાપાર્થ – હીન્દ્રિયાદિ ત્રણ વિકેન્દ્રિયનું શરીર પ્રમાણુ ઉત્કૃષ્ટથી અનું ક્રમે ૧૨ એજન ૩ ગાઉ અને ૧ જન જાણવું, તથા હરિતકાયનું (વનસ્પતિકાયનું) શરીરપ્રમાણ ૧૦૦૦ (હજાર) એજનથી કંઈક અધિક જાણુવું, ૧૭૦ માણાર્વ–કીન્દ્રિમાં શંખ વિગેરે ૧૨ જન જેવડા હોય છે. તથા ચક્રવતિના સિન્ય વિગેરે નિવાસેની નીચે આસાલિક જાતિને જીવ ઉત્પન્ન થઈ તરત અન્તર્મુમાં ૧૨ યોજન પ્રમાણને થઈ મરણ પામતાં જમીનમાં મોટો ખાડો પડતાં તે ચક્રવતિનું સન્યાદિ વિનાશ પામે છે તે 'આસાલિક જીવ પણ ૧૨ જન પ્રમાણુને છે. તથા કાનખજૂરા વિગેરે ત્રીન્દ્રિયજીનું ૩ ગાઉ અને ભ્રમર આદિ ચતુરિન્દ્રિય જીવેનું શરીર ૧ જનપ્રમાણ હોય છે. તથા વનસ્પતિકાયમાં ઉત્સુધાંશુલથી એક હજાર જનના ઉંડા સમુદ્રાદિ મેટા જળાશયમાં રહેલી લતાઓ વલ્લો ને કમળ વિગેરે વનસ્પતિઓ કંઈક અધિક એક હજાર જનપ્રમાણ છે, એવી મોટી વનસ્પતિઓ ઉલ્લેષાંશુલ પ્રમાણુવાળી ૧૦૦૦ જનની ઉંડાઈમાંથી વધતા વધતા પાણી ઉપર | તરે છે. તેથી કંઈક અધિક હજાર વૈજન ઉચાઈ કહી છે. તેથી વધારે ઉંડા સમુદ્રાદિમાં વધેલા કમળ આદિ પદ્મદ્રહના સા કમળની જેમ પૃથ્વીરૂપ છે ૫ણુ વનસ્પતિ રૂપ નથી, એ રીતે એ ચારેનું ઉત્કૃષ્ટ શરીરપ્રમાણુ કહ્યું. અને એ ચારેનું જઘન્ય ૧ અહિં એ આસાલિક જીવને દીન્દ્રિયમાં ગમે છે, પરંતુ ધ અન્ય ગ્રંથમાં એને સમુચ્છિક પંચેન્દ્રિય કહે છે, Page #206 -------------------------------------------------------------------------- ________________ બન - શરીર પ્રમાણે તે ઉત્પન્ન થતી વખતે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે. પૃથ્વીકાય આદિકનું શરીર પ્રમાણ તો છે समास: જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંગુલને અસંખ્યાતમે ભાગ આગળ કહેવાશે. ૧૭૦મા બગસરા –આ ૧૭૧થી ૧૫ ગાથા સુધીમાં તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદનું શરીરપ્રમાણુ કહે છેI? ૦૦મક &| जल थल खह सम्मुच्छिम तिरियअपजसया विहस्थीओ। जलसम्मुच्छिमपज्जत्तयाण अह जोयणसहस्सा Jएकेंद्रियादि जीवोना 1 જાથા-સમૃદ્ઘિમ અપર્યાપ્ત જલચર સ્થલચર ઉરઃ'પરિસર્પ ભુજપરિસર્ષ અને ખેચર એ પાંચ પ્રકારના તિર્યંચ પાંચેન્દ્રિ शरीरk 8] ચોનું શરીરપ્રમાણુ ૧ વેત પ્રમાણુ હોય છે, અને સમૂર્ણિમ પર્યાપ્ત જળચરે ૧૦૦૦ જન દેહપ્રમાણુવાળા હોય છે. ૧૭૧ प्रमाण જો ભાવાર્થ-સમૂરિઈમ અપર્યાપ્ત જલચરાદિ નું ૧ વેત પ્રમાણુ ઉત્કૃષ્ટ શરીર જાણવું, જઘન્યથી તે અંગુલાસંખ્યભાગ પ્રમાણ છે. સમૂર્ણિમ જલચરે નદી તળાવ વિગેરે નાના જળાશયોમાં જઘન્યથી અંગુલાસપેયભાગ પ્રમાણુ ઉત્પન્ન થાય છે અને સ્વયંભૂરમણ સમુદ્રમાં મહાન જલચરો ૧૦૦૦ યોજનપ્રમાણને હોય છે [વૃત્તિમાં લઘુ જળાશયોમાં ઉત્પન્ન થયેલાની જઘન્ય અવગાહના અંગુલાસંખ્યયભાગ લીધી તે સમ્યક સમજાય તેવી નથી, કારણકે કોઈપણ દારિક શરીરી જીવ પ્રારંભમાં ન ઉત્પન્ન થતી વખતે કેઈપણ સ્થાને અંગુલના અસંખ્યાતમા ભાગે ઉત્પન્ન થાય છે, તે લધુ જળાશયોમાં જળચરનું જઘન્ય | શરીર ને સ્વયંભૂરમણમાં ઉત્કૃષ્ટ શરીર હોય તે કઈ રીતે હશે તે સમજવા યોગ્ય છે. પુનઃ આ પ્રકાર કેવળ સમૂહ જળચરો ઝા માટેજ લખ્યો છે બીજા કોઈ માટે એવી વિલક્ષણતા દર્શાવી નથી માટે સત્ય શું હશે તે શ્રી બહુશ્રુતગમ્ય.] એ પ્રમાણે ૨૦ | ભેદમાંથી ૬ ભેદનું શરીર પ્રમાણુ કર્યું. ૧૭૧૫ IIકમી ૧ નાથામાં ઉપસિપ ને ભુજપરિસર્પ નથી કા, પરન્તુ નિમાં કહત છે. • એ ૨ આ ગાથામાં ૫ અપર્યાપ્તનું વેંત પ્રમાણુ શરીર કહ્યું છે તે અપર્યાપ્ત જળચરાદિનું કહ્યું છે, જેથી એ જીવો અપર્યાપ્ત અવસ્થામાં પણ એવા - - - - અને Page #207 -------------------------------------------------------------------------- ________________ - --* ને उरपरिसप्पा जोयण सहस्सिया गब्भया उउकोसं। समुच्छिम पजत्तय, तेसिं चिय जोयणपुहत्तं॥१७२॥ નાથાર્થ – ભજપર્યાપ્ત ઉર પરિસર્ષ ઉત્કૃષ્ટથી એક હજાર યોજન અવગાહના (શરીરપ્રમાણ) વાળા હોય છે, અને એજ સમ્મુમિપર્યાતા તેઓની યોજન પૃથકત્વજ અવગાહના છે. ૧૭૨ માવાર્થ-સંપ અજગર ઈત્યાદિ ઉર પરિસપ પર્યાયાનું જઘન્ય દેહપ્રમાણુ ઉત્પન્ન થતી વખતે અંગુલને અસંખ્યાતમે ભાગ ઝી છે, અને ઉત્કૃષ્ટ દેહપ્રમાણુ હજાર યોજન પ્રમાણુ છે, તે અઢીદ્વીપથી બહારના દ્વીપસમુદ્રોમાં ઉત્પન્ન થયેલાઓનું જ જાણવું. પુનઃ એજ સમૂર્ણિમ ઉરસ જઘન્યથી અંગુલાસંખ્યયભાગ દેહવાળા છે ને ઉત્કૃષ્ટ યોજન પૃથકત્વ [૨ થી ૯ યોજન સુધીના ] દેહપ્રમાણુવાળા છે [તે પણ બહારના દ્વીપસમુદ્રોમાં સભ] in૧ર भुयपरिसप्पा गाउयपुहत्तिणो गब्भया व उक्कोसं। समुच्छिमपज्जत्तय, तेसिं चिय धणुपुहत्तं च ॥१७॥ જાથાર્થ –ગર્ભ જ પર્યાપ્ત ભુજ પરિસર્પો ઉત્કૃષ્ટથી ગાઉ પૃથર્વ ૨ થી ૯ ગાઉ સુધીના દેહ પ્રમાણુવાળા છે, અને એજ સમૃશ્ચિમ પર્યાપ્તાઓની દેહાવગાહના ધનુષ્યપૃથકત્વ પ્રમાણ છે. ૧૭૩ ભાવાર્થગાથાર્થવતું સુગમ છે. વિશેષ કે એવી મોટી કાયાવાળા એ બને છે પણ અઢીદ્વીપથી બહારના દ્વીપસમુદ્રોમાં | ઉત્પન્ન થયેલા જાણવા. ૧૭૩ મેટા શરીરવાળા હશે એમ સમજાય છે જેમ પર્યાપ્ત માસાલિક અતર્મમાં ૧૨ જન પ્રમાણુને થાય છે, તેમ અપર્યાપ્ત છે પણ અન્તર્મુમાં &ી એવી મેટી અવગાહનાવાળા થતા હોય તે સંભવિત છે પરંતુ આ પ્રકારની અપર્યાયની અવગાહના અન્ય કોઈ પ્રથામાં દેખાતી નથી માટે શા તત્વ શ્રી અમૃતમ. - • Page #208 -------------------------------------------------------------------------- ________________ મીન - | जलथलगब्भऽपजत्ता, खहथलसमुच्छिमा य पज्जता । खहगब्भया उ उभए, उक्कोसेणं धणुपुहुत्तं ॥ १७४॥ ગાથાર્થઃ—ગજ જલચર અપર્યાપ્ત, ગજ સ્થલચર: અપર્યાપ્ત, સમ્પૂમિ ખચર પર્યાપ્ત અને સમૂર્ચ્છમ સ્થલચર પર્યાપ્ત તથા ગજખેચરના બન્ને ભેદ એ છ જીવભેદની અવગાહના ઉત્કૃષ્ટથી ધનુષ પૃથક્ત્વ પ્રમાણુ છે ૫૧૭૪ના »Ë! માવાર્થ:—ગાઁજ જલચર અપર્યાપ્તનું દેહપ્રમાણુ ધનુષ પૃથક્ત્વ, ગજસ્થલચર અપર્યાપ્તનું એટલે ગજચતુષ્પદ અપર્યાપ્ત ગČજ ઉર:સપ્અપર્યાપ્ત અને ગંજ ભુજ પિરસ અપર્યાપ્ત એ ત્રણે પ્રકારના સ્થલચરાનું, તથા સમ્યૂજ્િમપ્રેચર પર્યાસનું સમૂમિ સ્થલચર પર્યાપ્ત એટલે સમૂચતુષ્પદ પર્યાપ્તનું (ઉર:સર્પનું અને ભુજરસપ’તું દેહપ્રમાણ કહેવાઈ ગયું છે), તથા અન્ને પ્રકારના ગજખેચરનુ એટલે ગભજખેચર અપર્યાપ્તનુ અને ગંજખેચર પર્યાપ્તનું એ ૮ તિર્યંચપ’ચેન્દ્રિયાનુ ઉત્કૃષ્ટ દેહપ્રમાણ ધનુષ પૃથક્ત્વ પ્રમાણ છે (આ ગાથામાં ૮ તિ॰ પંચે॰ કહેવાયા છે). જઘન્ય શરીર પ્રમાણુ તા સભેદોમાં અ'ગુલના અસખ્યાતમા ભાગ જેટલું જ છે. ૫૧૭૪ા जलगभयपज्जत्ता उक्कोसं हुंति जोयणसहस्सं । थलगब्भयपज्जत्ता छग्गा उक्कोसव्वेहा ॥१७५॥ ગાથાર્થ:—ગજ જળચર પર્યાપ્તાનું ઉત્કૃષ્ટ શરીર એક હજાર ચેાજનનું છે, અને ગજ સ્થલચર પર્યાપ્તાની ઉત્કૃષ્ટ શરીરની ઉંચાઈ ૬ ગાઉ છે ૧૭પાા માવાર્થ:—ગર્ભજ જલચરા સ્વયંભૂરમણ સમુદ્રમાં ૧૦૦૦ (હજાર) યાજન જેવડા મહાનૢ કાયાવાળા છે, અને ગજ સ્થળચરા એટલે હસ્તિ આદિ ચતુષ્પદે ઉત્કૃષ્ટથી ૬ ગાઉ કાયાવાળા છે તે અઢી દ્વીપમાં દેવકુરૂ ઉત્તરકુર ક્ષેત્રમાં પણ છે. એ અન્નેનુ જઘન્ય શરીર તેા અંગુલના અસ ંખ્યાતમા ભાગ જેટલુંજ છે. એ પ્રમાણે ૧૭૧ થી ૧૭૫ સુધીની ૫ ગાથાઓમાં समासः एकेंद्रियादि जीवोना 4 शरीरनुं प्रमाण || Page #209 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચપચેન્દ્રિયના સવ ૨૦ ભેદનુ' 'દેહપ્રમાણ કહ્યું. ૧૭પા અવતરન—તિર્યંચ પંચેન્દ્રિયના ૨૦ ભેદની અવગાહના કહી તથા તે પહેલાં વિકલેન્દ્રિયયાની અવગાહના સાથે પ્રત્યેક અને સાધારણ વનસ્પતિની પણ અવગાહના કહી, જેથી એકેન્દ્રિયામાં હવે પૃથ્વીકાયાદિકની અવગાહના કહેવી બાકી છે તે અને મનુષ્યગતિની અવગાહના કહે છે. | अंगुल असंखभागो, बायरसुहुमा य सेसया काया । सव्वेसिं च जहणणं, मणुयाण तिगाउ उक्कोसं । १७६ । નાથાર્થ:—પૂર્વે કહેલ સ્થાવરકાયાથી શેષ રહેલા ખાદર સ્થાવરકાયા અને સૂક્ષ્મ સ્થાવરકાયાનું [બા॰ સૂ॰ પૃથ્વીકાયાદિકનુ”] શરીર પ્રમાણ જઘન્યથી ને ઉત્કૃષ્ટથી બન્ને પ્રકારે અને પૂર્વ કહેલા સજીવભેદોનુ જઘન્ય શરીરપ્રમાણ તે અંગુલના ૧ આ ૨૦ ભેદમાં ૧૦ પર્યાપ્ત અને અને ૧૦ અપર્યાપ્ત છે, તેમાં ધણા ભેદોના શરીરપ્રમાણના શ્રીપ્રતાપના આદિ સિદ્ધાન્તો સાથે વિસંવાદ છે તે આ પ્રમાણે-૧૭૧ મી ગાથામાં ૫ સમ્મૂ અપર્યાપ્તનું ઉત્કૃષ્ટશરીરપ્રમાણ ૧ વેત કહ્યું છે અને ૧૭૪ મી ગાથામાં ગર્ભ જ અપર્યાપ્ત તિર્યંચાનું દેહપ્રમાણુ ઉત્કૃષ્ટથી ધનુષુ પૃથકત્વ કહ્યું છે તે બાબતમાં તત્વ શું છે તે શ્રીબહુશ્રુત જાણે, કારણુ * પર્યાપ્ત અવસ્થામાં જે છવા હજાર યેાજન પ્રમાણના હોય છે તે વા પણ અપર્યાપ્ત અવસ્થામાં તેા ઉત્કૃષ્ટથી અગુલના અસખ્યાતમા ભાગ જેટલાજ શરીરવાળા છે, એમ શ્રીપ્રજ્ઞાપના આદિકમાં કહ્યું છે. તથા સાન્મયા ૩ સમણુ એ ૧૭૪ મી ગાથામાં ગજપર્યાપ્ત ખેચરાની માક અપર્યાપ્ત ગજ`ચરાની પણ ઉત્કૃષ્ટી ધનુપ્ પૃથકત્વ અવગાહના કહી છે, તે પણ પૃથવ શબ્દ બહુ પ્રકારના હાવાથી વાસ્તવિક કેટલી અવગાહના તે બરાબર સમજી શકાતી નથી (ખે ધનુષ પ્રમાણુ તા જયન્યથો પણ લેવા યોગ્ય હોઇ શકે), વળી બીજી વાત એ છે કે-સમ્મ»િમ પર્યાપ્ત ચતુષ્પદાની અવગાહના શ્રીપ્રજ્ઞાપનાદિકમાં ગાઉ. પૃથકત્વ કહી છે અને આ ગ્રન્થતી ૧૭૮મી ગાથામાં ધનુત્યુ પૃથક્ત કહી છે માટે એ બાબતમાં પણ તત્ત્વ શું છે તે શ્રી અતિશયજ્ઞાનીએ જાણે, (એ રીતે આ ગ્રન્થમાં અવગાહના સબન્ધિ વિસંવાદ શ્રોન્નત્તિકર્તાએ સ્પષ્ટ દર્શાવ્યા છે.). Page #210 -------------------------------------------------------------------------- ________________ નીવ n×શા અસંખ્યાતમા ભાગ છે, અને મનુષ્યાનું ઉત્કૃષ્ટ દેહપ્રમાણ ત્રણ ગાઉનુ છે ૧૭૬ મવાર્થઃ—પૂર્વે સ્થાવરામાં વનસ્પતિનું દેહપ્રમાણ કહેવાઈ ગયું છે, તેથી હવે બાકી રહેલા પૃથ્વીકાય અપ્કાય અગ્નિકાય ને વાયુકાય એ ચારે ખાતરનુ' તથા ચારે સૂમનુ જઘન્ય અને ઉત્કૃષ્ટ દેહપ્રમાણુ અગુલના અસખ્યાતમા ભાગ છે. તેમજ પુર્વોક્ત દ્વીન્દ્રિયાદિ સર્વાં જીવભેદોનુ ઉત્કૃષ્ટ દેહમાન કહ્યું છે પરન્તુ મૂળગાથાઓમાં જઘન્ય દેહમાન કહ્યું નથી તે તે સર્વાં ભેદેનું જધન્ય દેહમાન પણ અશુલના અસંખ્યાતમા ભાગ છે. તેમજ મનુષ્યાનું જઘન્ય દેહમાન આગળ કહેવાશે નહિ તે પણ 'ગુલના અસખ્યાતમા ભાગ છે, અને તેનુ' [ગજ મનુષ્યનું-યુગલિક મનુષ્યનુ] ઉત્કૃષ્ટ દેહપ્રમાણુ ૩ ગાઉનુ કહ્યું છે. ૧૭૬૫ અવતરના—આ ગાથામાં દેવાનુ શરોરપ્રમાણ કહેવાય છે— भवणवइवाणमंतर जोइसवासी य सत्त रयणीया । सक्काइसत्तरयणी, एक्केक्का हाणि जावेक्का । १७७ । ગાથાર્થ:—ભવનપતિ વાણુન્યન્તર અને જ્યાતિષવાસી (યેાતિષિ) એ ત્રણ નિકાયના દેવાનું સતુ. શરીરપ્રમાણુ સાત રહ્નિકા [સાત હાથ] છે, તથા વૈમાનિક નિકાયમાં શક (સૌધર્મ) આદિકનુ [સૌ॰ ઇશાનનુ] શરીર છ હાથ પ્રમાણ છે, ત્યાંથી ઉપરના દેવેનું શરીરપ્રમાણ એકેક હાથ હીન—યૂન કરતાં ચાવત્ ૧ હાથ સુધી છે. ૧૭૭ાા માવાર્થ:—ભવનપતિ બ્યન્તર અને જ્યાતિષી એ ત્રણ નિકાયના સર્વાં દેવાનુ... પર્યાપ્તનું શરીર સાત હાથ પ્રમાણુ હાય છે, ઉત્પન્ન થતી વખતે અંગુલના અસખ્યાતમા ભાગની અવગાહનાવડે ઉત્પન્ન થઇ અપર્યાપ્ત અવસ્થા પૂર્ણ થતાં અન્તમુ માત્રમાં સાત હાથનું શરીર થાય છે. તથા વૈમાનિક દેવામાં સૌધમ ઈશાન એ બે કલ્પના દેવાનું જઘ॰ શરીર અંશુલના समासः एकेंद्रियादि जीवना शरीरनुं प्रमाण ॥૨૨॥ Page #211 -------------------------------------------------------------------------- ________________ અસ`ખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટ ૭ હાથનું છે, તેથી ઉપરના સનકુમાર અને માહેન્દ્ર એ એ દેવાનુ જઘન્ય આયુષ્યવાળાનુ ઉત્કૃષ્ટ સાત હાથ અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળાનું ઉત્કૃષ્ટથી ૬ હાથનુ શરીર છે, તેથી ઉપરના પ્રશ્ન અને લાન્તક દેવામાં જઘન્ય આયુષ્યવાળાનું શરીર ૬ હાથનું અને ઉત્કૃષ્ટ આયુષ્યવાળાનું પ હાથનું શરીર છે, તેથી ઉપરના શુક્ર અને સહાર દેવામાં જઘન્ય આયુવાળાનું પ હાથ ને ઉત્કૃષ્ટ આયુવાળાનું ૪ હાથ જેટલું શરીર છે, તેથી ઉપરના આનતથી અચ્યુત સુધીના ૪ કલ્પના દૈવામાં જઘન્ય આયુવાળા આનત દેવાનું શરીર ૪ હાથનું છે, અને ઉત્કૃષ્ટ આચુવાળા અશ્રુત કલ્પના દેવેનું શરીર ૩ હાથનું છે, તેથી ઉપરના નવ ચૈવેયકમાં પહેલા ત્રૈવેયકના જઘન્ય આયુવાળા દેવાનું શરીર ૩ હાથનું છે, અને ઉત્કૃષ્ટ આયુવાળા નવમા ત્રૈવેયક દેવાનુ શરીર બે હાથનું છે. તેથી ઉપરના ૫ અનુત્તરમાં જઘન્ય આયુવાળા વિજ્યાદિ દેવાનું શરીર બે હાથનું છે અને ઉત્કૃષ્ટ આયુવાળા સર્વાથ વાતું સનુ શરીર ૧ હાથ છે. આ સવ શરીર પ્રમાણ ભવધારણીય શરીરનુ (મૂળ વૈક્રિયનુ) જાણવુ, અને ૧૨ મા કપ સુધીમાં ચારે નિકાયતા દેવાનુ ઉત્કૃષ્ટ ઉત્તર વૈક્રિયશરીર ૧ લાખ ચેાજન છે, અને એજ ઉત્તરવક્રિયનુ જધન્યપ્રમાણ પ્રારંભ વખતે અગુલના સખ્યાતમા ભાગ હોય છે. ત્રૈવેયક અને અનુત્તર દેવાને ઉત્તરવૈક્રિય કરવાની લબ્ધિ હાય પરન્તુ સ્વભાવથી જ તેઓ ઉત્તરવૈક્રિય રચતા નથી. પુનઃ આ શરીરપ્રમાણ એકેક સાગરોપમની આયુવૃદ્ધિને અનુસારે 'ભિન્ન કર્યું છે તે અન્ય ગ્રન્થાથી જાણવા ચેાગ્ય છે ! કૃતિ નીવમેવ નીવલમાલેષુ ક્ષેત્રત્રમાળન ૫૧૭૭ાા ॥ अथ १४ गुणस्थानजीवसमासमां क्षेत्रप्रमाणम् ॥ અવસર:—એ પ્રમાણે ૧૪ જીવભેદરૂપ ૧૪ જીવસમાસણાં ક્ષેત્રપ્રમાણુ કહીને હવે ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં ક્ષેત્રપ્રમાણ દ્વાર કહે છે ૧ એ સાગરાપમમથી ૩૩ સાગરાપમ સુધીના આયુષ્યમાં ૩૧ શરીરપ્રમાણ જૂદા જૂદા કલા છે, Page #212 -------------------------------------------------------------------------- ________________ ગૌત્ર IIŔ॥ मिच्छाय सव्वलोए, असंखभागे य सेसया हुंति । केवलि असंखभागे, भागेसु व सव्वलोए वा ॥ १७८॥ ગાથાર્થ:—મિથ્યાષ્ટિ ગુણસ્થાનવાળા જીવા સ લેાકાકાશમાં વ્યાસ છે, અને શેષ ૧૩ ગુણસ્થાનવતી જીવા લાકના અસ’-- ખ્યાતમા ભાગે છે. એમાં પણ કેવલી ભગવા (૧૩મા ગુણુસ્થાનવાળા) લેાકના અસખ્યાતમા ભાગમાં અસખ્યાત ભાગામાં અને સલાકમાં પણ હોય છે. ।।૧૭૮ મવાર્થ:—મિથ્યા દૃષ્ટિએમાં સૂક્ષ્મ એકેન્દ્રિયા સવે મિથ્યાદષ્ટિ હોય છે, અને તે જીવા સ લેાકાકાશમાં સપૂર્ણ પણે વ્યાસ છે માટે મિથ્યાદષ્ટિએ સલાકમાં છે. શેષ દ્વીન્દ્રિયાદિ ત્રસજીવો તા લાકના અસંખ્યાતમા ભાગમાંજ હાવાથી સવલાકમાં નથી. અને સાસ્વાદનાદિ ૧૩ ગુણસ્થાનવતી જીવા પ્રાય: ત્રસ હાય છે (કેટલાક ખદરપર્યાસ એકેન્દ્રિયા પણ સાસ્વાદની છે) તે કારણથી શેષ ૧૩ ગુણસ્થાનવતી જીવા લાકના અસંખ્યાતમા ભાગે ગણાય. પુનઃ એ ૧૩ કુણુની વ્યાપ્તિમાં એટલા અપવાદ છે કે ૧૩ મા ગુણસ્થાનવતી સયેાગીકેવલી કેવિલ સમુદ્ઘાત કરે છે ત્યારે સમુદ્ઘાતના પહેલા ખીજા સમયે દંડકપાટ અવસ્થા વખતે લેાકના અસંખ્યાતમા ભાગમાં વર્તે છે, મન્થાન કરતી વખતે ત્રીજા સમયે અસખ્યાત ભાગામાં હોય છે, અને ચેાથે સમયે અન્તર પૂર્તિ વખતે સમગ્ર લેાકભ્યાસ થાય છે. ૧૭૮ાા અવતરણઃ—પૂર્વ ગાથામાં મિથ્યાદષ્ટિએને સલેાકવ્યાસ કહ્યા તે તે એકેન્દ્રિય આદિ ઘણા પ્રકારના હોય છે તે શું તે સર્વે પ્રકારના જીવભેદવાળા મિથ્યાદષ્ટિએ જાણવા ? કે અમુક મિથ્યાદષ્ટિએ સવલેાકળ્યામ છે? તે આ ગાથામાં કહે છે तिरि एगिंदिय सुहुमा, सव्बे तह बायरा अपज्जत्ता । सव्वैवि सव्वलोए, सेसा उ असंखभागंमि ॥ १७९॥ समासः मिथ्यादृष्टि |આતિ નીबोना क्षेत्रनुं प्रमाण "શ્॥ Page #213 -------------------------------------------------------------------------- ________________ ગાથાર્થ:—તિર્યંચ ગતિનાજ અને તે સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચે કાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વે, તથા સ ખદરઅપર્યાપ્ત એકેન્દ્રિયા એ જીવા સવલાકમાં વ્યાપ્ત છે, અને શેષ સર્વ જીવભેદો લાકના અસખ્યાતમા ભાગમાં છે. ૧૭૯ના માવાર્થ:—ચાર ગતિની અપેક્ષાએ તિર્યંચગતિના જીવા સલેક બ્યાસ છે. પુનઃ તિર્યંચગતિમાં પણ સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચ નિકાયના અપર્યંત ને પર્યાપ્ત મળી ૧૦ જીવભેદ અને માદરએકેન્દ્રિય અપર્યાપ્ત પાંચે નિકાયના ગણતાં ૧૫ પ્રકારના એકેન્દ્રિયા સલાક વ્યાપી છે. અહિં વનસ્પતિના સાધારણ અને પ્રત્યેક ભેદ ગણીને ૨૨ એકેન્દ્રિય ગણીએ તાપણુ અપર્યાપ્ત પર્યાસ પ્રત્યેક વનસ્પતિ સલાકમાં બ્યાસ ન હેાવાથી એકેન્દ્રિયના ૧૫ ભેદ સત્ર વ્યાસ છે. આદરપર્યાપ્ત પાંચ એકેન્દ્રિય નિયતસ્થાનવતી હાવાથી લાકના અસંખ્યાતમા ભાગે વ્યાપ્ત છે. પ્રશ્ન:—સિદ્ધાન્તમાં સૂક્ષ્મ એકેન્દ્રિયા વિના કોઇપણ જીવભેદને સલકવ્યાપી કહ્યા નથી તે આ ગાથામાં ખાદરઅપર્યાપ્ત એકેન્દ્રિયાને સલાકવ્યાપી કઇ રીતે કહ્યા ? ઉત્તર:—એ વાત સત્ય છે, પરન્તુ જીવભેદેનું લેાકવ્યાપીપણું ત્રણ રીતે છેઃ-૧ સ્વસ્થાનથી, ૨ ૩૫૫ાતથી, ૩ સમુદ્દાતથી, ત્યાં સૂક્ષ્મ એકેન્દ્રિયા સ્વસ્થાનાદિ ત્રણે રીતે સવલાકવ્યાપી છે, અને માદર એકેન્દ્રિયા તે ઉપપાતી અને સમુદ્ઘાતથી સલેાકવ્યાપી છે, અને સ્વસ્થાનથી લેાકના અસંખ્યાતમા ભાગમાં વ્યાપ્ત છે. એમાં ઉપપાત તે ભવાન્તરમાં જતા જીવા આશ્રયી જાણુવા, સમુદ્લાત તે મરણુસમુદ્દાત અને સ્વસ્થાન તે ઉત્પત્તિસ્થાન જાણવુ. જેથી ભવાન્તરમાં જતાં વિગ્રહગતિએ વતા આદર અપર્યાપ્ત એકેન્દ્રિયા સવલાકવ્યાપી છે, અને મરણસમુદ્ઘાતમાં વતતા બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયા પણ વક્રદંડવતી હાવાથી સલાકવ્યાપી છે, અન્યથા સ્વસ્થાન આશ્રયી તા યાં બાદરપર્યાપ્ત એકેન્દ્રિયા છે ત્યાંજ બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય છે જેથી બાદર પર્યાપ્ત અને આદર અપર્યાપ્ત એકેન્દ્રિયા સ્વસ્થાન આશ્રયી તુલ્ય છે. અને તેઓના રત્નપ્રભા પૃથ્વી આદિક તથા Page #214 -------------------------------------------------------------------------- ________________ વીર પ૦ प्रमाण વિમાન દ્વીપ એ સવ સ્વસ્થાને છે. અહિ બાદર અપર્યાપ્તા અગ્નિકાય તે કેવળ સમુદ્રઘાતથી જ સર્વવ્યાપી છે પરન્તુ ઉપપાતથી નહિં. એ બાબતને વિસ્તાર શ્રી પ્રજ્ઞાપના સૂત્રેથી જાણવા યોગ્ય છે. એ સિવાયના શેષ મિસ્યાદષ્ટિ એકેન્દ્રિયે બાદર અમાસ પર્યાપ્ત વાયુ અને બાદરપર્યાપ્ત વનસ્પતિ વજીને શેષ ત્રણ સ્થાવર ઉ૫પાત અને સમુદ્રઘાત બન્ને વડે પણ (અર્થાત્ ત્રણે રીતે) લકાસંખ્યય ભાગવતી છે. બાદરપર્યાપ્ત વનસ્પતિને વિચાર બાદરપર્યાપ્ત પૃથ્વી આદિવત્ જાણુ. એ રીતે એ કેન્દ્રિયની લેકવ્યાપ્તિ | Imar કહી [બાદરપર્યાપ્ત વાયુકાયની લાકથાપ્તિ કહેવી બાકી છે તે આગળની ગાથામાં કહેવાશે]. ૧૭૯ો ૪. ઝાક કીઅવતરણ આદરપર્યાપ્ત ચાર એકેન્દ્રિયની લેકવ્યાપ્તિ પૂર્વગાથાની વૃત્તિમાં કહી અને બ૦૫૦ વાયુકાયની લેકવ્યાપિત है वोना क्षेत्रर्नु | કહેવી બાકી હતી તે આ ગાથામાં કહે છે पजत्त बायराणिल सट्टाणे लोगऽसंखभागेसु। उववायसमुग्घाएण सबलोगम्मि होज ण्हु ॥१८॥ જાવા-પર્યાપ્ત બાદરવાયુ જી સ્વસ્થાનથી લેકના અસંખ્યાત ભાગોમાં છે, અને ઉપપાતથી તથા સમુદુઘાતથી સર્વ લકમાં વ્યાપ્ત હોય છે. ૧૮૦૧ માવા-પર્યાપ્ત બાદરવાયુ સ્વસ્થાનથી-ઘનવાયુ અને તનવાયુ આદિને આશ્રયી લેકના અસંખ્ય ભાગમાં વર્તે છે. લકને જે કંઈ પિલાણને ભાગ છે તે સર્વમાં બાદર વાયુ સંચરે છે. ફક્ત મેરુપર્વત જેવા અતિ ઘન પર્વત આદિ સ્થાનમાં નથી, અને તે લેકને એકજ અસંખ્યાતમે ભાગ લેવાથી શેષ સવ અસંખ્ય ભાગમાં બાદરવાયુ વ્યાપ્ત છે. પૂર્વે બાદર- | પર્યાપ્ત વાયુજી જે લેકના 'સંખ્યામાં ભાગપ્રમાણુ કહ્યા હતા તે તે બાદરપર્યાપ્ત વાયુની સંખ્યાને અંગેજ કહ્યા હતા, [liા ૧ એક્તિના દ્રવ્ય પ્રમાણુ કારમાં બાદરપર્યાપ્ત વાયુજીની સંખ્યા ક્ષેત્રથી મા૫મી વખતે “વાયુwnયા મારો રોકાણ ને પર્યાવાયુ (બ૦૫વાયુ)લોકના સંખ્યામાં ભાગના જેટલા આકાશપ્રદેશ તેટલા છે.” એમ ૧૬ મી ગાથામાં કહેલ છે. -- - Page #215 -------------------------------------------------------------------------- ________________ અને અહિં તે સ્વઅવગાહ ક્ષેત્રઆશ્રયી લેાકના અસ`ખ્યભાગ કહેલ છે માટે એમાં પૂર્વાપર વિશેષ કઈજ નથી. તથા ઉપપાત અને સમુદ્દાત આશ્રયી સલાક વ્યાપ્ત છે. ૧૮૦ રૂતિ નીબલમાને ક્ષેત્રપ્રમાળમ || અવતરણ —એ પ્રમાણે જીવદ્રવ્યાનું [જીવસમાસમાં] ક્ષેત્રપ્રમાણ દ્વાર કહીને હવે અજીવસમાસમાં ક્ષેત્રપ્રમાણુ કહેવાને પ્રસંગ છે તેાપણુ સૂત્રની ગતિ વિચિત્ર હાવાથી અજીવસમાસમાં ક્ષેત્રપ્રમાણ કહેવાનું બાકી રાખીને તે પહેલાં આગળ કહેવાતા સ્પનાદ્વાર સાથે ક્ષેત્રદ્વારના જે તફાવત-વિશેષતા છે [અથભેદ છે] તેજ આ ગાથામાં કહેવાય છે. सट्ठाण समुग्धाएणुववाएणं च जे जहिं भावा । संपइकाले खेत्तं तु फासणा होइ समई ॥ १८९॥ ગાથાર્થ:—સ્વસ્થાન વડે સમુદ્ધાત વડે અને ઉપપાત વડે જે ભાવા વતમાનકાળે જ્યાં જ્યાં વતા હાય તે તે સ્થાન ક્ષેત્ર કહેવાય, અને સ્વરોના તા સમતીતકાળે (ભૂતકાળે) વર્યાં હોય તે પણ કહેવાય. [ વત માનાવગાહ તે ક્ષેત્ર અને અતીતાવગાહ સહિત ક્ષેત્ર તે સ્પર્શના ], ૫૧૮૧૫ માવાર્થ:—વસ્તુઓનું ક્ષેત્ર ત્રણ પ્રકારે છે. સ્વસ્થાનક્ષેત્ર, સમુદ્ઘાતક્ષેત્ર, ને ઉપપાતક્ષેત્ર. એ ત્રણ રીતે પદાર્થોના ચાં-જેટલા સ્થાનમાં સંભવ હાય તેટલા સ્થાનનું નામ ક્ષેત્ર, ત્યાં સ્વસ્થાન એટલે વસ્તુનું ઉત્પત્તિસ્થાન, અર્થાત્ વિક્ષિત વસ્તુની ઉત્પત્તિ જેટલા ક્ષેત્રમાં હાય તેટલા ક્ષેત્રનું નામ સ્વસ્વાન ક્ષેત્ર, ઉત્પત્તિસ્થાનથી મરણુસમુદ્દાત વડે અન્યત્ર જતાં જેટલું ક્ષેત્ર ઉપયેગી થાય તેટલા ક્ષેત્રનું નામ સમુત્થાત સ્થાન, આ સ્થાનની વિશેષ વિવક્ષા જીવાસ્તિકાયને અંગે છે, કારણ કે વિક્ષિત જી મરણુસમુદ્ધાતાદિ સમુદ્ધાત વડે જે દીર્ધાદિ ક્ષેત્ર વ્યાપ્ત કરે છે તે દીર્ધાદિ આકારવાળું ક્ષેત્ર સમુલ્યાત સ્થાન છે. તથા સમ્રુદ્ધાત રહિત મરણમાં વિગ્રહગતિએ બે ભવ વચ્ચે જે દીધ ક્ષેત્ર વ્યાપ્ત કરે તેટલું ક્ષેત્ર ૩પપાત સ્થાન કહેવાય. અહિં જીવસમાસમાં AUR Page #216 -------------------------------------------------------------------------- ________________ વીવ ૨૦૫ * स्पर्शनानो નજીકન એ સ્થાનેને અધિકાર હેવાથી જીવાસ્તિકાયના ક્ષેત્રરૂપેજ એ ત્રણે સ્થાન કેઈપણ વખતે વર્તમાનકાળ આશ્રયી જાણવાં. અછવાસ્તિકામાં પુદ્ગલાસ્તિકાયના સ્થાનેની વિવક્ષા જુદી રીતે થઈ શકે છે માટે એ ત્રણ સ્થાને અજીવસમાસને અગે નથી. समासः | તથા પૂર્વકાળમાં પણ જે ક્ષેત્ર વિગ્રહ ગતિ વડે સ્પર્શાયું હોય તેને પણ લક્ષમાં લઈએ તે તેના સ્થાનને જૂના કહેવાય. | જેમ દેશવિરત જીવનું સ્વસ્થાન તિર્યગલેકમાં જ હોય છે, પરંતુ દેશવિરતિ જીવ મરણ સમુદ્દઘાત વડે બારમા અશ્રુતલેક ક્ષેત્ર અને પર્યન્ત દીર્ઘ દંડાકાર થઈ શકે છે તેથી સમુઘાત ક્ષેત્ર ૪૬ રજજુ ગણાય છે, અને મરણ પામતાં વિગ્રહગતિએ પણ તે દીઘ દંડાકાર થવાથી ૬ રજજુ ઉ૫પાત ક્ષેત્ર ગણાય, તથા ઉત્પન્ન થયા બાદ પણ તદન નજીકના ભૂતકાળમાંજ છ રાજ तफावत | સ્પશેલા હેવાથી ૬ રજજુની સ્પર્શનાવાળે ગણાય. અહિં પૂર્વબદ્ધ નરકાયુ છવ સર્વવિરતિ પામે છે માટે તેવા સર્વવિરત શ્રુતજ્ઞાનીની છઠ્ઠી નરકે પણ ઉત્પત્તિ હોવાથી ત્યાં સુધીના ૫ રજજુ અને ઉર્વ દેવલોકમાં અનુત્તરે પણ ઉત્પન્ન થતા હોવાથી ૭ રાજુ મળી ૧૨ રજવનું સ્પેશના ક્ષેત્ર છે.' અવસરળ – આ ગાળામાં અવસમાસમાં ક્ષેત્ર કહે છે– लोए धम्माऽधम्मा लोयाऽलोए य होइ आगासं । कालो माणुसलोए, उ पोग्गला सव्वलोयम्मि ॥१८२॥ માથાર્થ –ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય સંપૂર્ણ લેકમાં છે, આકાશાસ્તિકાય લેકમાં અને અલાકમાં છે, કાળ મનુષ્ય-8િ Holl x ઘણા ગ્રંથમાં અશ્રુતદેવલોક રત્નપ્રભાથી ૫ રજજુ દૂર કરે છે, અને આ ગ્રંથમાં એ ગાથાની વૃત્તિમાં દેશવિરતિને અય્યત સુધી જવામાં ૬ ૨જુ સ્પર્શના કહી છે તે મતાન્તર રૂપે સંભવે. ***નવર Page #217 -------------------------------------------------------------------------- ________________ લેકમાં છે, અને પુદ્ગલે સર્વલેકમાં છે. ૧૮૨ - માવાઈ—ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. જેથી લોકાકાને એક પણ પ્રદેશ એ નથી કે જેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને એકેક પ્રદેશ ન હય, એ પ્રમાણે ત્રણ વસ્તુઓ (ધર્મા, અધર્મા કાકાશ) એક સરખા આકારવાળી પરસ્પર અનુગત, અને સમાન ક્ષેત્રવાળી છે, માટે કાકાશના દરેક પ્રદેશમાં એક પ્રદેશ ધર્માને એક પ્રદેશ અધર્માને રહ્યો છે, અને તેથી જેટલા પ્રદેશ કાકાશના તેટલાજ તુલ્ય સંખ્યાવાળા ધર્માના પ્રદેશ છે, અને તેટલાજ તુલ્ય અધર્માના પ્રદેશ છે. તથા જે વિશાખ સંસ્થાન લેકાકાશનું છે તે જ વૈશાખ સસ્થાન ધર્માનું તથા અધમ નું છે. તથા આકાશાસ્તિકાય કાકાશમાં અને લેકાકાશની બહાર પણ છે, ત્યાં કાકાશનું અને લોકબહારનું આકાશ ભિન્ન નથી, પરંતુ જેટલા આકાશમાં ધર્મા, અધમ, વ્યાપ્ત છે તેટલાજ આકાશનું નામ લેકાકાશ ને શેષ સવ અલકાકાશ ગણાય. જેથી લોકબહાર અલેક અનન્તાનન્ત યોજન અને અપાર છે, અને કાકાશ તે ૧૪ રજજુ પ્રમાણુ પરિમિત છે. તથા કાળદ્રવ્ય અઢી દ્વીપ જેટલા [૪૫૦૦૦૦૦-પીસ્તાલીસ લાખ જન પ્રમાણુ ] મનુષ્ય ક્ષેત્રમાં જ કહ્યું તેનું કારણ કે 2] સમય આવલિકા મુહુ દિવસ માસ વર્ષ આદિ વ્યવહારકાળ સૂર્ય ચંદ્રની ગતિના આધારે છે, અને સૂર્ય ચંદ્રની ગતિ માત્ર ૪ મનુષ્યક્ષેત્રમાં જ છે. અન્યથા દ્રવ્યની વતના રૂપ નિશ્ચયકાળ (વાસ્તવિક કાળ) તે લોકાલેલકમાં સર્વત્ર છે. તથા પુદ્ગલાસ્તિકાયમાં પરમાણુ ઢિપ્રદેશથી અનન્તપ્રદેશી સુધીના દરેક પ્રકારના છે એ દરેક સંપૂર્ણ કાકાશમાં છે માટે પુદ્ગલનું ક્ષેત્ર સવક છે. ૧૮રા થનાર (સની થાળ) ક્ષેત્રદ્વારમ્ IIષમારૂં ૧ ક્ષેત્રમ્ II અવતાન–એ પ્રમાણે દંતપવહવળવા ઈત્યાદિ પ્રસ્તુત દ્વારમાં ત્રીજું ક્ષેત્રદ્વાર કહીને હવે સૂના (૪થું દ્વાર ) કહે છે – વર-જ-રરરક Page #218 -------------------------------------------------------------------------- ________________ समास: धर्मास्ति कायादिनी | स्पर्शनाचं प्रमाण जीव- 8 आगासं च अणंतं, तस्स य बहुमज्झदेसभागम्मि । सुपइट्टियसंठाणो, लोगो कहिओ जिणवरोहिं ॥१८॥ જાથાર્થ –આકાશ અનન્ત છે, અને તેના અતિ મધ્ય દેશો સુપ્રતિષ્ઠ સંસ્થાનવાળે લેક શ્રી જિનવરાએ કહ્યો છે. ૧૮૩ GIR૦થા માવાથ–અનન્ત યોજનાત્મક આકાશના અત્યંત મધ્યભાગમાં ધર્માસ્તિકાયાદિ પંચદ્રવ્યાત્મક લેક રહેલો છે, અને તે સુપ્રતિષ્ઠા અથવા આખલક આકારવાળો છે, સર્વ બાજુએ પડતા ભાજનાદિકને સવા=સ્મલના કરનાર, અટકાવનાર અર્થાત ભાજનાદિકને નહિ પડવા દેનાર તે આખલક, અને જેમાં ભાજન આદિ -સારી રીતે તિ=રહી શકે છે તે સુપ્રતિષ્ઠ એ કોઈ એવા આકારને આધાર પદાર્થ છે કે જે આધારવસ્તુ નીચેથી વધુ વિસ્તારવાળી ત્યારબાદ ઉપરથી અનુક્રમે સાંકડી, જેમ ઉધુ વાળેલું કુંડુ વા શરાવલું, પુનઃ તે ઉપર બીજા ચત્તા સરાવલા જે આકાર એ બે મળીને સુપ્રતિષઠ કહેવાય, એવા આકારવાળો લેક છે, અહિં સુપ્રતિષ્ઠ આકારવાળો લક કહ્યો તેમાં સુપ્રતિષ્ઠ એ ઉપલક્ષણ છે જેથી પુનઃ તે ઉપર ઉંધા સરાવલાને આકાર પણ ગ્રહણ કરે. જેથી નીચે ઉંધુ સરાવ ને ઉપર સરાવનું સંપુટ ગોઠવતાં જે આકાર થાય તે સુપ્રતિષ્ઠા આકાર લોકો છે, પરંતુ કેવળ સુપ્રતિષઠ સરખે નહિ, કારણ કે લેકમાં સુપ્રતિષ્ઠ આકાર પાંચમા બ્રહ્મક૫ સુધી છે, માટે ત્યાંથી સિદ્ધિક્ષેત્ર સુધી આકાર અધિક ગ્રહણ કર. ૧૮૩ાા અવતUT:સુપ્રતિષ્ઠ આકારવાળો લેક અધોલોક મધ્યલોક ને ઉદ્ઘલેક એ પ્રમાણે ૩ વિભાગવાળે છે, માટે તે ત્રણ લકના જૂદા જૂદા આકાર કહે છે मज्झे उवरिं वेत्तासण झल्लरी मुइंगनिभो।मज्झिमवित्थाराहिय-चोदसगुणमायओ लोओ॥१८॥ II? III Page #219 -------------------------------------------------------------------------- ________________ નાથાર્થ:—હેરૂના અધેાલાક વેત્રાસન આકારને, મધ્યમાં રહેલા મધ્યલાક અલરી-વાજીત્ર વિશેષ સરખા, અને ઉપરના ઉધ્વલાક મૃદંગના આકાર સરખા કહ્યો છે, તથા મધ્યમ વિસ્તારાધિકથી ચૌદ ગુણા દીઘલાક જે. ૧૮૪૫ માવાર્થઃ—નેતરનું ગુ'થેલ ગાળ આકારનું બેસવા જેવું. આસન વિશેષ તે વેત્રાસન કહેવાય, કે જે નીચેથી અધિક વિસ્તારવાળા અને ઉપરથી અનુક્રમે સાંકડું હોય છે તેના સરખા અધેાલેક છે. કારણ કે નીચે ૭ રજ્જુ વિસ્તાર ને ઉપર ૧ રજી વિસ્તાર છે. તથા બન્ને બાજુનાં મુખ અતિ વિસ્તારવાળાં હોય એવું ગેાળ આકારનું વાજીંત્ર વિશેષ તે ઝારી અથવા ઝાલર કહેવાય, કે જે અન્ને બાજુએ દાંડીથી વા હાથથી સરખી રીતે વગાડી શકાય છે, તે ઝાલર સરખા આકારવાળેા મધ્યલાક એટલે તીૉલાક છે, કારણ કે તીાલેાકના ઉપરના ભાગ પણ સાધિક ૧ રજ્જુ વિસ્તારવાળા તથા નીચેના ભાગ પણ સાધિક ૧ રજ્જુ વિસ્તારવાળેા છે, અને મધ્યભાગ ૧૮૦૦ ( અઢારસા ) ચેાજન ઉંચા છે. તથા મૃ“ગ એ પણ એક વાજીંત્ર વિશેષ છે કે જે મધ્યભાગમાં અધિક વિસ્તારવાળું અને ઉપર નીચે અનુક્રમ હીન હીન વિસ્તારવાળું છે, એ પ્રમાણે ઉધ્વલેાક પણ તીર્ઝાલાની ઉપરથી અનુક્રમે અધિકાધિક વિસ્તારવાળા થતાં પાંચમા બ્રહ્મકલ્પના સ્થાને પાંચ રજ્જુ વિસ્તારવાળા થઇ પુનઃ ત્યાંથી હીન હીન વિસ્તારવાળે થતાં પન્ત સિદ્ધિક્ષેત્રસ્થાને ૧ રજ્જુ વિસ્તારવાળા થયા છે. તથા મધ્યમ વિસ્તાર જે ૧૨ન્તુ પ્રમાણથી કિંચિત્ અધિક છે, તેથી ચૌદ ગુણા એટલે કઇક અધિક ૧૪ રંન્તુ જેટલી લખાઈ અથવા ઉંચાઇ છે. મુળમાયગોમાં મેં અલાક્ષણિક હાવાથી મુળ આયો=ગુણુ દીધ” એ અથ થાય છે. ૧૪ રનુ ઉચાઈ આ પ્રમાણે-રત્નપ્રભાના વિસ્તારના અતિ મધ્યભાગે મેરૂના અતિ મધ્યભાગમાં ૮ રૂચક પ્રદેશ છે, તેમાં ઉપરના ૪ રૂચક પ્રદેશથી તિયગ્ વિસ્તારવાળું પરિપૂર્ણ ૧રન્તુ પ્રમાણનું ઉર્ધ્વ પ્રતર અને નીચેના ૪ રૂચકપ્રદેશથી નિકળેલું તેવડુંજ પરિપૂર્ણ ૧ રજ્જીવાળું પરિપૂર્ણ અધેાપ્રતર છે, એ પ્રમાણે તીચ્છામાં ઉંચાઇના (૧૮૦૦ ચેાજનના) અતિ મધ્યભાગમાં તીો સંપૂર્ણ ૧ રત્નું Page #220 -------------------------------------------------------------------------- ________________ નવ IT વિસ્તારવાળાં બે પ્રતરે તે મધ્યમ બે પ્રતરે છે, તે મધ્યવતી બે પ્રતરના પરિપૂર્ણ રજજુમાં કિંચિત્ અધિક પ્રમાણુ ઉમેરી ૧૪ 3 ગુણ કરતાં કંઈક અધિક ૧૪ ૨નું થાય તેટલી લેકની ઊંચાઈ વા લંબાઈ છે. [ અહિં લોકની ઉચાઈ સાધિક ૧૪ રાજુ समास: Rા કહી અને અન્યત્ર સવા સ્થાને સંપૂર્ણ ૧૪ જજીપ્રમાણુ કહી છે, માટે એ બે બાબતના વિસંવાદમાં તત્વ શ્રી સર્વજ્ઞ જાણે. I૧૦૭ી, ઈતિ વૃત્તિઃ] ૧૮૪ धर्मास्ति અવતરણ પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે લેક જે ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે તે મધ્યક કયા કયા પદાર્થો વડે પૃષ્ટ कायादिनी વ્યાપ્ત છે તે આ ગાથાથી પ્રારંભીને દર્શાવે છે— स्पर्शनानुं જમા ) मज्झे य मज्झलोयस्स, जंबुदीवो य वसंठाणो। जायणसयसाहस्सो, विच्छिण्णो मेरुनाभीओ॥१८५॥ માવાર્થ-મધ્યલેકના અતિ મધ્યભાગમાં વૃત્ત આકારવાળે લાખ જનના વિસ્તારવાળો અને મેરૂ નાભિવાળો [ જેના | નાભિસ્થાને(=અતિ મધ્યભાગે) મેરૂ પર્વત છે] એવો પહેલે જબૂદ્વીપ નામને દ્વીપ છે. ૧૮૫ | ભાવાર્થ – તિર્યંગ લેકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, તેમાં સર્વથી પહેલે જંબૂઢીપ નામને દ્વીપ સવ દ્વીપ સમુદ્રોની | અભ્યન્તર ભાગે સર્વ દ્વીપ સમુદ્રોથી વીંટાય છે. એના ઉત્તરકુરૂ ક્ષેત્રમાં શાશ્વત જંબૂવૃક્ષ છે તે ઉપર આ દ્વીપના અધિપતિ અનાદંત દેવનું સ્થાન છે, તે અધિપતિ દેવના નિવાસવૃક્ષ ઉપરથી આ દ્વીપ પણ જંબુદ્વીપ એ નામે ઓળખાય છે, અથવા &ા એ નામ શાશ્વત છે. તે સમવન આકારે થાળીના આકારે ગાળે છે. તેને વ્યાસ ૧ લાખ જન છે, અને એ પછી I u૨૦૧ | જંબદ્વીપના અતિ મધ્યભાગમાં મળી ૧ લાખ યોજન ઊંચે મેરુ પત નામને પર્વત છે. પુનઃ એ જંબુદ્વીપ મેટાં ૭ ક્ષેત્ર It અને ૬ મોટા કુલગિરિ પર્વતેવાળે છે, શેષ નાના પર્વતે ક્ષેત્રો નદીએ વિગેરે ઘણુ શાશ્વતપદાર્થો તે અન્યગ્રંથથી જાણવા કરવ -- ક Page #221 -------------------------------------------------------------------------- ________________ ચેાગ્ય છે. ૧૮૫ા અવસર:—એ જ'બૂદ્વીપને વીંટાઇને જે લવણુ સમુદ્રાદિ સમુદ્રો અને દ્વીપેા રહ્યા છે તે દ્વીપ સમુદ્રોનાં નામ દર્શાવે છે— तं पुण लवणो दुगुण, वित्थडो सव्वओ परिक्खिवइ । तं पुण धायइसंडो, तदुगुणो तं च कालोओ ॥ १८६॥ નાચાર્ય —તે જ બદ્રીપને પુનઃ લવણુસમુદ્ર નામના સમુદ્ર અમણા વિસ્તાર વડે સર્વ બાજુથી વીંટાઈ રહ્યો છે, અને તે લવણુસમુદ્રને પુનઃ ધાતકીખંડ નામના દ્વીપ વીંટાયલા છે તે પણ દ્વિગુણુ વિસ્તારવાળા છે, અને તે ધાતકીખડને કાલેાદ સમુદ્ર વીંટાઈ રહ્યો છે તે પણ ધાતકીથી બમણા વિસ્તારવાળા છે. ૧૮૭મા મવાર્થ:—લવણુ એટલે લૂણ સરખા ખારા જળવાળા સમુદ્ર તે લવણુસમુદ્ર જમૂદ્રીપથી અમણા વિસ્તારવાળા હાવાથી એ લાખ ચેાજનના ચક્રવાલ વિષ્ણુભવાળા છે, તે જ અદ્બીપની આસપાસ ફરતા વલયાકારે વીંટાઇ રહ્યો છે, એનેા વૃત્તબ્યાસ જ સહિત પાંચ લાખ ચેાજન છે, એને એક બાજુના વલયન્યાસ બે લાખ ચેાજન છે, પુનઃ એ લવણુસમુદ્રને તેથી બમણા વિસ્તારવાળા એટલે ૪ લાખ વલયવિષ્ણુભવાળા [પરન્તુ વૃત્તબ્યાસ ૧૩ લાખ ચેાજનવાળા] ધાતકીખંડ નામના દ્વીપ સર્વ બાજુએ વલયાકારે વીંટાઇ રહ્યો છે, એ દ્વીપના ઉત્તરકુરૂક્ષેત્રમાં ધાતકી (ધાવડી ) નામનું શાશ્વતવૃક્ષ છે તેથી વૃક્ષના નામે એ દ્વીપનું ધાતકીખંડ નામ છે, અથવા એ નામ શાશ્વત છે. પુનઃ તે ધાતકીખંડને [વૃત્તબ્યાસ ૨૯ લાખ યેાજન પરન્તુ ] ૮ લાખ વલચવ્યાસવાળા પાણી સરખા સ્વાદયુક્ત જળવાળા કાલેાદ નામના સમુદ્ર વીટાઈ રહ્યો છે. .૧૮૬ા तं पुण पुक्खरदीवो, तम्मज्झे माणुसोत्तरो सेलो । एतावं नरलोओ, बाहिं तिरिया य देवाय ॥ १७७॥ Page #222 -------------------------------------------------------------------------- ________________ વીવ ૨૦૮ द्रादिनु . જાથાર્થ –તે કાલેદ સમુદ્રને પુનઃ પુષ્કરદ્વીપ નામને દ્વીપ વીંટાઈ રહ્યો છે, તેના મધ્યભાગમાં માનુષોત્તર પતિ છે, એટલેજ મનુષ્યલક છે, અને તેથી બહારના દ્વીપ સમુદ્રોમાં ફક્ત તિર્યંચ અને દેજ છે (મનુષ્ય નથી). ૧૮૭ા समास: નાણા–રત્નમય શાશ્વત અકર-કમળ વડે શાભીત લેવાથી એકરદ્વીપ' નામના દ્વીપ વડે તે કાલેદ સમદ્ર વીટાયેલ Iકા છે. એ પુષ્કરદ્વીપને વલયવ્યાસ ૧૬ લાખ જન છે, અને વૃત્તવ્યાસ ૬૧ લાખ જન છે, ત્યાં ૧૬ લાખ એજનના વલય- સી असंख्य વ્યાસમાં અતિ મધ્યભાગે માનુષેત્તર પર્વત નામને પર્વત છે, ત્યાં સુધી જ મનુષ્યક્ષેત્રની મર્યાદા છે, તેથી અર્ધપુષ્કર દ્વીપને |ી द्वीपमा વલયવ્યાસ ૮ લાખ જન અને વૃત્તવ્યાસ ૫ લાખ યેજન છે, એટલું જ મનુષ્યક્ષેત્ર છે. કારણ કે મનુષ્યની સદા સ્થિતિ | જન્મ ને મરણુ એ ત્રણે એટલા ૪૫ લાખ જન ક્ષેત્રમાં જ થાય છે, ત્યાંથી બહાર કઈ દેવાદિક નજીક પ્રસૂતિકાળવાળી અને એ वर्णन લઈ જાય તો પણ કોઈ ઉપાયે ( અન્ય દેવાદિકના સંહરણથી) તે સ્ત્રી પુનઃ મનુષ્યક્ષેત્રમાંજ શીદ આવે અને પ્રસૂતિ થાય. એ I% રીતે મૃત્યુ અતિ નજીક આવેલું હોય એવા મનુષ્યને કઈ દેવાદિક સંહરી મનુષ્યક્ષેત્ર બહાર મૂકે તો પુનઃ એજ દેવની બુદ્ધિ કરતાં અથવા બીજ દેવાદિકના પ્રયોગે પણ તે મનુષ્ય અંદર આવીનજ મરણ પામે. તથા વિદ્યારે સ્ત્રી સહિત આઠમાં નંદીશ્વર દ્વીપ સુધી જાય છે, ત્યાં સ્ત્રી સાથે વિષયક્રીડા કરે તેપણુ ગભ ન રહે, એ રીતે મનુષ્યનું જન્મ મરણ ને સદા અવસ્થિતિ માનુષેત્તર પર્વતની અંદરના ક્ષેત્રમાંજ હોવાથી એટલું ૫ લાખ યોજનવાળું ક્ષેત્રજ મનુષ્યક્ષેત્ર છે, એ મનુષ્યક્ષેત્રથી બહારના અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં ચતુષ્પદાદિ તિર્યો અને વ્યન્તરાદિ દેવજ રહે છે. તેમાં કેટલાક દેવોનાં ભવનાદિ હોય અને કેટલાક મહર્થિક દેવની તે રાજધાની–નગરીએ પણ છે કે જેમાં તેઓને જન્મ ચ્યવનાદિ સર્વ ત્યાંજ હોય છે. ૧૮૭ Iકી ૨૦૮ एवं दीवसमुद्दा, दुगुणदुगुणवित्थरा असंखेजा। एवं तु तिरियलोगो, सयंभुरमणोदहि जाव ॥१८॥ રક્તનરિકા Page #223 -------------------------------------------------------------------------- ________________ Bottor નાથાર્થ –એ પ્રમાણે દ્વિગુણ દ્વિગુણ વિસ્તારવાળા દ્વીપસમુદ્રો અસંખ્યાત છે, અને એ રીતે પર્યન્તવતી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી તીચ્છક જાણ. ૧૮૮ માવા-પુષ્કરદ્વીપ જે ત્રીજે દ્વીપ કહ્યો તેને વીટાઈને બીજા અસંખ્ય દ્વીપસમુદ્રો પણ એ રીતે જ લવણ ધાતકી આદિવત્ રહ્યા છે તે અનુક્રમે આ પ્રમાણે ૩ પુષ્કરદ્વીપને વીંટીને પુષ્કરસમુદ્ર, તેને વીંટીને ૪ વરૂણુવરદ્વીપ, તેને વાટીને વરૂણસમુદ્ર, તેને વીંટીને ૫ ક્ષીરવરદ્વીપ, તેને વિટીને ક્ષીરવરસમુદ્ર, તેને વીંટીને ૬ કૃતવરદ્વીપ, તેને વીંટીને કૃતવરસમુદ્ર, તેને વીંટીને ૭ ઈક્ષુવરદ્વીપ, તેને વીંટીને ઈક્ષુવરસમુદ્ર તેને વીંટીને ૮ નંદીશ્વરદ્વીપ, તેને વીંટીને નંદીશ્વરસમુદ્ર, તેને વીંટીને ૯ અરૂણવરદ્વીપ, તેને વીંટીને અરૂણુવરસમુદ્ર, તેને વીંટીને ૧૦ અરૂણાવાસ(અરૂણા૫પાત)દ્વીપ, તેને વીંટીને અરૂણાવાસસમુદ્ર, તેને વીંટીને ૧૧ કુંડલવરદ્વીપ, તેને વીંટીને કુંડલવરસમુદ્ર, તેને વીંટીને ૧૨ શખવરદ્વીપ, તેને વીંટીને શંખવરસમુદ્ર, તેને વીંટીને ૧૩ રૂચકવરદ્વીપ, તેને વીંટીને રૂચકવરસમુદ્ર, એ પ્રમાણે અનુયાગદ્વાર ચૂર્ણિ પ્રમાણે રૂચકવરદ્વીપ ૧૩મે છે, પરન્તુ સૂત્રમાં (અનુગદ્વાર સૂત્રમાં) અરૂણાવાસ ને શંખવરદ્વીપ લખેલા દેખાતા નથી તેથી રૂચકવરદ્વીપ ૧૧ મે આવે છે માટે તત્વ શ્રીસર્વજ્ઞ જાણે. એ ૧૩માં રૂચકદ્વીપને રૂચકસમુદ્ર બાદ રહેલા અસંખ્ય દ્વીપ સમુદ્રનાં સર્વનાં નામ કહી શકાય નહિં, તેથી હવે અહિંથી અસંખ્ય અસંખ્ય દ્વીપ સમુદ્રો ઉલ્લંઘન કરતાં કરતાં વચ્ચે વચ્ચે જે એકેક અસંખ્યાત દ્વીપ સમુદ્ર આવે છે તેનાં નામ આ પ્રમાણેપ્રથમ અસંખ્યાતમ ભુજગવરદ્વીપ ભુજગવરસમુદ્ર, ત્યાંથી અસંખ્ય ઉલ્લંધીને અસંખ્યાત બોજો કુશવરદ્વીપ કુશવરસમુદ્ર, ત્યાંથી અસંખ્ય દ્વીપ સમુદ્ર બાદ ત્રીજે અસંખ્યાતમો કોંચવરદ્વીપ કોંચવરસમુદ્ર, એ પ્રમાણે અસંખ્ય અસંખ્ય દ્વીપ સમૂદ્રોને ઉલંધી ઉલ્લંઘીને જે જે નામવાળા એકેક દ્વીપ સમુદ્ર આવે છે તે દર્શાવે છે—જેટલાં આભરણનાં નામ, વચનાં નામ, ગંધનાં Page #224 -------------------------------------------------------------------------- ________________ દીવ m?॰ા નામ, કમળનાં નામ, તિલક આદિ વૃક્ષનાં નામ, પૃથ્વીએ નિધિએ રત્ના વધરા નદી પતા વિજયા વક્ષસ્કાર કલ્પ દેવલાક ઇન્દ્રો કુરૂક્ષેત્ર મેરૂ આવાસ ફૂટ નક્ષત્ર ચદ્રાદિ એ સર્વાંનાં જેટલાં નામ છે તે સર્વ પ્રશસ્ત વસ્તુનાં નામેવાળા દ્વીપ સમુદ્રો વચ્ચે વચ્ચે રહેલા છે ત્યારબાદ પુનઃ અસંખ્ય દ્વીપ સમુદ્રો વીત્યા બાદ દેવદ્વીપ દેવસમુદ્ર, નાગદ્વીપ નાગસમુદ્ર, યક્ષદ્વીપ યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ ભૂતસમુદ્ર અને પર્યન્ત સ્વયંભૂરમણદ્વીપ ને સ્વયંભૂરઅણુસમુદ્ર, એ પાંચે પશુ અસખ્ય અસંખ્ય દ્વીપ સમુદ્રોને અતરે અંતરે રહ્યા છે. એ સ મળીને પણ અસખ્ય દ્વીપસમુદ્ર જાણવા, અને સવાઁથી અન્તે સ્વયંભૂરમણદ્વીપ ને ત્યારબાદ તેને વીંટીને સ્વયંભૂરમણુસમુદ્ર રહ્યો છે, તે સ્વચભૂરમણસમુદ્રની પન્તવતી વેદિકાથી-જગતીથી ૧૨ ચેાજન દૂર અલાક છે, અને એ ૧૨ યાજનમાં ઘનાદધ્યાદિ ત્રણ વલયાના અન્ય આવેલા છે. પ્રશ્નઃ—આભરણુ આદિ નામવાળા દ્વીપ સમુદ્રો જો કે અસંખ્ય સભ્યને અન્તરે એકેક રહેલ છે તે તે ઠીક પરન્તુ અન્તરવતી અસખ્ય દ્વીપસમુદ્રો કયા નામવાળા છે? ઉત્તર:—પ્રત્યેક અન્તરમાં રહેલા અસખ્ય દ્વીપસમુદ્રો લેાકમાં જેટલી પ્રશસ્ત વસ્તુઓ શખ ધ્વજ આદિ છે તે નામવાળા છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે-ગોયમા ! નાવાહો ઘુમા નામા સુમાત્રા ઘુમા ધંધા તુમાસ સુમા જાયા છ્યા ટીવલમુદ્દા નામથે નૈર્દિ પત્તા[=હે ભગવન ! દ્વીપસમુદ્રો કયા નામવાળા કહ્યા છે? હે ગૌતમ! લેાકમાં જેટલાં શુભ નામે। શુભ રૂપે શુભ ગધા શુભ રસે શુભ સ્પર્ધા છે તેટલા નામેવાળા 'દ્વીપસમુદ્રો છે. ૧ આ ગ્રંથમાં દ્વીપ સમુદ્રોના નામની વક્તવ્યતા કઈક જૂદા પ્રકારની છે, કારણકે સિંહાન્તામાં ભુજંગ કુચ કૌ'ચ ને રૂચક સુધી નિરન્તર ગણાવેલા છે, અને ત્યારબાદ દ્વીપસમુદ્રો “માારણુ વત્થ ગધ” ઇત્યાદિ નામાવાળા છે એમ કહ્યું છે, પણ સાન્તર કે નિરન્તર તે સ્પષ્ટ નથી કહેલ તાપણુ નિરન્તર ગણુત્રીના પ્રસંગમાં કહેલ હાવાથી તે પણ કૌંચજ્ઞાપસમુદ્રથી પછીના છે, મને આ ગ્રંથમાં વૃત્તિમાં નિરન્તર સાન્તરના ભેદ કહ્યા છે. માટે સમાસઃ असंख्यद्वीप समुद्रादिनुं वर्णन ||×૧]] Page #225 -------------------------------------------------------------------------- ________________ * * * * * // તિ તિર્થન્ટવર્પના ||૧૮૮ અવતા–પૂર્વ ગાથામાં મધ્યલકે સ્પર્શીયલી વસ્તુઓ કહીને હવે અલક કયા કયા જીવાદિ પદાર્થો વડે સ્પર્શાય છે? તે જાણવા માટે અલેક સ્પર્શના કહે છે–ત્યાં અલેક સાત પૃથ્વીવડે પૃષ્ણ–યુક્ત છે તે સાત પૃથ્વીના વિસ્તાર અન્તર વિગેરે સ્વરૂપ આ ગાથાથી પ્રારંભીને કહેવાય છે— तिरियं लोमायामं, पमाणहेटा उ सव्वपुढवीणं । आगासंतरिया उ, विच्छिन्नयरा उ हेटेट्रा ॥१८९॥ નાણા–અધેલોકમાં સર્વ પૃથ્વીઓને તીર્થો વિસ્તાર-તીરછુ પ્રમાણ તે તે સ્થાનવતી કાકાશની તીછી લંબાઈ પહોળાઈ પ્રમાણ છે, પુનઃ એ સાતે પૃથ્વી વચ્ચે વચ્ચે લોકાકાશ વડે અન્તરિત છે, અને નીચે નીચે અધિક અધિક વિસ્તારવાળી છે. ૧૮૯ાા માયા–તીઠ્ઠલેકની (મધ્યલોકની) નીચે રત્નપ્રભા આદિ નામવાળી સાત નરક પૃથ્વીઓ છે, તે દરેકને વિસ્તાર તે ] તે સ્થાને જેટલા લોકાકાશને વિસ્તાર તેટલા વિસ્તારવાળી છે. જેમકે-મધ્યલોકનો અતિમયભાગ રતનપ્રભા પૃથ્વીના ઉપરના | જા તળીયે છે. તેથી મધ્યલોકના વિસ્તાર પ્રમાણે રત્નપ્રભા પૃથ્વીનો ઉપરને તીર્થો વિસ્તાર પણ સંપૂર્ણ ૧ રાજીપ્રમાણે છે. અર્થાત્ | | રત્નપ્રભાની લંબાઈ પહોળાઈ પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ ૧ રજજુપ્રમાણ છે. બીજી શર્કરામભા પૃથ્વી ઉપરના તળીયે | લગભગ ૨ રજજુ વિસ્તારવાળી છે, એ પ્રમાણે થાવત્ સાતમી પૃથ્વી ઉપરને તળીયે દેશોન ૭ ૨જુ વિસ્તારવાળી છે, અને તત્વ જે હેય તે સત્ય. - ૧ એનું બીજું નામ મધ્યક છે. મધ્યમ પરિણામવાળે હેવાથી એ ભૂધમલેક કહેવાય એ પણ અન્વ છે. * Page #226 -------------------------------------------------------------------------- ________________ નીવ ||?? | તેની નીચે રહેલા લેાકાકાશના અન્ત લગભગ ૭ રજ્જુ વિસ્તારવાળા છે, જેથી રત્નપ્રભાનું સર્વોપરિતલ ભૂમિતલ એક રજ્જુ અને સાતમી પૃથ્વી નીચેનું સર્વાન્તિમ આકાશપ્રત્તર લગભગ ૭ રજ્જુ વિસ્તૃત છે, શેષ પાંચ પૃથ્વીએ અને તેના આકાશ વિગેરે પ્રદેશ હાનિ વૃદ્ધિને અનુસરતા વિસ્તારવાળા છે. તથા રત્નપ્રભા પૃથ્વીની ભૂમિની જાડાઈ એક લાખ એ'સી હજાર ચેાજન છે, તેની નીચે ભૂમિના આધારરૂપ ઘનાદધ્યાદિ ૩ વલયેા છે, ને તેની નીચે અસખ્ય હજાર ચેાજન પ્રમાણુ આકાશ છે, ત્યાસ્માદ બીજી પૃથ્વીના પિંડ આવે છે, એ રીતે મીજી ત્રીજી વચ્ચે યાવત્ છઠ્ઠી સાતમી વચ્ચે પણ અસખ્ય હજાર ચેાજન આકાશ હાવાથી એ સાત પૃથ્વીના ૬ આંતરામાં ૬ લેાકાકાશના ખડ છે, અને મેા આકાશખંડ સાતમી પૃથ્વીની નીચે છે. તથા એ પૃથ્વીએ નીચે નીચે અપેાલેાકની પ્રદેશવૃદ્ધિ પ્રમાણે અનુક્રમે અધિક અધિક તીર્થ્ય વિસ્તારવાળી છે, એ વાત પ્રથમ કહી છે. એ પ્રમાણે અધેાલેાકનું સામાન્ય સ્વરૂપ કર્યું. ૧૮૯૫ તિોહોય 'સ્વરોના || આવતાઃ—અધેાલાકની સ્પર્શના કહીને હવે છે તે) કહે છે ઉલેાકની સ્પર્ધાના (ઉલાક કયા કયા જીવાદિ પદાર્થો વડે પૃષ્ટ उड्डुं पएसवुड्डी, निद्दिट्ठा जाव बंभलोगोत्ति । अष्धुट्ठा खलु रज्जू, तेण परं होइ परिहाणी ॥ १९०॥ ગાથાર્થ:— લેાકમાં ઉર્ધ્વ પ્રદેશવૃદ્ધિ જ્યાં સુધી પાંચમા બ્રહ્મદેવલેાક સાડાત્રણ રજ્જુ વિસ્તારવાળા થાય ત્યાંસુધી કહેવી, અને ત્યારબાદ અનુક્રમે પ્રદેશહાનિ કહેવી (તે ચાવત લેાકના અન્ત આવે ત્યાંસુધી કહેવી). ૫૧૯૦ના ૧ એ સ્પના અત્યંત સક્ષિપ્ત કહી છે, વિશેષ વિસ્તાર ગ્રન્થાન્તરથી જાણવા. समासः ગોજોતા दि लोकनी स्पशेनानु प्रमाण || Page #227 -------------------------------------------------------------------------- ________________ - માવાર્થ-પૂર્વ કહેલ સંપૂર્ણ ૧ રજજુ વિસ્તારવાળાં બે અતિમધ્ય પ્રતોમાં જે ઉવ પ્રતર છે ત્યાંથી ઉર્વમુખી લેકવૃદ્ધિ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી ઉંચાઈ સુધીમાં અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે, એ રીતે વધતાં પાંચમા બ્રહ્મદેવલેક સુધીમાં ૩ રાજુ વિસ્તાર થાય છે અર્થાત્ ૧ રજજુ વિસ્તાર મૂળથી છે બીજે રે, રજજુ વિસ્તાર વધે છે. ત્યાંથી ઉ૫૨ જતાં પુનઃ એજ અમે તીર્થો વિસ્તાર ઘટતાં ઘટતાં કા રહનુ પર્યન્ત લગભગ-૧ ૨જાનું વિસ્તાર રહે છે. એ રીતે મધ્યવતી ક્ષુલ્લક પ્રતરથી ૭ ૨ાજુ ઉંચા ઉáëકમાં વા રજજુ વૃદ્ધિવાળા અને ૩ રજુ નવાળા છે, જેથી છવાછવાદિ પદાર્થોએ ઉર્વક ૭ ૨જાનુપ્રમાણુ સ્પ છે, અથવા ૭ રજજુપ્રમાણુ ઉંચા અને અનિયત વિસ્તારવાળા ઉર્વ લેકે એટલું ક્ષેત્ર જીવાજીવાદિવડે સ્પર્શાવ્યું છે. ૧ી તિ કટોક વના | ખાતા–એ પ્રમાણે ૭ ૨જનું પ્રમાણુ ઉર્વલેક જેટલા આકાશને ' છવાછવાદિ પદાર્થો પર્યા છે એ સામાન્યથી કહ્યું, પરંતુ સૌધર્માદિ સુધીના ભિન્ન ભિન્ન આકાશપડોએ કેટલું કેટલું ક્ષેત્ર અને તે ક્ષેત્રમાં રહેલા જીવાદિ પદાર્થો પર્યા &ી છે? તે કહે છે ईसाणमि दिवड्डा, अड्डाइजाय रज्जु माहिदे। पंचेव सहस्सारे, छ अच्चुप सत्त लोगते ॥१९१॥ . જાપાઈ ઈશાન દેવલોક સુધીના આકાશમંડે ૧ ૨જી (દઢ રજજુ) ઉર્વક્ષેત્ર સ્પર્યું છે, માહેન્દ્ર સુધીમાં રા રાજુ ક્ષેત્ર સ્પશના છે, સહસાર અધીમાં ૫ જજુ સ્પર્શના છે. અય્યત સુધીમાં ૪ ૬ રજુ અને લોકાન્ત સુધીમાં ૭ રજુ * આ વકતબ ભિન્ન છે. અન્ય વણા માં તો સૌધર્મ ૧, મહેન્દ્ર ૨, સાંત૩, સહસારે ૪, અમ્યુને ૫, રૈવેયકાંતે ૬ ને કાંતે છે Dા રાજુ કહ્યા છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્ર સ્પર્શના છે. ૧૯૧ जीव - માવા-પૂર્વોક્ત ઉર્વ ક્ષુલ્લક પ્રતરથી અર્થાત્ લોકના મધ્યભાગથી સૌષમ ઈશાન દેવલોક સુધીમાં જીવાદિ પદાર્થોએ ૧ || Iકા રજુ ઉર્વ ક્ષેત્ર સ્પર્યું છે. ત્યાંથી એક રજજુ ઉપર જતાં સનસ્કુમાર મહેન્દ્ર એ બે દેવલોક સુધીમાં જીવાદિ પદાર્થોએ મધ્ય- Iઝી કી રાની લેકથી રા રજજુ પ્રમાણુ ઉર્થક્ષેત્ર સ્પર્યું છે. ત્યાંથી રા રજજુ ઉંચે જતાં વચ્ચે વચ્ચે બ્રા લાન્તક શુક્ર એ ત્રણ દેવલોક જ વીત્યા બાદ પર્યન્ત સહસાર દેવલોક છે, તે સહસાર સુધીમાં ૫ રજજુ ક્ષેત્રસ્પના છે, ત્યાંથી ઉપર ૧ રજજુ ઉંચે જતાં ISING વા વચ્ચે આનત પ્રાણત એ છે ક૯૫ આવ્યા બાદ પર્યન્ત આરણ ને અમૃત એ બે કહ૫ છે, અયુત ક૯૫ સુધીમાં જીવાદિ IIકાર' પદાર્થોએ મધ્યલોકથી પ્રારંભીને ૬ રજજુ સ્પર્યા છે. અને ત્યાર બાદ ૧ રજજુ ઉચે જતાં વચ્ચે ૯ ગ્રેવેયક ૫ અનુત્તર સિદ્ધશિલા | Dા મM પૃથ્વી આવીને પર્યને સિદ્ધક્ષેત્ર અથવા લોકોને અન્ત આવેલો છે એટલે એ લોકાન્ત સુધી ૭ રજજુ ઉર્વ ક્ષેત્ર સ્પર્શના છે. [અહિં માહેથી ઉપરના રા રજજુમાં બ્રહ્મદેવલોક આદિ ૩ કપ કેટલે કેટલે દૂર છે? તે તથા ૫ થી ૬ અને ૬ થી ૭ મી જુની વચ્ચે વચ્ચે આનતાદિ તથા વેકાદિ સ્થાન કેટલે કેટલે દૂર છે? તે આ ગ્રંથમાં સ્પષ્ટ કહેલ નથી તેમજ એ સ્થાનનું નામ પણ અહિં કહ્યું નથી, માટે તે સંબંધિ સવિસ્તર સ્પષ્ટતા અન્ય ગ્રંથેથી જાણવી../ રતિ રોઝાપુરના ||૧૯૫ અવતરણ –છાદિ પદાર્થોએ પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે ત્રણ લેક સ્પસ્ય છે તે વાત તે ઠીક, પરંતુ આગળ કહેવાશે તે પ્રમાણે મિથ્યાદષ્ટિ આદિ જીવસમાએ જે ક્ષેત્ર સ્પશેલ છે તે મિથ્યાદષ્ટિ જીવો સ્વરૂપે રહ્યા છતાજ સ્પર્શે છે કે કઈ અન્ય અવસ્થા વિશેષવાળા થઈને અધકાદિ ક્ષેત્ર સ્પર્શે છે? ઉત્તર-સ્વરૂપે પણ સ્પશે છે અને અવસ્થા વિશે પણું સ્પશે* છે. હવે જે સ્પરૂપે સ્પર્શતા હોય તે તે સહજે સમજી શકાય તેમ છે, પરંતુ અવસ્થાવિશેષે સ્પર્શતા હોય તે કઈ અવસ્થા વિશેષે સ્પર્શે છે? એ બાબતના સમાધાનમાં ઉત્તર એ છે કે-સાત સમુદ્દઘાત રૂપ અવસ્થા વિશેષ વડે સ્પર્શે છે. તો તે સાત * * Page #229 -------------------------------------------------------------------------- ________________ Hortatura સમુદ્દઘાત કયા કયા છે તે આ ગાથામાં દર્શાવે છે– वेयण कसाय मरणे, वेउब्विय तेयए य आहारे। केवलियसमुग्याए, सत्त य मणुएसुनायव्वा ॥१९२॥ થાઈ–વેદના સમુદ્દઘાત, કષાય સમુદ્રઘાત, મરણસમુઘાત, વૈક્રિય સમુઘાત, તેજસ સમુદૃઘાત, આહારક સમુઘાત અને કેવલિ સમુદ્ધાત એ સાત સમુદ્રઘાત મનુષ્યને વિષે [ ગજપર્યાપ્ત સંખ્યાતાયુવાળા મનુષ્યને ] હાય છે. ૧૯૨ા T સ્પર્શના પ્રસંગમાં ૭ સમુદઘાત - માવા–ર–એકીભાવે ઉત્તરપ્રબલપણે ઘાંત વેદનીય આદિ કર્મપ્રદેશને ઘાત-નાશ જેમાં થાય તે મુવત. એમાં વેદનીયાદિ કમના અનુભવજ્ઞાન વડે જીવે એકરૂપ થાય છે, એટલે એ સિવાય બીજા જ્ઞાનનો અનુભવ થતો નથી તેથી જીવ અને વેદનીયાદિનું અનુભવજ્ઞાન એ બે (વેઢનીયાદિ સમુદુઘાત વખતે) એકરૂપ થઈ જાય છે માટે એ રીતે અહિં એકીભાવ જાણવો. પુનઃ એવા એકીભાવ પૂર્વક વેદનીયાદિ કમેને ઘણે નાશ થાય છે માટે જીવના એવા પ્રકારના પ્રયત્નવિશેષને મુદ્દાત કહ્યો છે તે આ પ્રમાણે ? વેના મુવત-અશાતા વેદનીયથી ઉત્પન્ન થયેલી પીડા વડે વ્યાકુળ થયેલો જીવ અનન્તાનઃ કર્મસ્ક વડે વ્યાપ્ત એવા પિતાના આત્મપ્રદેશને શરીરથી બહાર પણ ફેંકે છે, અને તે બહાર કાઢેલા જીવપ્રદેશો વડે ઉદર મુખ બાહુ આદિ પિલાણ ભાગને તથા કંધાદિકના (ખભા વિગેરેના) આંતરાએાને પૂરી લંબાઈમાં ને પહોળાઈમાં શરીર માત્ર ક્ષેત્રને વ્યાપોને (અર્થાત્ શરીર ક્ષેત્રપ્રમાણ ઘન ઇંડાકાર થઈને, એવી અવસ્થામાં અન્તમુહૂર સુધી રહે છે, અને એ અનમુ કાળમાં અશાતા વેદનીયન ઘણા કર્મપ્રદેશને (ઉદીરણ વડે ઉદયમાં લાવી) નિજેરે છે, અને ત્યારબાદ સમુદ્રઘાતથી નિવૃત્ત થઈને Page #230 -------------------------------------------------------------------------- ________________ રૂપસ્થ થાય છે. ', , ' ' . s Ill સમge || ૨ વાર લાગત-કોઠાદિ તીવ્ર કષાયથી વ્યાકુળ થયેલ છવ વેદનીય સમુદુઘાતવત્ ઘન ઇંડાકાર થઈને અન્તર્મુ માત્ર રહીને તેટલા કાળમાં કષાય મેહનીયના ઘણા કર્મપ્રદેશેને નિર્જરી સ્વરૂપસ્થ થાય છે. આ વખતે ક્લિષ્ટ પરિણામવાળા હી થવાથી ઘણા ક્યાય મોહનીયકમને બાંધે છે.' है अवस्था |ી વિરો - રૂ મા રમુણાત-મરણનું અનમું બાકી રહે તે વખતે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે અને ઉત્કૃષ્ટથી स्पर्शनाना અસંખ્ય યોજન સુધી આત્મપ્રદેશને દીર્ધ દંડ રચી અગ્રભવમાં જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તે સ્થાને તે દંડાકારને પ્રક્ષેપે છે, II પિ અને તે ઉત્પત્તિસ્થાનને જાગતિ વડે એક સમયે જ સ્પર્શે છે, અને વાકગતિ વડે ઉત્કૃષ્ટથી ચાયે સમયે સ્પર્શ છે. અને II linaએવી અવસ્થામાં અન્તમુહૂર્ત માત્ર રહી તેટલા કાળમાં આયુષ્ય કર્મના ઘણા પુદ્ગલે નિજરે છે [કઈ જીવ પહેલા એ જ स्वरुप | મરણ સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ સ્થસ્થાને આવી સ્વરૂપસ્થ થઈ પુનઃ સમુદઘાત રચી ઉત્પત્તિસ્થાને દીર્ધ દડાકારે પહોંચી 18 અન્ત” તેવી અવસ્થાવાળો રહી ત્યારબાદ પૂર્વભવના શરીરમાંથી આત્મપ્રદેશે આષી લઈને મરણ પામી ત્યાં પરભવમાં ઉત્પન્ન થાય છે. એ રીતે બીજા સમુદ્દઘાતમાં મરણ પામે છે, એ બીજો સમુઘાત શ્રીભગવતીજીમાં કહેલ છે, એ રીતે આયુષ્યના ઘણા કર્મપ્રદેશની નિર્જરા થાય છે. ' 1 જ શિવ frષાત વૈદ્ધિથ શરીર રચવાની લબ્ધિવાળે દેવ વા મનુષ્ય વા તિયચ વિક્રિય શરીર રચતી વખતે જધન્યથી | | અંગુહને સંખ્યાત ભાગ સીધ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જન દીર્ધ દંડામાર શરીરથી બહાર કાઢીને વૈક્રિયશરીર નામકર્મના શીરા યથા બાદર યુગલેને નિજરથા પૂર્વક વૈદિયશરીર રચે છે, અને અન્તમું એવી અવસ્થામાં રહ્યા બાદ સમુઘાતથી નિવૃત્ત થઈ Page #231 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપસ્થ થાય છે [અહિં સ્વરૂપસ્થ થવું એટલે વિક્રિયને ઉપસંહાર કરી મૂળ દેહસ્થ થવું એમ નહિં, પરન્તુ રચાયેલા વૈક્રિયશરીરમાંજ રહીને સમુદ્રઘાતથી નિવૃત્ત થવું એ અર્થ જાણ.] - ૫ તેના સમુતિ—તેજસ્થાની લબ્ધિવાળે સાધુ આદિ કેઈ અન્ય ઉપર ક્રોધ પામ્યો હોય તે સાત આઠ પગલાં પાછો ખસીને જધન્યથી અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણુ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જનપ્રમાણુ દીર્ધ આત્મપ્રદેશને દંડાકાર શરીરથી બહાર રચીને જેના પર ક્રોધ થયો હોય તેવા મનુષ્યાદિકને બાળી મુકે છે, એ પણ અન્તમું પ્રમાણ છે, અને તેટલા કાળમાં તેજસ નામકમરના ઘણુ કમપ્રદેશોને નિજેરે છે, ત્યારબાદ સ્વરૂપસ્થ થાય છે. ' ૬ સાહાથ વગુણાત-આહારક શરીર રચંવાની લબ્ધિવાળા કેઈક ચૌદ પૂર્વધર મુનિ આહારક શરીર રચતી વખતે જઘન્યથી અંગુલને સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત જનપ્રમાણ દીધદંડ શરીરથી બહાર રચીને પૂર્વબદ્ધ આહારકશરીર નામકર્મના પ્રદેશને નિજ રવા પૂર્વક આહારક શરીર રચે. એ અવસ્થામાં અન્તમું રહી સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ સ્વરૂપસ્થ [આહારક શરીરમાંજ સ્વરૂપસ્થી થાય ત્યારબાદ આહારક શરીરથી પણ નિવૃત્ત થઈને દારિકસ્થ થાય.] ૭ વઢિ કમુપાતિ-કેવલી ભગવાન કેવલી મુદ્દઘાત કરતી વખતે પ્રથમ પ્રશસ્ત ગરૂપ આવકરણ અન્ત પ્રમાણુનું કરે તે વખતે પણું ઉદીરણાકરણ વડે ઘણુ કમપ્રદેશને ઉદયદ્વારા નિજરે છે, ત્યારબાદ સમુદ્રઘાત કરે તેમાં પ્રથમ સમયે અધે લકાનથી ઉલકાન્ત સુધીને શરીર વિષ્કભપ્રમાણુ રશૂલ દીર્ધદંડાકાર રચે, બીજે સમયે એજ દંડાકારમાંથી પૂર્વ પશ્ચિમ લકાન્ત સુધી આંત્મપ્રદેશને તીચ્છ વિસ્તારી કપાટ સરખે આકાર રચે, ત્રીજે સમયે તેમાંથીજ ઉત્તરદક્ષિણ લોકાન્ત સુધી વિસ્તારીને મળ્યાને આકાર રચે, આ વખતે લોક પણે પૂરાયેલો હોય છે, અને મન્થાનના અતરા માત્ર પૂરવાના બાકી હોય છે. ત્યારબાદ રૈયે સમયે આંતરા પૂરીને અને તે સાથે લેકના નિષ્ણુ પણ સવ પૂરાઈ જવાથી કેવલી ભગવાન સમગ્ર લેકા Page #232 -------------------------------------------------------------------------- ________________ ની ॥११३॥ કાશમાં સબ્યાપી થાય છે, તદનન્તર પાંચમે સમયે આંતરા સહરી, છઠ્ઠું સમયે મથાન સહરી, સાતમે સમયે કપાટ સહરી આડમે સમયે દંડ સહરી ઔદારિક શરીરમાં સ્વરૂપસ્થ-દ્રુહસ્થ થાય છે. એ આઠ સમયમાં ઘણા વેદનીય ગેાત્ર અને નામકમના પ્રદેશેાને નિજ રે છે. પ્રશ્ન:—લાકના મધ્યભાગે રહેલા કેવલી ભગવ'ત ત્રીજા સમયમાં પણ સમગ્ર લેાકવ્યાપી થઈ શકે છે તે ચાથા સમયેજ આંતરા પૂરવાનું કેમ કહ્યું ? ઉત્તર:—લાકના મધ્યભાગ મેરૂપર્યંતના મધ્યભાગે છે, તે સ્થાને કેવલીનેા પ્રાય: અસભવજ છે માટે અમધ્યભાગે રહેલા કેવલી ત્રીજે સમયે સમગ્ર લેકવ્યાપી થતા નથી તે કારણથી ચેાથે સમયે આંતરા પૂરીને સ લેાકવ્યાપી થવાનું કહ્યું છે તેજ યુક્ત છે. ૧૯૨ અવસર:પૂર્વ ગાથામાં મનુષ્યને છ સમુદ્દાત કહ્યા તા શેષ જીવાને કેટલા હોય? તે આ ગાથામાં કહે છે— पज्जत्तबायरानिल, नेरइएसु य हवंति चचारि । पंच सुरतिरियपंचिंदिएसु सेसेसु तिगमेव ॥ १९३॥ ગાથાર્થ:પર્યાસ આદરવાયુ અને નારક એ એને ચાર ચાર સમુદ્ધાત હોય છે, દેવ અને તિર્યંચ પંચેન્દ્રિયામાં પાંચ સમુદુધાત અને શેષ સર્વ જીવામાં ત્રણજ સમુદ્દાત હાય છે. ૧૯૩ 1 માર્થ:—પર્યાપ્ત બાદરવાયુમાં કેટલાક વાયુજીવા વૈક્રિય લબ્ધિવાળા હાય છે, તેથી તે જીવને વેદના કષાય મરણુ ને વૈક્રિય એ ૪ સમુદ્ઘાત છે, અને નારકને તેા ભવપ્રત્યયથીજ વૈક્રિયલબ્ધિ હાવાથી તેઓને પણ એજ ૪ સમુદ્દાત છે. તથા દેવાને અને તિર્યંચ પંચેન્દ્રિયાને આહારક તથા કેવલી સમુદ્ધાત વિના શેષ પાંચ સમુદ્દાત છે, જેથી નારકાના સમુદ્ધાતની અપેક્ષાએ સા जीवभेदोमां समुद्घातो "ઠ્ઠા Page #233 -------------------------------------------------------------------------- ________________ દેવને અને ગર્ભજ તિર્યંને તૈજસલબ્ધિ અધિક છે. એ સિવાયના શેષ છે તે વાયુ સિવાયના એકેન્દ્રિયે વિકસેન્દ્રિયને અસંગ્નિ પંચેન્દ્રિય એ સર્વને વેદના કષાય ને મરણ એ ૩ સમુદ્રઘાત હોય છે. ૧૯૩ાા અવતર-પૂર્વ ગાથામાં સાત સમુઘાત અને કયા છોને કયા સમુઘાત હોય તે કહીને આ ગાળામાં સાત સમુદ્જી ઘાતને કાળ કહે છે– | दंड कवाडे रुयए, लोए चउरो य पडिनियत्तते। केवलिय अटुसमए, भिन्नमुहुत्तं भवे सेसा ॥१९॥ થાર્થ –કેવલિ સમુદ્દઘાતમાં દંડ કપાટ રૂચક (મંથાન) ને લેકપૂતિ એ ચારને એકેક સમય મળી ૪ સમય અને પુનઃ નિવૃત્ત થતાં પણ પશ્ચાનુપૂવીએ ૪ સમય મળી કેવલી સમુઘાત ૮ સમયને છે, અને શેષ છે એ સમુદ્દઘાત અન્તમુંo અન્તર્મુના છે. ૧૯૪ માવાર્થ –ગાથાર્થાવત્ સુગમ છે. ll૧૯૪ માતા –પૂર્વે ૧૪ રજજુ સ્પર્શવા યોગ્ય ક્ષેત્ર કહીને ત્યારબાદ તે ક્ષેત્રને સ્પર્શનારા ની અવસ્થાવિશેષ રૂપ ૭ સમુદૂઘાત કહ્યા, કે જે અવસ્થા વિશેષ વડે ક્ષેત્રને પશે છે. ત્યારબાદ હવે એ ક્ષેત્રને સ્પર્શનારા જે મિથ્યાષ્ટિ આદિ ૧૪ જીવસમાસ છે તે જીવસમાસમાં કયો જીવભેદ (કયા ગુણસ્થાનવાળા જીવ) કયા ક્ષેત્રને અથવા કેટલા રજજુક્ષેત્રને સ્પર્શે છે તે સ્પર્શના આ ગાથાથી પ્રારંભીને કહે છે— मिच्छेहिं सव्वलोओ, सासणमिस्सेहिं अजयदेसेहिं । पुट्ठा चउदसभागा, बारस अट्ठ छच्चेव ॥१९५॥ પાર્થ –મિથ્યાષ્ટિએ સર્વ લેક સ્પર્યો છે, સાસ્વાદન મિશ્ર અવિરત ને દેશવિરત એ ચાર જીવલેએ લેકના ૧૪ RASHISH RUSAASTRICA Page #234 -------------------------------------------------------------------------- ________________ વી समास: I૧૪ गुणस्थानना मेदे जीवोनी स्पर्शना ભાગમાંથી બારભાગ આઠભાગ આઠભાગ અને છજ ભાગ અનુક્રમે સ્પર્ધા છે. ૧૫" માવા-અહિં સ્પર્શના એક જીવઆશ્રયી નહિ પરંતુ અનેક જીવાશ્રયી ગણવી, જેથી અનેક સૂક્ષ્મ એકેન્દ્રિય આદિ મિાદષ્ટિ એ સ્વરૂપે અને અવસ્થાવિશેષે એટલે મરણુસમુદૃઘાત વડે એમ બન્ને રીતે સંપૂર્ણ લેક સ્પર્શે છે, અને સર્વકાળ સુધી સ્પશેલે છે. અહિં લેકની લંબાઈ–ઉંચાઈના ૧૪ ભાગ કરીએ તેવા એક ભાગને ૧ રજજુ ગણવે, જેથી મિથ્યાષ્ટિએએ લેકના ચૌદ ભાગ સર્વદા સંપૂર્ણ સ્વર્યા છે. સાસ્વાદન સમ્યગ્દષ્ટિએ લેકના ચૌદીયા બાર ભાગ સ્પર્શે છે, તે આ પ્રમાણે-છઠ્ઠી પૃથ્વીને સાસ્વાદન સમ્યગ્દષ્ટિ નારક તીરછલકમાં મરણ સમુઘાતવડે ઉત્પન્ન થાય તેને છોથી તિયગક સુધીમાં પાંચ ૨ાનું સ્પશના છે, અને તિર્યંગક- ! માનો તિર્યંચ વા મનુષ્ય સાસ્વાદન સમ્યગ્દષ્ટિ જીવ ઉર્વીલોકમાં સિદ્ધશિલા પૃથ્વીમાં ઉત્પન્ન થાય તેને ૭ ૨જજુની સ્પશના | છે, એ પ્રમાણે એ બે જીવની અપેક્ષાએ સારવાદનની સ્પર્શના સમકાળે ૧૨ રજજુ પ્રમાણુ પ્રાપ્ત થાય છે. (એક જીવની અપેક્ષાએ તે સાસ્વાદનની ૭ રાજુ જ સ્પર્શના હોય). પ્રશ્નઃ—તિયંગકવતી જીવ સાસ્વાદન સહિત તમસ્તમાં પૃથ્વીમાં પૃથ્વીકાયપણે ઉપજે, તે અલકમાં ૬ રજજુની સ્પર્શના, અને તેજ બીજો જીવ સિદ્ધશિલામાં ઉપજે તે ૭ રજજુની સ્પર્શના હોય, તે એ બે જીવની બે સ્પર્શનાએ મળીને ૧૩ રજાનુની સ્પર્શના પત્રુ સંભવે તે તેટલી સ્પર્શના કેમ ન કહી ? ૩ત્તર–સાસ્વાદન સમ્યગ્દષ્ટિની પરભત્પત્તિ અધમુખી નથી પરંતુ પ્રાયઃ ઉર્વમુખી છે, તે કારણથી ૧૩ રજજુની સ્પ-1 શી ના ઘટતી નથી શ્વઃસાસ્વાદન સમ્યગ્દષ્ટિએ સાતમી પૃથ્વીમાં પણ છે તે છઠ્ઠી પૃથ્વીના નારક કેમ કહ્યા? ૨૪મા Page #235 -------------------------------------------------------------------------- ________________ P orno ઉત્તર-સાતમી પૃથ્વીના સાસ્વાદની નારકે સાસ્વાદન ભાવમાં વતતા મરણ પામતા નથી, પરંતુ સાસ્વાદન ભાવ તજીને જ મરણ પામે છે માટે અહિં સાતમી પૃથ્વીના સાસ્વાદનીને અંગે સ્પશના ઘટતી નથી. મિશ્રદૃષ્ટિની સ્પશના ૮ રજાજીપ્રમાણુ છે તે આ પ્રમાણે -મિશ્ર ગુણસ્થાનમાં મરણ થતું નથી માટે મરણુસમુદ્દઘાતની અપેક્ષાએ મિશ્રની સપના ઘટતી નથી, જેથી અહિં વૈક્રિયસમુધાતની અપેક્ષાએ મિશ્રની સ્પશના ઘટે છે તે આ રીતે-બારમા અરયુત સ્વર્ગને દેવ પૂર્વ સંગતિવાળા (પૂર્વભવના સંબંધવાળા) ભવનપત્યાદિ મિત્ર દેવને અચુત દેવલેકમાં લઈ જાય ત્યારે રત્નપ્રભાથી અશ્રુત સુધીના ૬ રજાનુની સ્પર્શના, અને સહસ્ત્રાર સુધીના મિશ્રદષ્ટિ દેવે પૂર્વસંગતિક મિત્ર નારકની વેદના ઉપશમાવવાને અથવા પૂર્વધેરી નારકને વિશેષ વેદના ઉપજાવવા માટે ત્રીજી પૃથ્વી સુધી જાય ત્યારે રત્નપ્રભાથી વાલુકાપ્રભા સુધીના બે રજજુ અધિક મળી મિશ્રદષ્ટિને ૮ રજજુની ૫શના ગણવી. અથવા બીજી રીતે વિચારીએ તે મિશ્રદષ્ટિવાળા સહસાર દેવ પૂર્વસંગતિક મિત્ર નારકની વેદના ઉપશમાવવાને અથવા પૂવરી નારકને વિશેષ વેદના ઉપજાવવા માટે ત્રીજી પૃથ્વી જાય તે ૭૨જજુ સ્પશના, અને સહસારાદિ નીચેને મિશ્રદષ્ટિ દેવ અય્યતના મિત્રદેવની સાથે અમ્યુત સ્વર્ગે જાય ત્યારે સહસારથી અમ્યુત સુધીની ૧રજજુ મળી ૮ ૨જાનુની સ્પર્શના મિશ્રગુણસ્થાનની જાણવી. અર્ચ્યુત દેવકને મિશ્રદણિ દેવ પૂરી વા પૂર્વામિત્ર નારકને વેદના વધારવા વા ઘટાડવા ત્રીજી પૃથ્વીએ જાય તે એ રીતે એકજ જીવની અપેક્ષાએ પણું ૮ રજજુની સ્પર્શના મિશ્રદષ્ટિને કેમ નહિ? તથા ત્રીજી પૃથ્વી સુધીજ દેવનું ગમન કેમ I એથી નીચે કેમ નહિ? ઉત્તર:– સહસારથી ઉપરના દેવ અપ સ્નેહ અને અ૫ વરવાળા હેવાથી પૂર્વભવના મિત્ર વા શત્રુ નારકને અનુગ્રહાદિ કરવાના પ્રયજનવાળા નથી, પરંતુ દેવભવમાં વર્તમાન મિત્રની સાથે સ્નેહવાળા છે, જેથી ભવનપત્યાદિ દેવને પિતાના દેવ Page #236 -------------------------------------------------------------------------- ________________ % % NI??ll % % લેકમાં લાવે છે.) તથા નરક પૃથ્વીઓમાં દેવેનું ગમનાગમન ત્રીજી પૃથ્વી સુધીજ વિશેષ છે (ક્વચિત્ કઈ દેવે ચોથી પૃથ્વીમાં સિમાલ | પણ પૂર્વોક્ત કારણે સીતેન્દ્રવત્ જાય છે પરંતુ તે અતિ અલ૫ હેવાથી અહિં તેની વિવક્ષા નથી.) એ રીતે મિશ્રદષ્ટિની સ્પશના બે રીતે કહી. અવિરત સમ્યગ્દષ્ટિની પણ ૮ રજનું સ્પેશના છે અને તે પણું મિશ્રદષ્ટિની સ્પશનાવતું જાણવી. અહિં સમ્યગ્દષ્ટિની સ્પશના 18ાજુના સ્થાનના | પંચસંગ્રહ મૂળટીકામાં કહી છે તે આ પ્રમાણે છે કે અવિરત સમ્યગ્દષ્ટિનું મરણ હોય છે, તે પણ સમ્યગ્દર્શન સહિત ત્રીજી મેરે વીવોપૃથ્વીથી નીચેની પૃથ્વીઓમાં ઉપજતો નથી તેમ ત્યાંથી સમ્યક્તવ સહિત આવતા પણ નથી, તેમ સહસારથી ઉપર જતે પણ &नी स्पर्शना નથી તે કારણથી અવિરતની પણ મિશ્રદર્ણિવતુ ૫શના કહી છે. વળી જે (સિદ્ધાન્ત મતે) સાસ્વાદનીની માફક છઠ્ઠી પૃથ્વીથી 18 | સમ્યત્વ સહિત મરણ પામી તિર્યશ્લોકમાં ઉત્પન્ન થાય તે (૫ ૨જજુ, અને તિયશ્લોકમાં સમ્યક્ત સહિત અનુત્તરવાસી 'આવે તે એ ૭ રજજુ મળી) ૧૨ રજજુની સ્પર્શના પણુ (સિદ્ધાન્ત પ્રમાણે) સંભવી શકે છેજ. પુનઃ અનુત્તરથી તિર્યગ્લાક અને TO ત્રીજી પૃથ્વી એમ બે મળીને ૮ રજી સ્પશના પણ સંભવે છે. કારણ કે અનુત્તર સમ્યગ્દષ્ટિ દેવ તિર્થંકમાં મરણસમૃદુધાતથી | | વા ઈલિકા ગતિએ ઉપજે, અને તિર્યકાદિવટી ક્ષાયિકસમ્યગ્દષ્ટિ ત્રીજી પૃથ્વીમાં જાય તે એ રીતે ૯ રજજુ અવિરતની સ્પર્શના | થાય છે.” (ઈતિ પંચસંગ્રહ મૂળટીકા). એ પ્રમાણે જૂદી જૂદી રીતે અવિરત સમ્યગ્દષ્ટિની સ્પર્શના કહી. - દેશવિરત તિર્યંચ અને મનુષ્ય હોય છે, તેમાં તિર્યંચની ગતિ સહસાર સુધીજ છે તેથી દેશવિરત તિર્યંચને ૫ રજજુ સ્પર્શના | હોય છે, પરન્તુ દેશવિરત મનુષ્ય અચુત ક૯૫ સુધી ઉત્પન્ન થાય છે તે કારણુથી ૬ રજજુ સ્પર્શના મનુષ્ય આશ્રયી હોય છે.. ૧ અવિરત સમ્યગ્દષ્ટિની તિવશ્લોકમાંથી અનુત્તરે ઉત્પન્ન થવારૂપ છે રાજુ સ્પર્શના ધટી શકતી નથી, કારણ કે અનુત્તરમાં જનારા તે સવ - વિરતજ હોય છે, માટે અનુત્તરથી મનુષ્યગતિમાં આવતા તિર્યશ્લોકની ૭ જજુ સ્પર્શના અવિરત સમૃદ્છતી હોય છે. % % % Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્નઃ દેવ તે અવિરતિ સભ્યષ્ટિ હોય છે, તેથી દેવમાં ઉત્પન્ન થતી વખતે દેશવિરતપણાની સ્પર્શના કેમ ગણાય ? ઉત્તર:—દેશવિરત આદિક જે ભાવ કેવળ મનુષ્યગતિમાં મરણાન્ત સમય સુધી વતે છે, તે ભાવાની સ્પર્ધાના દેવાદિકમાં ગણાય છે તે ઋત્તુગતિએ ઉત્પન્ન થતા સમયની અપેક્ષાએ છે, કારણ કે દેશિવરત જીવ મરણના અન્ય સમયે ઋજુગતિએ ઇલિકાગતિ વડે ઉત્પત્તિસ્થાને વતે છે, ને તદન'તર સમયે પૂર્વભવના દેહના સત્યાગ કરી દેવાયુને દેવગતિપણું પ્રાપ્ત કરે છે, માટે તે ઉત્પત્તિસ્થાન સુધી ઇલિકાગતિ વડે જતા દી` આકારવાળા તે જીવ તે સમયે દેશિવરત હાવાથી ત્યાં સુધી દેશવિરત ભાવની સ્પર્શના સ્પષ્ટ સમજાય છે. ૧૯૫ા અવતરણઃ—પૂર્વ મિથ્યાષ્ટિથી દેશવિરત ગુણસ્થાન સુધીની સ્પર્શના કહીને હવે પ્રમત્તાદિકની (૬ ઠ્ઠા ગુણસ્થાનાદિકની ) સ્પર્શના કહે છે— सेसेहऽसंखभागो, फुसिओ लोगो सजोगिकेवलिहिं । एगाईओ भागो, बीयाइसु णरगपुढवी ॥१९६॥ ગાથાર્થ:—શેષ ગુણસ્થાનોએ (૬–૭–૮–૯–૧૦-૧૧–૧૨–૧૪ એ ૮ ગુણસ્થાનાએ ) લેાકના અસંખ્યાતમા ભાગ સ્પર્શે લા હાય છે, તથા દ્વિતીયાદિ નરક પૃથ્વીએમાં જતા વા ઉત્પન થતા જીવની એકાદિ (૧-૨-૩-૪-૫-૬) ભાગ-રજનુ સ્પના હોય છે. ૧૯૬૫ માવાર્થ:—પ્રમત્ત અપ્રમત્ત ને અપૂર્ણાંકરણ આદિ ગુણસ્થાનવાળા જીવાએ લાકના અસખ્યાતમા ભાગ સ્પર્શે હાય છે, કારણ કે ભવાન્તરાલમાં વતા જીવા સર્વાંવિરત્યાદિ ભાવ ત્યજીને અવિરતિપણામાં વતતા હોય છે, તે કારણથી પ્રમત્તાદિ ગુણસ્થાનવંત જીવા (ભરતાદિ ક્ષેત્રમાં) તીર્થ્યલાકના જેટલા ભાગમાં સ્વસ્થાને વતતા હોય તેટલુંજ ક્ષેત્ર પ્રમત્તાદિકની સ્પર્ધાનાવાળુ Page #238 -------------------------------------------------------------------------- ________________ વીવ કકર ૧૧દ્દો જાણવું, અને તે ક્ષેત્ર લોકને અસંખ્યાતમ ભાગજ છે. –દેશવિરતિવત્ જુગતિ વડે ઈલિકાગતિથી અનુત્તર સુધી જતા પ્રમત્તાદિની સ્પર્શના ૭ રજજુની કેમ નહિ? કારણ કે પ્રમત્તાદિ છે અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય છે. ૩ત્તર –સુત્રની ગતિ વિચિત્ર હોવાથી ૭ જાનુની પેશનને પ્રકાર હોવા છતાં અહિ તેની વિવક્ષા કરી નથી. એ પ્રકાર જણાવ્યાનના | પંચસંગ્રહમાં જ તેના કુતિ એ વચનથી વિવો છે માટે વિવક્ષા અહિં સ્વસ્થાન ક્ષેત્રજ કહ્યું તેમાં કંઈ દોષ નથી. નામે વીતો- સગી કેવલી સમુદઘાતના ચોથા સમયે સમગ્ર લોક સ્પશે છે માટે સમગીની સ્પશના સમગ્ર લોકપ્રમાણ છે. સ્વિસ્થાનથી IRાના થના તે સાગકેવલીએ પણ લોકના અસંખ્યાતમા ભાગે છે. તથા રત્નપ્રભાથી બીજી શરામભા પૃથ્વી ૧ રજજુ દૂર નીચે છે, તેથી ૧ ૨જજુ નીચે ત્રીજી પૃથ્વી છે, એમ યાવત્ સાતે | પૃથ્વીઓ અનુક્રમે ૧-૧ રજજુ નીચે નીચે હોવાથી અને તીવ્હલેાક પહેલી પૃથ્વીએ હેવાથી તિયકમાંથી બીજી પૃથ્વીમાં જનાર અથવા બીજી પૃથ્વીમાંથી તિર્યશ્લેકમાં આવનાર એ બન્નેને ૧ રજુ સ્પર્શના હેય છે, તેમજ ત્રીજી પૃથ્વીએ જેતા આવતાને ૨ રજજુ યાવત્ સાતમીએ જતા આવતાને ૬ રજજુ સ્પર્શના છે, જેથી એકેક અધિક રજજુ સ્પર્શના સાતમી પૃથ્વી સુધી જાણવી. [અહિં પૃથ્વી એટલે ભૂમિભાગ જાણે, અને તે સાતમી પૃથ્વીને ભૂમિભાગ ૬ રજુ નીચે છે, ત્યાંથી નીચે ૧ રજજુ સુધીમાં તે બાદરવાયુ અને સૂક્ષ્મ એકેન્દ્રિય છે જેથી અલેકાન સુધી જતા આવતાને ૭ રજજુ સ્પર્શના જાણવી. ૧૯દ્દા અવતર–એ પ્રમાણે ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં ક્ષેત્રસ્પર્શના કહીને હવે ગત્યાદિ ભેદ ક્ષેત્રસ્પર્શના કહેવાના પ્રસંગમાં તિર્યંચ મનુષ્યગતિની સમાન વક્તવ્યતાને અંગે એ બેની સ્પર્શના કહેવાની બાકી રાખી પ્રથમ દેવગતિમાં ક્ષેત્રના કહે છે Page #239 -------------------------------------------------------------------------- ________________ | ईसाणंता मिच्छा, सासण नव मिस्स अविरया अट्ठ । अटु सहस्सारंतिय, छलच्चुयाऽसंखभागुपि॥१९७॥ થાર્થ –ભવનપતિથી ઈશાન સુધીના મિથ્યાષ્ટિ અને સાસ્વાદની રે નવ વસ્તુ પશે છે, મિશ્રદષ્ટિ અને અવિરતમ્યગ્દષ્ટિએ આઠ રજુ સ્પર્શે છે, સન થી સહસાર સુધીના દેવો ૮ રજજુ સ્પર્શે છે, અમ્યુત ૬ રજજુ સ્પશે છે અને ઉપરના (વેયક તથા અનુત્તર) દેવે લોકના અસંખ્યાતમા ભાગને સ્પશે" છે. ૧૭ : માથાભવનપતિ વ્યન્તર અને જતિષી દે પૂર્વોક્ત કારણુથી (મિત્ર નારકની પીડા ઉપશમાવવા અને શત્રુ નારકને પીડા વધારવા) નીચે ત્રીજી પૃથ્વી સુધી જાય છે (અસુરકુમારના પરમાધામી દે નારકને પીડવા ત્રીજી પૃથ્વી સુધી જાય છે તે પ્રસિદ્ધ છે) જેથી ૨ રજજુની સ્પર્શના થઈ, અને એજ દે સિદ્ધશિલા પૃથ્વીમાં બાદરપૃથ્વીકાયપણે ઉત્પન્ન થવાથી ૭ જુની ઉર્વસ્પર્શના થઈ, જેથી એ બે મળીને ત્રણ નિકાયના દેવની ૯ રજજુ ત્રસ્પર્શના હોય છે. એ રીતે ૯ રજ સ્પર્શના મિયાદષ્ટિ છે અને સાસ્વાદની રાની જણવી. તથા સૌધર્મ ઈશાન ક૯૫ના મિથ્યાદષ્ટિ અને સાસ્વાદની નીચે ત્રીજી પૃથ્વી સુધી પૂર્વોક્ત કારણે આવે તે ૩ રજજુ અધે સ્પર્શના. અને સિદ્ધશિલામાં પૃથ્વીકાયપણે ઉત્પન્ન થતાં પા રજુ ઉપર્શના મળી ૯ રાજુ ક્ષેત્રસ્પર્શના સૌરાઈના મિથ્યાદષ્ટિ સાસ્વાદની દેને હેય છે. એજ ઈશાન સુધીના મિશ્રષ્ટિ અને સમ્યગ્દણિ દે નીચે ત્રીજી પૃથ્વી સુધી મિત્ર વા વેરી નારકના પ્રજને જાય, અને પૂર્વસંગતિક દેવ સાથે બારમા સ્વર્ગે જાય તે [૨૬=૮, ૩ાા+જા=૮ એ બે રીતે) ૮ જાની ક્ષેત્રસ્પર્શના હોય. સનતુ કુમારથી સહસ્ત્રાર સુધીના મિથ્યાયાદિ ચારે ગુણસ્થાનવાળા દે નીચે ત્રીજી પૃથ્વી સુધી અને ઉપર અચુત સુધી જતાં પૂર્વોક્ત રીતે ૮ રજજુ સ્પર્શના થાય છે, ANNNNN Page #240 -------------------------------------------------------------------------- ________________ નીવ T??ગા | - અચુત કપના દે [ઉપલક્ષણથી આનંત પ્રાણુત આરણના પણ દે] આસ્થાની તિય લેકમાં શ્રીજિનવેદનાદિ પ્રયોજન | समासः આવે છે તેથી ૬ રજજુ સ્પર્શના છે. ઘન-આનતાદિ દેવે ત્રીજી પૃથ્વીએ જાય તે તેઓને પણ ૮ રજજુ સ્પર્શના કેમ ન હોય? બારમા દેવલોકન ઈન્દ્ર | સીતેન્દ્ર લક્ષમણની વેદના શમાવવા માટે ચાથી પૃથ્વી સુધી ગયેલ છે એમ શાસ્ત્રમાં સંભળાય છે, તે એ રીતે ૯ રજુની || गतिओमां | સ્પર્શના પણ સંભવે છે. गुणस्थान | ઉત્તર–સહસારથી ઉપરના આનતાદિ ચાર ક૯૫ના દે અ૯પ નેહવાળા ને અ૫ વરવાળા હોવાથી પૂર્વભવના મિત્ર એ વીવોનારકની વેદના શમાવવા તથા વરી નારકની વેદના વધારવા માટે નરકપૃથ્વીઓમાં જતા નથી, તે કારણથી તીરછલાક સુધી- IXIIનાશિના નીજ ૬ રજજુ સ્પર્શના કહી છે. તથા જેઓના મતે સીતેન્દ્ર ચેાથી નરકે ગયા છે તેઓના મતે ૬ રજજુથી અધિક સ્પર્શના પણ સંભવે. વળી શ્રી ભગવતીજી આદિકના અભિપ્રાયે તે વૈમાનિક દેવેનું અધેગમન સાતમી નરકપૃથ્વીના પિંડથી નિીચે પણ છે, કહ્યું છે કે – હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વીની નીચે ઉદાર (મોટા) મેઘે ઉત્પન્ન થાય? હા, ઉત્પન્ન થાય. તેવા મેઘાને અસુરે કરે કે નાગદેવે કરે કે દેવ વિમાનિક) કરે? અસુર પણ કરે. નાગ પણ કરે દેવ પણ કરે” એ આલાપક બીજી પૃથ્વી સુધી કહે, અને ત્રીજી પૃથ્વી નીચે અસુર અને દેવ એ બેજ મેઘ વિકર્વે નાગકુમાર નહિ, કારણ કે નાગકુમારદે ત્રીજી પૃથ્વીની નીચે જઈ શકતા નથી, “નીચેની ૪ પૃથ્વીની નીચે મેઘની વિકુણા કેવળ દેવજ કરે” કારણ કે ચાથી પૃથ્વીની નીચે અસુરે પણ શLજઈ શકતા નથી. એ પ્રમાણે વિમાનિક દાનું ગમન સાતે. પૃથ્વીની નીચે કહ્યું છે, અને આ ગ્રંથમાં તે ત્રીજી પૃથ્વી સુધીજ ??ગા વિમાનિકૅનું ગમન [નાગકુમારવત્ ] કહ્યું છે, માટે એ બાબતમાં તત્વ શ્રી સર્વજ્ઞ જાણે. Page #241 -------------------------------------------------------------------------- ________________ 'અચ્યુત વાઁથી ઉપરના ત્રૈવેયક અને અનુત્તર દેવાનું સ્પર્શનાક્ષેત્ર લાકના અસખ્યાતમા ભાગ છે તે સ્વસ્થાન આશ્રયી જાણવું, કારણ કે એ દેવેનું ગમનાગમન ક્યાંય નથી, આ સ્થાને મરણ પામતા ચૈવેયકાદિ દેવની ૭ રન્તુ પ્રમાણુ (તિય ગ્લાક સુધી) અધેાપના છે, તાપણ તેની વિવક્ષા કરી નથી. II કૃતિ તૈવ નરતિસ્પર્ધાનાક્ષેત્ર ।।૧૯૭૬) અવતા—પૂર્વ ગાથામાં દેવગતિ નરકગતિનું સ્પનાક્ષેત્ર કહીને હવે આ ગાથામાં તિર્યંચગતિનું અને મનુષ્યગતિનું સ્પના ક્ષેત્ર કહે છે— नरतिरिएहि य लोगो, सत्तासाणेहि छऽजयगिही हिं । मिस्तेऽसंखभागो, विगलिंदीहिं तु सव्वजगं ॥१९८॥ નાવાર્થ:—મનુષ્યેવર્ડ તેમજ તિર્યંચેાવર્ડ સલાક સ્પર્શાયલે છે, સાસ્વાદનવતી તિર્યંચ મનુષ્યાએ સાત રજ્જુ સ્પર્ધા છે, અવિરત અને દેશવિરત તિર્યંચ મનુષ્યાએ ૬ રજ્જુ સ્પર્ધા છે, મિશ્રષ્ટિ તિગ્મએ લેાકના અસંખ્યાતમા ભાગ સ્પર્માં છે, અને વિકલેન્દ્રિયાએ સર્વ જગત્ સ્પર્યું છે. ૧૯૮ આવાર્થ:—કેવલી સમુદ્ઘાતમાં ચેાથે સમયે કેવલી ભગવાન સલાક વ્યાપ્ત થવાથી મનુષ્યગતિની સ્પના સલાક કહી છે. કેટલાક આચાર્યં “મિથ્યાષ્ટિ મનુષ્યા ત્રણે લેાકમાં ઉપજે છે, અને ત્રણે લેાકમાંથી આવીને નારક દેવાદિ જીવા મનુષ્યમાં ઉત્પન્ન પણ થાય છે, માટે એ રીતે ત્રણ લેાકમાં ગતિ આગતિની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ મનુષ્યા વેદનાસમુદ્ધાત અને મારણાંતિકસમુદ્ધાત વડે સલાકમાં વ્યાપ્ત છે.” એમ કહે છે, પરન્તુ એ વ્યાખ્યાન ઘટતું નથી. કારણ કે મનુષ્ય માત્ર અઢીદ્વીપ જેટલા અતિ અલ્પ ક્ષેત્રમાં છે, તેમજ સખ્યામાં પણ અતિ અલ્પ છે, તેથી તે બીજા જીવામાં ઉપજતાં અને બીજેથી મનુષ્યક્ષેત્રમાં મનુષ્યપણે ઉપજતાં તેમાં વેદના અને મરણુ સમુદ્ઘાતની પશુ વિવક્ષા કરીએ તેપણ સ॰લાકમાં વ્યાપીપણું Page #242 -------------------------------------------------------------------------- ________________ નીવ ॥११८॥ સંભવે નહિ. શ્રી પ્રજ્ઞાપનાજીમાં પણ “સર્વ પંચેન્દ્રિય જીવા ઉપપાતથી સ્વસ્થાનથી અને સમુદ્ઘાતથી એમ ત્રણે રીતે લેાકના અસંખ્યાતમા ભાગમાં છે” એમ કહ્યું છે. માટે કેવલી સમુદ્દાત વિના મનુષ્યા કોઈ પણ રીતે સલાક વ્યાપી નથી. [ઈતિ વૃત્તિ ભાવાર્થ: '. અને તિર્યંચેાએ તા મિથ્યાદિ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવાની અપેક્ષાએ સલાક સ્પા છે એ સ્પષ્ટ પણે સમજાય છેજ. સાસ્વાદની તિર્યંચું ને મનુષ્યા ૭ રજ્જુની સ્પર્ધાનાવાળા છે, કારણ કે સિદ્ધશિલામાં આદરપૃથ્વીપણે ઉપજે છે. પુનઃ સાસ્ત્રાદની જીવાની મરણુગતિ પ્રાયઃ ઉર્ધ્વ હોય છે માટે સિદ્ધશિલાની અપેક્ષાએ ૭ રા કહ્યા, નહિતર નીચે સાતમી પૃથ્વીમાં પૃથ્વીકાયપણે ઉપજતાં ૭૬ ને ૬ મા મળી ૧૩ રજજુની પણ સ્પના ગણાય, પરન્તુ તેમ ગણી નથી. તથા છઠ્ઠી નરથી સાસ્વાદની નારક તિય ગ્લાકમાં જોકે ઉપજે છે, પરન્તુ એ ભવની વચ્ચે વતતા હાય ત્યારે તે અગ્રભવના આયુષ્યના ઉદયવાળા છે તાપણુ અગ્રભવનું શરીર જ્યાંસુધી પામ્યા નથી ત્યાંસુધી તે નારક તરીકેજ ગણાવાથી તે પંશના અહિં સ્વીકારી નથી, જો એ સ્પના સ્વોકારાય તે સાસ્વાદન તિર્યંચમનુષ્યની ૧૨.૨ન્તુ સ્પના પણ થાય. અવિરત સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતની ઉત્કૃષ્ટ ઉત્પત્તિ બારમા દેવલેાક સુધી હોવાથી એ બે ગુણસ્થાનવાળા મનુષ્યાની સ્પર્શના ૬ રજી પ્રમાણ છે. તિર્યંચેા તે સહસારથી ઉપર ઉપજતા નથી. માટે એ બે ગુણસ્થાનાવાળા તિર્યંચની સ્પર્શના ૫ રન્તુ છે. મિશ્રષ્ટિ ગુણસ્થાનવાળા તિર્યંચ મનુષ્યા મરણ પામવાના અભાવે સ્વસ્થાનવતી જ ગણતાં તેની સ્પર્શ'ના લેાકના અસખ્યાતમા ભાગ છે. વિકલેન્દ્રિયા ઉપપાત અને સમુદ્દાત વડે સર્વલાકવ્યાસ છે, વસ્થાનથી તો પ્રાયઃ તીર્થ્યલાકમાંજ હાવાથી કંઈક અધિક समासः गतिओमां गुणस्थान મેલેનીનો नी स्पर्शना "રા Page #243 -------------------------------------------------------------------------- ________________ તિર્યશ્લોકમાત્ર (લેકને અસંખ્યાતમો ભાગ) સ્પર્શે છે, એ પ્રમાણે આ ગ્રંથને અભિપ્રાય છે, પરંતુ શ્રી પ્રજ્ઞાપનાજીમાં તે ઉત્પાદ, સમુદ્દઘાત અને સ્વસ્થાન એ ત્રણેવડે લોકાખ્યભાગ કહ્યા છે અને તેજ સંગત સમજાય છે, કારણકે વિકસેન્દ્રિય અપ છે માટે, એ બાબતમાં તત્વ શ્રી સર્વજ્ઞ 'જાણે મનુષ્યને સર્વવ્યાપીજ આ ગ્રંથમાં કહ્યા છે]. ૧૯૮ નથતિરા-પૂર્વોક્ત જીવેમાં સવિશેષપણે બાદરપર્યાપ્ત વિગેરેની સ્પર્શતા કહે છે– + पायरपजत्तावि य, सयला वियला य समुह उववाए। सव्वं फोसंति जगं, अह एवं फोसणाणुगमो॥१९९॥ * નાણા–આદરપર્યાપ્ત એકેન્દ્રિયે, સકલેન્દ્રિય (પંચેન્દ્રિય). તિર્યંચા, અને વિકલેન્દ્રિય સમુદૂઘાતવડે અને ઉપપાતવડે સવ જગતને સ્પર્શે છે. એ પ્રમાણે સ્પર્શનાનુગમ (ચેાથે સ્પર્શનાદ્વાર), કહ્યું . ll૧૯ાા - માથા–બાદરપર્યાપ્ત એ કેન્દ્રિયો ઉ૫પાત ને સમુદ્રઘાતવડે સર્વ જગને સ્પર્શે છે. અહિં ઉ૫પાત તે વિગ્રહગતિવડે પરભવમાં ઉપજવા રૂપ જાણ, પંચેન્દ્રિય તિર્યા તેમજ વિકલેન્દ્રિય પણ એ રીતે સર્વ જગતને સ્પર્શે છે, એ આ ગ્રંથને અભિપ્રાય છે. પ્રજ્ઞાપનામાં તે પંચેન્દ્રિય તિર્યંચે, બાદરપર્યાપ્ત પૃથ્વી પાણી ને અગ્નિ તથાં સામાન્યથી પંચેન્દ્રિ અને વિકલેન્દ્રિો એ સર્વે એ૯૫ હોવાથી ઉત્પાદ સમુદુઘાત ને સ્વસ્થાન એ ત્રણે રીતે એ દરેક લોકના અસંધ્યાતમાં અસંખ્યાતમા ભાગનેજ સ્પર્શે છે આ એમ કહે છે. આ ગાળામાં સૂક્ષમ એકેન્દ્રિત કહ્યા નથી તેનું કારણ કે તેઓની સવલેક સ્પર્શના પ્રથમ કહેવાઈ ગઈ છે. વળી | | અપર્યાપ્ત માત્ર એકેન્દ્રિય તે આ ગ્રંથના અભિપ્રાયથી સ્વસ્થાનવડે પણ સર્વવ્યાપી છે તે પણ અહિં કહ્યા નથી. પ્રજ્ઞાપનાજીના . . આ પ્રયકર્તા વિકસેનિદ્રાથી પણ અલ્પ સંખ્યાવાળા મનુષ્યને પણ. જે સ થાપી કલા છે તે વિકલેનિન્દ્ર જે મનુષ્યથી ઘણું છે તેને સલેકવ્યાપી છે તે યુક્ત છે પરંતુ યુક્તિ બધબેસતી નથી. Page #244 -------------------------------------------------------------------------- ________________ જીવ નનનનન ॥११९॥ અભિપ્રાયે તે બાઅ૫૦ એકેન્દ્રિયો ઉ૫પાત ને સમુઘાતવડેજ સર્વલેકવ્યાપી છે, પરન્તુ સ્વસ્થાનવડે નહિં. કારણકે તેઓ બાદરપર્યાપ્તની નિશ્રાએ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સ્પર્શનાનુગમ કહ્યો. ૧લ્લા તિ નીવ'મારે સ્થનાનુયોr || ' ' समासः અવતર-પૂર્વે જીવસમાસમાં સ્પર્શનાદ્વાર કહીને [ ધંતવહવળવા ઈત્યાદિ ૯ અનુગમાંને જો સ્પર્શનાનુગ કહીને] |કા હવે અજીવસમાસમાં સ્પનાનુગ કહે છે પરિતआइदगंलोगफडं,गयणमणागाढमेव सव्वगयं । कालो नरलोगफुडो, पोग्गल पुण सव्वलोगफुडा॥२०॥ कायादिनी स्पर्शनानुं જાથાર્થ –ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય એ પહેલાના બે અજી સર્વલોકમાં સ્પશેલા છે, ગગન અનવગાઢજ છે (આકાશ प्रमाण કેઈપણ દ્રવ્યમાં રહ્યું નથી), અને સર્વવ્યાપી છે, કાળદ્રવ્ય મનુષ્યક્ષેત્રને સ્પર્શે છે, અને પુદ્ગલે તે સર્વલકને સ્પશેલા છે. માવાઈ—ધર્માસ્તિકાય ને અધમસ્તિકાયન એકેક પ્રદેશ એકેક આકાશપ્રદેશમાં અવગાહીને સર્વ કાકાશમાં સંપૂર્ણ અવગાહી મહેલ છે તેથી સર્વકમાં વ્યાપ્ત છે. તથા ધર્માદિ દ્રવ્યો આકાશમાં રહેલ હેવાથી ધર્માદિ દ્રવ્યો જેમ આધેય છે તેમ | આકાશદ્રવ્ય આધેય નથી કારણ કે આકાશદ્રવ્ય કે અન્ય દ્રવ્યના આધારે રહ્યું નથી તેથી આકાશને સ્પર્શના નથી. પુનઃ એ આકાશદ્રવ્ય લેકમાં અને અલકમાં સર્વવ્યાપ્ત છે. તથા કાળદ્રવ્ય મનુષ્યક્ષેત્ર વ્યાપી છે તેનું કારણ કે સમય આવલિ દિવસ | વર્ષ આદિ વ્યવહારકાળ ચંદ્ર સૂર્યની ગતિના આધારે છે, અને ચંદ્ર સૂર્યની ગતિ માત્ર મનુષ્યલેકમાંજ છે, અન્યથા દ્રવ્યની વતનારૂપ નિશ્ચયકાળ તે આકાશવત્ સર્વવ્યાપી છે. તથા પુદ્ગલમાં સર્વ પ્રકારના પુદ્ગલે [પરમાણુ-ઢિપ્રદેશી-ત્રિપ્રદેશ યાવત ( ૧ ચૌદ છવસમસમાં ઘણું જીવસમાસમાં સ્પર્શનાનુયોગ કહ્યો છે, તે ઉપરથી કેટલાક શેષ છવભેદમાં બાકી રહેલ સ્પર્શનાનુગ ૫ણુ યથાસંભવ વિચારીને કહે. Page #245 -------------------------------------------------------------------------- ________________ અનંતપ્રદેશી સુધીની સવ વગણાઓ] પ્રાયઃ દરેકે દરેક સલેકવ્યાપ્ત છે. કોઈ આકાશપ્રદેશ એ નથી કે જેમાં અમુક વર્ગણા ન હોય. [અચિત્ત મહાકંધાદિ કેટલીક વગણાઓ એવી પણ છે કે જે સર્વવ્યાપી નથી]. ૨૦૦|| કૃતિ ગૌત્રમાણ સ્વરના४ानुयोगः समाप्त ॥ इति स्पशनानुयोगः समाप्तः ॥ નીવાનીવરમાણે જ જાનુણોન: I | અવતર –ઉંaavenળવા ઈત્યાદિ અનુયાગમાં છવાઇવસમાસમાં ૪ અનુગ કહીને હવે પાંચમે પાછાનુયોર કહે છે— कालो भवाउकायट्रिई य तह गुणविभागकालंच। वोच्छामि एकजीवं, नाणाजीवे पडुच्चा य ॥२०१॥ થાર્થઃ—ભવાયુકોળ, કાયસ્થિતિકાળ અને ગુણવિભાગકાળ એ ત્રણ પ્રકારના કાળ એક જીવ આશ્રયી ને અનેક જીવઆશ્રયી જ કહીશ. /૨૦૧૫ ભાવાર્થએક ભવમાં જીવ જેટલો કાળ રહી મરણ પામે તેટલે કાળ માયાઝ, એનું બીજું નામ આયુષ્ય પણ કહેવાય, જેમ દેવનારકને ૧૦૦૦૦ વર્ષ જઘન્ય અને ૩૩ સાગરોપમ ઉત્કૃષ્ટ એ ભવાયુકાળ. તથા વિવક્ષિત એક જાતિવાળા જીવભેદમાં અનેક ભવ કરતાં તે સર્વ ભવને સમગ્રકાળ તે કાયસ્થિતિકાળ, જેમ પૃથ્વીકાયમાં ને પૃથ્વીકાયમાંજ વારંવાર જન્મ મરણ | કરે તે અસંખ્ય ઉત્સર્પિણી અવઅપિણી સુધી કરે ત્યારબાદ અવશ્ય કાયપરાવર્તન થાય, જેથી એ અસંખ્યકાળ તે પૃથ્વીકાયને ! કાયસ્થિતિકાળ કહેવાય, તથા ૧૪ ગુણસ્થાનને દરેકને કાળ તે ગુણવિભાગકાળ. એ પ્રમાણે ત્રણે પ્રકારને કાળ એકજીવઆશ્રયી તથા અનેક જીવઆશ્રયી જેટલો સંભવે તેટલે આ પાંચમા કાળાનુયોગમાં કહેવાનું છે. ર૦૧ અવસાનઃ-પાંચ કાળાનુયોગ કહેવાના પ્રસંગમાં પ્રથમ સાતે નરક પૃથ્વીએમાં એકેક જીવ આશ્રયી ભવાયુકાળ કેટલે? *AXACIO**NASIREIRA Page #246 -------------------------------------------------------------------------- ________________ * * * તે આ ગાથામાં કહે છે– વીવ एगं च तिनि सत्तय, दस सत्तरसेव हुँतियावीसा। तेत्तीस उयहिनामा, पुढवीसु ठिई कमुक्कोसा ॥२०२॥ | समास જાકાર્ય–૧-૩-~૧૦-૧–૧ર-૩૩ એટલા ઉદધિ નામવાળે ઉત્કૃષ્ટ કાળ (એટલા સાગરેપમને કાળ) અનુક્રમે સાતે સી ૨૨૦ પૃથ્વીઓમાં જાણવો. ૨૦૨ योगमा ભાવાર્થરત્નપ્રભામાં નારકનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરેપમ, શર્કરામભામાં ૩ સાગરોપમ, ત્રીજી પૃથ્વીમાં ૭ સારુ, ચેથી પૃથ્વીમાં ૧૦ સા., પાંચમી પૃથ્વીમાં ૧૭ સારુ, છઠ્ઠી પૃથ્વીમાં ૨૨ સા., સાતમી પૃથ્વીમાં ૩૩ સારુ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. प्रमाण અવતરણ–પૂર્વ ગાથામાં સાતે પૃથ્વીઓમાં ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને હવે આ ગાળામાં સાતે પૃથ્વીઓમાં જઘન્ય શ આયુષ્ય કહે છે पढमादि जमकोसंबीयादिस सा जहनिया होइ। घम्माए भवणवंतर वाससहस्ता दस जहन्ना ॥२०॥ શાળી હેલી આદિ પૃથ્વીઓમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તેજ બીજી આદિ પૃથ્વીઓનું જઘન્ય આયુષ્ય છે. અને પહેલી | ઘમાં પૃથ્વીમાં તથા દેવમાં ભવનપતિ અને વ્યન્તર નિકાયના દેવેનું જઘન્ય આયુષ્ય દસડજાર (૧૦૦૦૦) વર્ષનું છે. ૨૦૩ ીિ | માણાર્થ–પહેલી પૃથ્વીના નાથ્યનું રિટ અબુથ ૧ સાગરેમ્પમ છે, તેજ બીજી પૃથ્વીના નારકેનું જધન્ય આયુષ્ય (૧સા૦) તમાં છે. અને ભ્રષ્ટ ૩ સાગરેટ છે, ત્યારે બીજીનું જઘન્ય ૩ સાગરે છે. એ પ્રમાણે ચેથી પૃથ્વીમાં ૭ સારુ, પાંચમી પૃથ્વીમાં Rી ૧૦ સાઇ, છઠ્ઠોમાં ૧૭ સારુ, ને સાતમીમાં ૨૨ સાગરોપમ જઘન્ય આયુષ્ય છે. એમાં પહેલી પૃથ્વીનું જઘન્ય આયુષ્ય કહેવાયું શTI૧૨૦ની J8L નથી તે ૧૦જાર વર્ષનું છે, તેમજ ચાર દેવનિકાયમાં ભવનપતિ અને વ્યક્તર એ બે દેવનિકાયમાં પણ જઘન્ય આયુષ્ય ૧૦ | * * જ * * * Page #247 -------------------------------------------------------------------------- ________________ હજાર વર્ષનું છે, જે પહેલી પૃથ્વીના જઘન્ય આયુ કહેવાના પ્રસંગે કહ્યું. ર૦ા અવરાના—આ ગાથામાં ભવનપતિ ાદિક દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહે છે— असुरेसु सारमहियं, सङ्कं पलं दुवे य देसूणा । नागाईणुकोसा, पल्लो पुण वंतरसुराणं ॥ २०४ ॥ ગાથાય—દક્ષિણુ અસુરકુમાર દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરોપમ ને ઉત્તરવતી દેવાનું તેથી કઇક અધિક છે, નાગકુમાર આદિ નવ નિકાયના ભવનપતિમાં દક્ષિણનિકાય દેવાનું દેઢ પક્ષેપમ ને ઉત્તરનિકાય દેવાનું કંઈક ન્યૂન એ પડ્યેાપમ છે, અને અન્તર દેવેનું · ઉત્કૃષ્ટ આયુષ્ય એક પચેપમ પૂર્ણ છે. ૨૦૪ા અવાય—સુર કુમારાદિ દશે જીવનતિ મેની નીચે દક્ષિણ દિશામાં ને ઉત્તર દિશામાં એ એ વિભાગે વ્હે'ાયેલા હેાવાથી દક્ષિણુ અસુર કુમારાદિ ને ઉત્તર અસુર કુમાદિ નિકાયવાળા. કહેવાય છે, તેમાં પહેલા દક્ષિણવતી અસુર કુમારેાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરોપમ પૂર્ણ છે, અને ઉત્તરપતી સુરાનું એક સાગરાથી કઈક અધિક (પલ્યામના અસખ્યાતમા ભાગ જેટલું અધિક) છે. શેષ હું નિકાયામાં દક્ષિણતીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ (દોઢ) પડ્યેાપમ છે, અને ઉત્તરવતી દેવાનું ઉઆયુષ્ય એ પચેાપસથી કાંઇક ન્યૂન (પલ્યાને અસંખ્યાતમા ભાગ ન્યૂન) છે. તથા 'બ્યન્તરનિકાયના દેવા પણ દક્ષિણનિકાય. ને ઉત્તરનિાય છે, પરન્તુ તે ખન્ને નિકાયના દેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પરિપૂર્ણ ૧ પલ્યેાપમ પ્રમાણ છે. દેવીઓનું આયુષ્ય વિચારીએ તેા દક્ષિણુ અસુરકુમારના ઇન્દ્ર ચમરેન્દ્રની દેવીઓનું ડ્ડા પડ્યેાપમ, ને ઉત્તર અસુકુના ઇન્દ્ર ખત્રીન્દ્રની દેવીઓનું ૪ા પક્ષેાપમ છે, શેષ હું નિકાયમાં દક્ષિણ ધ્રુવીનું અષ પલ્સેાપમ અને ઉત્તર દેવીઓનું એક પલ્યાપમમાં કઇક ન્યૂન આયુષ્ય છે, બ્યન્તર ૧ અહિં વાવ્યતરનિકાય જૂદી નથી કહી તેથી- અન્તઃવત વાસુબ્ધતરના પણ તુલ્ય ભસ્થિતિકાળ જાણુવા. Page #248 -------------------------------------------------------------------------- ________________ વીવ I૧૨? નનનનન દેવીઓમાં તે આઠે નિકાયની બન્ને દિશાઓની દેવીઓનું ઉત્કૃષ્ટ આયુ અર્ધ પલ્યોપમ છે, અને એ ડ૬ નિકાયમાં (અથવા વાણુવ્યન્તરની ૧૬ નિકાય મળી પર નિકાયમાં) જઘન્ય આયુષ્ય તે દશહજાર વર્ષ છે. i૨૦૪ સમાપ્ત જવાબઃ–પૂર્વ ગાથામાં ભવનપતિ ને વ્યન્તર એ બે દેવનિકાયમાં ભવસ્થિતિકાળ કહીને હવે તિષી દેવેને ભવસ્થિતિકાળ કહે છે alwાનુपल्लट्ठ भाग पल्लं च साहियं जोइसे जहनियरं । हेविल्लुक्कोसठिई, सक्काईणं जहण्णा सा ॥२०५॥ | योगमा - નાથાર્થ –પાપમને આઠમો ભાગ, જ્યોતિષીનું જઘન્ય આયુષ્ય છે, અને ઈતર ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમથી કંઈક અધિક आयुर्नु છે, તથા શાક આદિ દેવોની જે નીચેના કપની ઉકાછસ્થિતિ તેજ ઉપરના ક૫ની જઘન્ય સ્થિતિ જાણવી. ૨૦૫ प्रमाण I " માથા–ગાથામાં સામાન્યપણે જોતિષીઓનું આયુષ્ય કહ્યું છે, પરન્ત પાંચ જ્યોતિષીઓનું તથા દેવીએાનું ભિન્ન ભિન્ન હા કહ્યું નથી તે આ પ્રમાણે–ચંદ્ર, સય, ગ્રહ, નક્ષત્ર, તારા, એ પાંચ દે ને તેની દેવીઓ મળી ૧૦ પ્રકારના જોતિષીઓ છે, Ik તે દરેકનું જઘન્ય ઉત્કૃષ્ટ આયુષ્ય આ પ્રમાણે જ૦૫થેપમ ઉ૦૫૦ જ૦૫૯ોપમ ઉ૦૫૦ ચંદ્રદેવનું ૦ ૧-૧૦૦૦૦૦ વર્ષ. | ગ્રહદેવીનું ૦૧ માં ચંદ્રજેવીનું હા - - ૦૧-૫૦૦૦૦ , , , , નક્ષત્રદેવનું - , - ૦૧ સૂર્યદેવનું નક્ષત્રદેવીનું . ૦૧ ૦૧ સાધિક. સૂર્યદેવીનું કામ મા-૫૦૦ " | તારાદેવનું ( ૧૮ ) શi૨ ગ્રહદેવનું . . . ૧ | તારાદેવીનું ૧/૮ ( ૧૮ સાધિક, Page #249 -------------------------------------------------------------------------- ________________ કચ્છ એ પ્રમાણે જોતિષીના ૧૦ ભેદનું દરેકનું ઉત્કૃષ્ટ જઘન્ય આયુષ્ય જાણવું. તથા સૌધર્મ આદિ ક૯૫માં અને કપાતીતમાં (વૈમાનિકનિકાયમાં) જે નીચેનું ઉત્કૃષ્ટ આયુષ્ય તે ઉપરનું જઘન્ય આયુષ્ય એ સામાન્યથી કહ્યું, પરંતુ કેટલું આયુષ્ય છે તે હવે કહેવાશે. ૨૦૫ અથવાહવે આ ગાથામાં વિમાનિક દેવેનું જઘન્ય ને ઉત્કૃષ્ટ આયુષ્ય કહે છે- ' दो साहि सत्त साहिय, दस चउदस सत्तरेव अट्ठारा। एक्काहिया य एत्तो, सक्काइसुसागरूवमाणा॥ નાણાઃ એ, બેથી અધિક, સાત, સાતથી અધિક, ૧૦–૧૪-૧-૧૮ અને અહિંથી આગળ એકેક સાગરોપમ અધિક એટલા સાગરોપમની સ્થિતિ શક્રાદિ દેવેની (સોધમક૯પાદિ દેવેની) કહી છે. ૨૦૬ માથા–સીંધમ કહ૫ની ૨ સાગરોપમ. ઇશાન ક૯૫ની ૨ સાગરેથી કંઈક અધિક, સનતકુમારની ૭ સાગર૦, માહેન્દ્રની ૭ થી અધિક, બ્રહમ દેવકની ૧૦, લાંતકની ૧૪, શુક્રની ૧૭ અને સહસ્ત્રારની ૧૮ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, ત્યારબાદ ઉપરના દેવલોકની આનત આદિકની એકેક સાગર૦ અધિક સ્થિતિ હોવાથી આનતની ૧૯, પ્રાણુતની ૨૦, આરણની ૨૧, અય્યતની ૨૨, પહેલા સૈવેયકની ૨૩ બીજા ની ૨૪, ત્રીજાની ૨૫, થાની ૨૬, પાંચમાની ૨૭, છઠ્ઠાની ૨૮, સાતમાની ૨૯ આઠમાની ૩૦, નવમાની ૩૧, પાંચ અનુત્તરની ૩૩ સાગરેપમ સ્થિતિ છે. અહિં ગ્રંથમાં જો કે આનતથી એકેક સાગરપમ વૃદ્ધિ કહેલી હોવાથી પાંચ અનુત્તરની ૩૨ સાગરોપમ સ્થિતિ થવી જોઈએ, પરંતુ ચાલ્યાનો વિરોષ વ્રતિપત્તિઃ એ ન્યાયે ૪ અનુત્તરની ૩૩ સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એ પ્રમાણે વિમાનિકને ઉભાવસ્થિતિકાળ જાણુ. હવે વૈમાનિક દેને જઘન્ય સ્થિતિકાળ પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે આ રીતે છે-સૌધમ દેવેની જઘન્યસ્થિતિ ૧પોપમ Page #250 -------------------------------------------------------------------------- ________________ समास: IIRRI) - ઉ૦ कालानुयोगा आयुर्नु प्रमाण કકકકક કક ઈશાનની જ પાપમથી કંઈક અધિક, સનત્કારની ૨ સાગર, મહેન્દ્રની ૨ સાગરબ્બી કંઈક અધિક, શ્રદ્ધાની ૭ સારુ, લાંતની ૧૦, શુક્રની ૧૪, સહસ્રાની ૧૭, અનતની ૧૮ પ્રાણુતની ૧૯, આરણની ૨૨ અય્યતની ૨૧, પહેલા શૈવેયકની ૨૨ થાવત્ નવમા યકની ૩૦ સાઇ, વિજયાદિ, ૪ અનુત્તરમાં ૩૧ સાગરેપમ જઘન્ય સ્થિતિ છે. સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુસુરમાં જધન્યસ્થિતિ નથી. देवोका ज. उ०. आयुष्यनो संक्षिप्त संग्रह। સીંસાર | ૧૭ સારુ ૧૮ સારુ છે. ભવન ૧૦ હું જાર વર્ષ સધિક ૧ સાઃ | આનત ૧૮ સારુ ૧૯ સારુ ૧ ૫૨ પ્રાણુત ૧૯ સાવ ૨૦ સારુ , જ્યાતિષ , : ૧ પદય ૧ લાખ વર્ષ. આરણ : ૨૦ સાવ ૨૧ સા . સૌધર્મ ૧ પય ૨ સાગર અચુત , ૨૧ સા. ૨૨ સાથે, ઈશાન • સાધિક ૧ પય સાધિક ૨ સા. ' ૧લા ૦ ૨૨ સા. ૨૩ સારુ સન ૨ સા૦ ૭ સારુ ૨જા ૦ ૨૩ સારુ ૨૪ સાવ માહેંદ્ર સાધિક ૨ સા. સાધિક ૭ સાવ ૩જા - ૨૪ સારુ ૨૫ સારા श्रा ૭ સારુ ૧૦ સારુ ૪થા ર૦ ૨૫ સારુ ૨૬ સારુ લાંતક ૧૦ સારુ ૧૪ સત્ર પમાં પ્રવે ૨૬ સારુ ૨૭ સારુ શુક ૧૪ સારા ૧૭ સારુ ૬ઠ્ઠા ૦િ ૨૭ સારુ ૨૮ સારુ HARRASAH I૧૨ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૭મા ૦ ૨૮ સારુ - ૨૯ સારુ - ૪ અનુત્તરે ૩૧ સા. ૩૩ સારુ ૮મા- ગ્રિ. ૨૯ સારુ ૩૦ સાક | સર્જાથે – ૪ ૩૩ સાહ મા ગ્રેટ ૩૦ સાવ - ૩૧ સા. અવાર–આ ગાથામાં એકેન્દ્રિયને ઉત્કૃષ્ટ ભવસ્થિતિકાળ કહેવાય છે– ' बावीस सत्त तिन्नि य, वाससहस्साणि दसय उक्कोसा। पुढविदगानिलपत्तेयतरुसुतेऊ तिरायं च ॥२०७॥ નાથાર્થ–પૃથ્વીકાયની ૨૨૦૦૦ વર્ષ, અપ્લાયની ૭૦૦૦ વર્ષ, વાયુકાયની ૩૦૦૦ વર્ષ, અને પ્રત્યેક વનસ્પતિની ૧૦૦૦૦ આ વર્ષ ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે, અને અગ્નિકાયની ૬૦ સ્થિતિ ૩ અહેરાત્ર છે. એ પ્રમાણે એકેન્દ્રિયની ભવસ્થિતિ જાણવી. માણાર્થ –ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ કે એ ભવસ્થિતિ બાદર એકેન્દ્રિયની જાણવી, અને સૂકમ એકેન્દ્રિયનો ર૧૧ મી ની ગાથામાં અન્તમું પ્રમાણુ કહેવાશે. ૨૦૭. - અવતા - આ ગાથામાં વિકસેન્દ્રિય તિર્યંચ પંચે અને મનુષ્યનું આયુષ્ય કહે છે. . बारस अउणप्पन्नं, छप्पिय वासाणि दिवस मांसा यं । बेइंदियाइयाणं, नरतिरियाणं तिपल्लं च ॥२०॥ જાથા દ્વીન્દ્રિયનું ૧૨ વર્ષ, ત્રીન્દ્રિયનું ૪૯ દિવસ, ચતુરિન્દ્રિયોનું ૬ માસ એ પ્રમાણે દ્વીન્દ્રિયાદિકેનું ઉત્કૃષ્ટ આયુષ્ય જી છે, તથા ગર્ભજ મનુષ્ય અને ગર્ભ જ તિર્યંચાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમ છે. ૨૦૮ * માનિક દેવામાં ૬૨-પ્રતરામાં દરેમાં પણ ભિય જિન ખાયુ છે તે અન્યાન્તસ્થી જાવું, કક કકકકકર Page #252 -------------------------------------------------------------------------- ________________ નીવ समास: ૧૨૨: HORARI સાસુयोगमा आयुर्नु प्रमाण માવા–ગાથાવત્ સુગમ છે. વિશેષ એ કે તિર્યંચગતિના ભેદેના ભવસ્થિતિ કાળ કહેવાના ચાલુ અધિકારમાં | મનુષ્યનું આયુષ્ય કહ્યું તે આયુષ્યની સમાનતા હોવાથી લાઘવપણુ માટે છે. ૨૦૮ - અવતા–પૂર્વ ગાથામાં પંચેન્દ્રિયતિર્યંચનું આયુષ્ય સામાન્યથી કહ્યું છે, જેથી હવે આ ગાથામાં તેના પ્રતિભેદમાં સવિ. શેષપણે કહેવાય છે– जल थल खह सम्मुच्छिमपज्जतुक्कोस पुवकोडीओ। वरिसाणं चुलसीई, बिसत्तरी चेव य सहस्सा॥ નાથાર્થ -પર્યાપ્ત સમૂર્ણિમ જલચર સ્થલચર ને ખેચર એ ત્રણનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે પૂર્વ ક્રિોડ વર્ષ, ૮૪૦૦૦ વર્ષ, ને ૭૨૦૦૦ વર્ષ છે. ૨૦લા ની માવાઈ –ગાથાથવત્ સુગમ છે. પરંતુ વિશેષ એ છે કે–સ્થલચરનું જે પૂર્વ ક્રિોડ આયુષ્ય કહ્યું તે સ્થલચરના ૩ ભેદ્યમાં કી ચતુષ્પદનું જાણવું, અને ઉરઃ સર્પનું પ૩૦૦૦ વર્ષ તથા ભુજ સપનું તે ૪૨૦૦૦ વર્ષ કહેલું છે. ૨૦ આ અવતરણ-પૂર્વ ગાથામાં સમ્મષ્ઠિમ જલચરાદિકનું કહીને હવે આ ગાથામાં ગર્ભ જ પર્યાપ્ત જલચરાદિ ત્રણનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહે છેतेसिं तुगब्भयाणं, उक्कोसंहोइ पुवकोडीओ।तिन्निय पल्लाभणिया, पल्लस्स असंखभागो उ ॥२१॥ થાળું—એ જ ત્રણ ગર્ભનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે પૂર્વક્રોડ વર્ષ, ત્રણ પાપમ, અને ૫૫મને અસંખ્યાત ભાગ કહ્યો છે. ૨૧૦ માવા-ગર્ભજપર્યાપ્ત જલચરનું પૂર્વ કોડ વર્ષ, ગ૦૫૦સ્થલચરનું [અહિં પણ સ્થલચર શબ્દથી ચતુષ્પદ ગજનું ૩ પોપમ કકક કકક II ૨૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ ROTOR આયુષ્ય, અને ગ૦૫૦ બેચરનું પોપમને અસંખ્યાત ભાગ આયુષ્ય છે. એમાં ગભ જ ચતુષ્પદ અને ગર્ભ જ ખેચર એ બે અસંખ્ય વર્ષના યુવાળા કહ્યા તે યુગલિક ચતુષ્પદે દેવકુફ ઉત્તરકુર ક્ષેત્રના હસ્તિ વિગેરે નણવા, અને પક્ષીઓ અન્તદ્વીપાદિના જાણવા, તથા ગર્ભજ સ્થલચરના ત્રણ ભેદમાં ચતુષ્પદોનું આયુષ્ય કહ્યું, અને ઉરઃસર્પ તથા ભુજસપનું ઉત્કૃષ્ટ આયુષ્ય [ ગ૦પર્યાપ્તનું ] પૂર્વ કોડ વર્ષ છે. કારણ કે પૂર્વકોડ વર્ષાયુવાળા એ જલચર ૦૨ઃસપ ને ભુજસપ યુગલિક હોતા નથી, કારણ કે યુગલિકનું આયુષ્ય પૂર્વકૅડ વર્ષથી સમયાદિ અધિક હોય છે, જૂન ન હેય. ૨૧ના અવસાનઃ–પૂત એકેન્દ્રિયાદિ છવભેદેને જઘન્ય ભવસ્થિતિ કાળ કહે છે— एपर्सि च जहन्न, उभयं साहार सव्व सुहमाणं। अंतोमुत्तमाउ, सव्वापज्जत्तयाणं च ॥२११॥ નાણા–એ પૂર્વોક્ત બાદરપૃથ્યાદિનું જઘન્ય આયુષ્ય, તથા સાધારણ વનસ્પતિ અને સર્વ સૂથમ એકેન્દ્રિયનું બન્ને પ્રકારનું ( જઘન્ય ને ઉત્કૃષ્ટ ) આયુષ્ય તેમ સર્વે અપર્યાપ્ત જીવનું જઘ૦ઉ૦ આયુષ્ય અન્તમુહૂત્ત’ પ્રમાણ છે. ૨૧ માવાર્થ-બાદરપર્યાપ્ત પૃથ્વી જળ અગ્નિ વાયુ ને પ્રત્યેક વનસ્પતિ એ પાંચ એકેન્દ્રિયનું વિકલનું તથા પર્યાપ્ત સમૂહ ને પર્યાપ્ત ગર્ભજ જલચર રથલચર ખેચનું એ પૂર્વે ઉત્કૃષ્ટ આયુષ્યમાં કહેવાયેલા જીવભેદનું જઘન્ય આયુષ્ય અન્તમુહૂત્ત છે, તથા નહિં કહેવાયેલા સાધારણ વનસ્પતિ છેનું સર્વસૂમ એકેન્દ્રિયોનું અને સર્વે અપર્યાપ્તાઓનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય અન્તમું પ્રમાણ છે. જેનું ઉત્કૃષ્ટ આયુષ્ય અન્તર્યું. (સૂપૃથ્યાદિકનું કહ્યું છે, તેઓનું જઘન્ય આયુષ્ય પણ અન્તમું કહ્યું છે તે જઘન્યપદી અન્તર્મુથી ઉત્કૃષ્ટપદનું અન્તમું મોટું જાણવું. એ પ્રમાણે એકેક જીવ આશ્રયી ભવસ્થિતિ કાળ કહૃાો. l૨૧૧ ૧ પર્યાપ્ત દીક્રિયાદિ ૫ણું ઉત્કૃષ્ટ આયુષ્યમાં કહેવાઈ ગયા છે. તે પણ વૃત્તિમાં ગયા નથી, ROR Page #254 -------------------------------------------------------------------------- ________________ વીવ I૧૨૪ થતાપૂર્વે એકેક જીવાશ્રિત ભવસ્થિતિ કાળ કહીને હવે આ ગાળામાં અનેક જીવ આશ્રયી સમુદાયપણે ભાવસ્થિતિ | કાળ કહેવાય છે— समाप: एक्कग जीवा उ बहुजीविया उसव्वद्धं । माय अपज्जत्ताणं, असंखभागो उ पल्लस्स ॥२१२॥ શાત્રાનુથાર્થ –એ પૂર્વોક્ત આયુઃસ્થિતિ એક જીવ આશ્રયી જાણવી, અને ઘણા જ આશ્રયી વિચારીએ તે તે પૃથ્યાદિ જોશી વનમાં શ્રી સર્વકાળ પામીએ, પરંતુ અપર્યાપ્ત મનુષે તે ઘણા જીવ આશ્રયી પળેપમના અસંખ્યાતમા ભાગ સુધીજ હોય. ર૧૨ા. आयुर्नु માવાપૂર્વે જે અન્તમુહુર્નાદિ ભવસ્થિતિ કહી તે એ કેક જીવ આશ્રયી આ રીતે-અસંખ્ય સૂક્ષમ અપર્યાપ્ત પૃથ્વીકાય प्रमाण માંના એક જીવને અન્તમુકાળ, બાદરઅપર્યાપ્ત એક પૃથ્વી જીવને ઉત્કૃષ્ટ અન્તર્મુ કાળ, એક સૂ૦૫ર્યાસને અન્તમું કાળ, એક બાપર્યાપ્ત પૃથ્વી જીવને ૨૨૦૦૦ વર્ષ કાળ, એક પર્યાપ્ત હીન્દ્રિયને ૧૨ વર્ષ કાળ, એક ગ૦૫૦ મનુષ્યને ૩ પલ્યોપમ કાળ એ રીતે તે તે જીવરાશિમાંના એકેક જીવને કાળ કહ્યો પરંતુ ચૌદ જીવભેદમાંના કોઈપણ એક જીવભેદ રૂપ સમગ્ર જીવ રાશિ તે અનાદિકાળથી અનંતકાળ છે. જેથી ચોદે પ્રકારના જીવરાશિએ તે જગમાં અનાદિકાળથી છે ને અનન્તકાળ સુધી રહેવાના છે, એ કઈ કાળ નહિ આવે કે જે કાળે એ ચૌદ જીભેદમાં કઈ જીવલેદ ચાર ગતિમાંની કોઈ ગતિ કે પાંચ નતિમાંની કોઈ જતિ વિદ્યમાન ન હોય, માટે તે તે જીવરાશિના સર્વ જીની અપેક્ષાએ સર્વ જીવરાશિઓ પ્રવકાળ છે. | પરન્તુ અપર્યાપ્ત મનુષ્ય એજ એક એ છવરાશિ છે કે જે જગતમાં વિશેષમાં વિશેષ ૫૫મના અસંખ્યાતમા ભાગ સુધી D] કાયમ રહીને ત્યારબાદ અવશ્ય શુન્ય થાય, અને તે રાશિને અભાવકાળ પણું ઉત્કૃષ્ટથી ૧૨ મુહરં સુધી હોય છે, અને તેટલો III ૨૪ કાળ મનમાં કેવળ પર્યાપ્ત ગર્ભજ મનુબેજ વર્તતા હોય પરંતુ એકપણુ અપર્યાપ્ત મનુષ્ય ન હોય. સિદ્ધાન્તમાં મનુષ્યગતિમાં Page #255 -------------------------------------------------------------------------- ________________ % જન્મમરણને વિરહકાળ ૧૨ મુહૂત્ત કહ્યો છે, તે કારણથી અપર્યાપ્ત મનુષ્યો એટલા કાળ સુધી મનુષ્ય ક્ષેત્રમાં વર્તતા ન હોય. તથા દેવ નારક આદિ ગતિમાં અને વિકલેન્દ્રિમાં કેટલાક વિશેષ ભેદરૂપ જીવરાશિઓને વિરહકાળ જે કે કહો છે તે પણ અહિં મૂળ જીવરાશિની અપેક્ષાએ તેને અભાવ ગણ્યા નથી. તે તિ મવસ્થિતિ કાઢ: II ર૧૨ા કે વાયરિથતિ જા | અવારપાંચમા કાળ અનુયોગ ના ત્રણ વિભાગમાં પ્રથમ ભાવસ્થિતિકાળ કહીને હવે જીવસમાસમાં કાયસ્થિતિકાળ આ છે ગાથાથી પ્રારંભીને કહેવાય છે... - एक्केक्कभवं सुरनारयाओ तिरिया अणंतभवकालं। पंचिंदिय तिरियनरा, सत्तः भवा भवम्गहणे॥ નાણા–ભવગ્રહણની અપેક્ષાએ (ભવની ગણત્રી ગણીએ તો) દેવ અને નારકને કાયસ્થિતિકાળ એકેક ભવપ્રમાણ છે, તિર્યંચગતિને કાયસ્થિતિકાળ અનંતભવપ્રમાણ છે, તથા પંચેન્દ્રિય તિર્યંચ ને મનુષ્યને કાયસ્થિતિકાળ સાત આઠ ભાવ પ્રમાણ છે. જે આ ભાવાર્થ- અહિં કાય એટલે નિકાય અથવા તજજાતીય સમુદાય, જેમ પૃથ્વીકાય આદિ અથવા દેવનિકાય આદિ. તે એકજ નિકાયમાં વારંવાર ઉપજવાને કાળ તે કાયસ્થિતિકાળ કહેવાય. ત્યાં દેવ મરણ પામીને પુનઃ તરતજ બીજા ભવમાં દેવ ન થાય અને નારક, તરતજ બીજા ભવમાં નારક ન થાય જેથી દેવના ને નારકના બે ભવ લગેલગ થતા નથી પરંતુ એકજ ભવ પામીને દેવ તથા નારક બીજા ભવે તિર્યંચ વા મનુષ્ય મનુષ્ય થાય છે માટે દેવ નારકને કાયસ્થિતિકાળ ૧ ભવ જેટલું છે. અથવા દેવ નારકને વ્યવસ્થિતિકાળ છે પણ કાયસ્થિતિકાળ નથી એમ કહીએ તે ચાલે, અથવા દેવ નારકને જે ભવસ્થિતિકાળ તેજ તેને કાયસ્થિતિકાળ છે એમ કહીએ તો પણ ચાલે. તથા તિર્યંચમાં એકેન્દ્રિય છે અનન્ત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ Page #256 -------------------------------------------------------------------------- ________________ ગીર IRI સુધીમાં નિરન્તર એકેન્દ્રિયપણે અનન્ત ભવ કરે છે, માટે તિર્યંચને કાયસ્થિતિકાળ ભવની ગણત્રીએ અનન્ત છે, તેમજ તે અનંત ભવને સર્વસંકલિતકાળ પણ અનન્ત છે. સામાન્ય પણ તિર્યંચ ગતિને કાયસ્થિતિકાળ આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલા समासः પુદ્ગલપરાવર્ત પ્રમાણ છે. તથા તિર્યંચ પંચેન્દ્રિય તિર્યંચ " પચેટમાં ને મનુષ્ય મનુષ્યમાં નિરન્તરપણે સાત આઠ કરે છે, અર્થાત મનુષ્ય કે તિર્યંચ મરીને પુનઃ પુનઃ મનુષ્ય કે તિર્યંચ થાય તે સાત વા આઠ ભવ સુધી થાય છે ત્યારબાદ ]*ી कालानु નવમા ભવે અવશ્ય અન્ય ગતિ (દેવગતિ) પામે છે, માટે તિર્યંચ પંચે ને મનુષ્યને કાયસ્થિતિકાળ ૭૮ ભવ છે, અહિ योगमा સાત ભવ સંખ્યાત વર્ષાયુવાળા ને આઠમો ભવ થાય તે યુગલિકને જ (અસંખ્યાતાયુવાળા ) થાય એવો નિયમ છે, અને યુગલિક મરીને દેવગતિમાંજ જતા હોવાથી નવમે ભવ દેવનો હોય છે, માટે સાત ને આઠ એમ બે ભવ કહ્યા છે. અહિં જો स्थितिनु સતત કાળની વિવક્ષા કરીએ તે સંખ્યાતવર્ષાયુ એટલે પૂર્વ કોડ વષયવાળા સાત ભવ ને આઠમે ભવ ૩ પલ્યોપમને હેવાથી प्रमाण ૩ ૫૦ ૭ પૂર્વક્રોડ વર્ષ એટલે પતિ મનુને કાયસ્થિતિકાળ છે, અને દેવ નારકને ૩૩ સાગરેપમ છે, એ રીતે શેષ જીવભેદમાં પણ ભવગ્રહણ તથા સતતકાળ વિચાર. ૨૧૩ થતાન–હવે તિર્થમાં એકેન્દ્રિયનો કાયસ્થિતિકાળ કહેવાય છે एगिदिय हरियंति य पोग्गलपरियट्टया असंखेजा। अड्डाइज निओया, असंखलोया पुढविमाई ॥२१॥ જાથાર્થ –વનસ્પતિ સુધીના પાંચે એકેન્દ્રિમાં એકેન્દ્રિયપણાને કાયસ્થિતિકાળ અસંખ્યાત પુંગલપરાવત જેટલે અનંત | છે, નિગોદ-સાધારણ વનસ્પતિને અઢી પુદ્ગલપરાવતું પ્રમાણ અનન્ત કાળ છે, અને પૃથ્વીકાય આદિ પાંચે પ્રત્યેક શરીરીઓને i૨૨ દરેકને જુદે જુદે કાયસ્થિતિકાળ અસંખ્યાત લેકાકાશના આકાશપ્રદેશ જેટલે અસંખ્ય છે. ૨૧૪ના Page #257 -------------------------------------------------------------------------- ________________ માથાઉં-ગાથાવતું સુગમ છે. વિશેષ કે–પૃથ્વીકાય પૃથ્વીકાયપણે નિરન્તર અસંખ્ય ભવ કરે છે, તે સર્વ ભવને સંકલિતકાળ ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશના જેટલા પ્રદેશ તેટલા સમય પ્રમાણુ, અને કાળથી અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે. એ પ્રમાણે અપકાયથી પ્રત્યેક વનસ્પતિ સુધીના પાંચ એકેન્દ્રિયને કાળ જાણવો. સામાન્યથી એ કેન્દ્રિયપણે નિરન્તર ઉપજે તે ક્ષેત્રથી અનન્ત કાકાશના આકાશપ્રદેશ તુલ્ય સમય સુધી અને કાળથી અનન્ત કાળચક્ર સુધી ઉત્પન્ન થાય છે, અને કેવળ નિગેદ (સાધારણ વનસ્પતિ) નિગાદપણે ઉપજે તે નિરન્તર ક્ષેત્રથી અઢી પુદ્ગલપરાવતું પ્રમાણ અને કાળથી અનન્ત કાળચક સુધી ઉપજે, ને ત્યારબાદ અવશ્ય અન્ય નિકાયમાંજ ઉપજે. ૧૪ ચણતળા–પૂર્વ ગાથામાં પૃથ્વીકાય આદિ સ્થાવરકાયની કાયસ્થિતિ કહીને હવે તે દરેકને બાદરાદિ ભેદથો કાયસ્થિતિકાળ | સી કહેવાય છે— | कम्मठिई बायराणं, सुटुमा अस्संखया भवे लोगो। अंगुलअसंखभागो, बायरएगिदियतरूणं ॥२१५॥ એ જણાઈ–બાદરપૃથ્વીકાય આદિકની પ્રત્યેકની કાયસ્થિતિ કર્મ સ્થિતિ તુય (૭૦ કે કેસા) છે, સૂમ પૃથ્વીકાયાદિ પ્રત્યેકની અસંખ્ય લેકપ્રમાણ છે, અને બાદર એકેન્દ્રિયની તથા વનસ્પતિકાયની કાયસ્થિતિ દરેકની અંગુલના અસંખ્યાતમા ભાગના Dી આકાશપ્રદેશ તુલ્ય સમય જેટલી (અસંખ્ય કાળચક્ર જેટલી) છે. ૨૧પા ના મા-પર્યાય અને અપર્યાપ્ત ભેદની વિવક્ષા વિના સામાન્યથો બાદર પૃથ્વીકાય આદિ ચાર નિકાયની દરેકની કાયસ્થિતિ મોહનીયમની સ્થિતિ જેટલી છે એટલે મિયા મોહનીયની ૭૦ કડાકેડી સાગર૦ જેટલી છે. તથા પર્યાય અપર્યાપ્ત ભેદની વિવક્ષા વિના સૂક્ષમ પૃથ્વીકાયની કાયસ્થિતિ અસંખ્ય લેકના આકાશપ્રદેશ તુય સમયો જેટલી એટલે અસંખ્ય કાળચક Page #258 -------------------------------------------------------------------------- ________________ લીવ ના સમાપ્ત कालानुयोगमा વાયस्थितिनु * * प्रमाण જેટલી છે, તથા પૃથ્વીકાયાદિ પાંચે બાદરમાં સામાન્યપણે ગણવાથી બાદર કેન્દ્રિયની કાયસ્થિતિ અંગુલના અસંખ્યાતમા. આકાશપ્રદેશ તુલ્ય સમયે જેટલી તે પણ કાળથી અસંખ્ય કાળચક્ર જેટલી છે, અર્થાત કે જીવ બાદર એકેન્દ્રિયમાંજ. વારંવાર જન્મ મરણું કરે છે એટલા કાળ સુધી કરે, તેમજ બાઇર વનસ્પતિમાં પણું એટલીજ કાયરિથતિ છે. ર૧પ ' , બાળ-પૂર્વ ગાથામાં બાદર અને સૂકમ એકેન્દ્રિયની કાયસ્થિતિ પર્યાપ્ત અપર્યાપ્ત ભેદ વિના સામાન્યથી કહી, જેથી || | હવે આ ગાથામાં પર્યાપ્ત અપર્યાપ્તના વિશેષભેદથી કહે છે | बायरपज्जत्ताणं, वियल सपज्जस इंदियाणं च । उक्कोसा कायठिई, वाससहस्सा उसंखेज्जा ॥२१६॥ જણા–બાદરપર્યાપ્ત જીવની -વિકલેન્દ્રિયની અને સંપર્યાપ્લેન્દ્રિયની (પચેન્દ્રિયની) ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષ | તથા સંખ્યાતવર્ષાદિ અનુક્રમે છે. ૨૧૬, માથા–એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં કોઈપણ જીવભેદની પરાવૃત્તિ પૂર્વક જીવ જે વારંવાર બાદરપર્યાપ્ત પણેજ ઉત્પન્ન થયા કરે તે શતપૃથકત્વ સાગર૦ સુધી ઉત્પન્ન થાય એ કાયસ્થિતિ બાદરપર્યાપ્તપણાની સામાન્યથી છે. પરંતુ જે વિશેષભેદે વિચારીએ તે બાદરપર્યાપ્ત પૃથ્વીકાયની કાયસ્થિતિ સંખ્યાત હજર વર્ષની છે, એ પૃથ્વીકાયરૂપ વિશેષભેદની અપેક્ષાએજ ગાથામાં બાદરપર્યાપ્તની કાયસ્થિતિ કહી છે, તથા બા૫૦. અપ્લાયની, બા૦૫૦ વાયુની અને બ૦૫૦ પ્રત્યેક વનસ્પતિની કાયસ્થિતિ પણ સંખ્યાત હજાર વર્ષ છે, પરંતુ બાદરપર્યાપ્ત અમિકાયની કાયસ્થિતિ તો સંખ્યાત દિવસ માત્ર છે, અને બા૦૫૦ નિગદની કાયસ્થિતિ તે માત્ર અન્તનું પ્રમાણુજ છે. પર્યાપ્ત હીન્દ્રિયની સંખ્યાત વર્ષ, અને પર્યાપ્ત ત્રિીન્દ્રિયની સંખ્યાત દિવસ, ને પર્યાપ્ત ચતુરિન્દ્રિયની કાયસ્થિતિ સંખ્યાત માસની * * (૨૨૬ાા wદરા: Page #259 -------------------------------------------------------------------------- ________________ કરકર છે. ગાથામાં કહેલે કહરા શબ્દ વિકેન્દ્રિોની કાયસ્થિતિ કહેવામાં ન કરે.' તથા 'પૂનત્ત=સપર્યાપ્ત=સપરિપૂર્ણ વિદife ઈન્દ્રિયની એટલે (પરિપૂર્ણ ઇન્દ્રિયવાળા ) પંચેન્દિની (પર્યાપ્ત પન્દ્રિયની ) કાયસ્થિતિ શતપૃથર્વ સાગરેપમથી કંઈક અધિક છે, તેથી સંખ્યાત હજાર વર્ષને શબ્દ તથા અર્થ પંચેન્દ્રિય માટે ન જોડતાં તદ્દન જ અર્થ કહે. આ ગાથામાં પદેને અનુસરીને વિચારતાં કાયસ્થિતિ વિસંવાદવાળી છે માટે સિદ્ધાન્તને અનુસાર જે સંભવે તેજ કાયસ્થિતિ કહેવી. ૨૧૬ અવતરણ:–પૂર્વ ગાથામાં સામાન્યપણે પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહીને હવે સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્થ નરેની સંખ્યાતાસંખ્યાતાયુવાળા પચે તિર્યંમ્ નરેમાં ઉજવારૂપ કાયસ્થિતિ કહે છે— 8| तिनि य पल्ला भणिया, कोडिपहुसं च होइ पुव्वाणं । पंचेदियतिरि नराणमेव उक्कोस कायठिई ॥२१७॥ ||६| rrળાર્થ-ત્રણ પપમ અને પૃથકત્વ પૂર્ણ ક્રોડ વર્ષ એ પ્રમાણે (એટલી ) ઉતકૃષ્ટ કાયસ્થિતિ પચેન્દ્રિય તિર્યંચ મનુષ્યની (સંખ્યાતવર્ષાયુષ્કનો) છે. ૨૧ના માયા –સંખ્યાતવર્ષના આયુષ્યવાળો ( એટલે પૂર્વક્રોડ વર્ષ સુધીના આયુષ્યવાળો) ગભંજ તિર્યંચ વા ગર્ભજ મનુષ્ય હા ખ્યાતવયુવાળાજ ભવ કરે તે ઉત્કૃષ્ટથી સાત ભવ કરે અને આઠમો ભવ કરે તે અવશ્ય અસંખ્યવયવાળા (થગલિ- 1 કનોજ)' ભવ કરે, ત્યાર બાદ નવમ ભવે રેવજ થાય તે કારણથી સંખ્યાતાયુ પંચેન્દ્રિય તિર્યંચની કાયસ્થિતિ (પતિ માં ). ૧ શાળા પદને સંબંધ વિયર પદના વિવિપે ગણી “વિયRવકસતરંરિવાળંસપર્યાપ્ત (પત) વિલેજિન” એ અથ' કરીએ, અને | હા હા પદને સંબંધ વિ૦ માટે વદિ કંઇપણ કાળના વિશેષyવાનો વિચારીએ, અને એન્દ્રિના પ્રસંગમાં વાસEદલ્લા ૫દ સાથે પણ જોડીએ. તે સર્વે અર્થ સંગત થઈ શકે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ * નીવ * લયાણ * li૨૭ળી * कालानुयोगमा #ાયस्थितिनुं प्रमाण * ૩ પપમ ને ૭ પૂર્વોડ વર્ષ છે, તેવી જ રીતે મનુષ્ય પંચેન્દ્રિયની કાયસ્થિતિ પણ ૩ ૫૦ ૭ પૂક્કો વર્ષ છે, એ રીતે સંખ્યાતાયુ નર તિર્યંચની કાયસ્થિતિ કહી. l૨૧છા ' ' - અવતરણઃ—હવે પર્યાપ્ત વિગેરેની કાયસ્થિતિ કહેવાય છે– पज्जत्तयसयलिंदिय-सहस्समब्भहियमुयहिनामाणं। दुगुणं च तसत्ति भवे,सेसविभागो मुहुत्तंतो॥२१८॥ નાથાપર્યાસની ને પંચેન્દ્રિયની કાયસ્થિતિ શતપૃથર્વ તથા હજાર સાગરોપમ છે. તથા ત્રસકાયના ભવની તેથી દ્વિગુણ (બમણી ) કાયસ્થિતિ છે. એ સર્વ જીવભેદમાં શેષવિભાગ[–જઘન્ય કાયસ્થિતિ અન્તમુહૂત્ત પ્રમાણ છે. ૨૧૮ માયા–પર્યાપ્ત જીવ વારંવાર પર્યાપ્ત થાય તે કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમ સુધી થાય, અને પંચેન્દ્રિય જીવ વારંવાર ચેન્દ્રિયપણે ઉપજે તો કંઈક અધિક એક હજાર સાગરોપમ સુધી ઉત્પન થાય. તથા ત્રસ જીવ વારંવાર વસના ભવમાં ઉપજે છે તેથી દ્વિગુણ [ બમણ ] કાળ સુધી એટલે સાધિક બે હાર સાગરોપમ સુધી ( સંખ્યાતવષ અધિક ૨૦૦૦ સા૦ સુધી) ઉપજે. ૨૧૬મી ગાથામાં પંચેન્દ્રિયની કાયસ્થિતિ કહી છે તે અહિં પુનઃ કેમ કહી? તેને ઉત્તર એજ કે ત્યાં પર્યાપ્તવિશેષણ પૂર્વક (પર્યાપ્ત પંચેન્દ્રિયની) કાયસ્થિતિ કહી અને અહિં તે કેવળ પંચેન્દ્રિયની પર્યાપ્તાપર્યાપ્ત સહિત પંચેન્દ્રિયની | અથવા પર્યાપ્તપર્યાપ્તા ભેદની વિવક્ષા વિના સામાન્યથી પંચેન્દ્રિયની ] કાયસ્થિતિ કહી છે. ( અહિં ગાથાને પદપૂર્વક અર્થ કરીએ ! તે પર્યાપ્તની કાયરિથતિ ૧૦૦૦ સાગર સાધિક પ્રાપ્ત થાય છે, પરંતુ સિદ્ધાન્તને અનુસાર તે સાગરેશતપૃથવ જ કાયસ્થિતિ છે. જેથી “સાધિક ૧૦૦૦ સાગર૦” એ અર્થ પંચેન્દ્રિય પદ સાથે વાસ્તવિક સંબંધવાળે છે), પુનઃ બીજા આચાર્યો આ ગાથાને અર્થ “પર્યાપ્ત પંચેન્દ્રિયની કાયસ્થિતિ ૧૦૦૦ સાગર સાધિક” એ પ્રમાણે કરે છે * * * * * I૧૨ના * % Page #261 -------------------------------------------------------------------------- ________________ પરન્તુ એ અથ સિદ્ધાન્તાનુસારી નથી. કારણ કે સિદ્ધાન્તમાં તેા પર્યાપ્તપ`ચે૦ની કાસ્થિતિ સાધિક શતપૃથકત્વ સાગરો કહી છે, (ને પચેનીજ કાયસ્થિતિ સાધિક ૧૦૦૦ સાગરા કહી છે). એ રીતે આ ગાથાને પદાથ વિસવાદી થાય છે. તથા ત્રસની ૨૦૦૦ સાથી અધિક કાયસ્થિતિ અને સર્વાંની જધન્ય કાયસ્થિતિ અન્તમુ' છે એ વાત તે સિદ્ધાન્તને અનુસરતીજ છે. એ પ્રમાણે એકેક જીવાશ્રિત કાયસ્થિતિ કહીને નાનાજીવાશ્રિત કાર્યસ્થિતિ કહેવા યાગ્ય છે, પરન્તુ નાનાજીવાશ્રિત કાયસ્થિતિ તે અનાદિ અનન્તકાળ સર્વાંની તુલ્યજ હાવાથી તેની ભિન્ન પ્રરૂપણા નથી. || તિ ને નીવાશ્રિતોડને ગોવાશ્રિતથ બાયસ્થિતિાઃ || તત્વમાતૌ શ્વ સમાસૌ મસ્થિતિવાળાયસ્થિતિ ાઐ ૫૨૧૮ અવતા:—પૂર્વ ભવસ્થિતિકાળ અને કાયસ્થિતિકાળ એકાનેક જીવાશ્રિત કહીને હવે ત્રીજો ગુત્રિમાળા (૧૪ ગુણસ્થાનાને કાળ) કહે છે— मिच्छा अविरयसम्मा, देसविरया पमन्तु इयरे य । नाणाजीवपडुच्च उ, सव्वे कालं सजोगी य ॥ २१९ ॥ ગાથાર્થ:—મિથ્યાદષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત, પ્રમત્ત ને અપ્રમત્ત જીવા અનેક જીવની અપેક્ષાએ સકાળ છે, તેમ સયેાગી કેવલી પણ સર્વકાળ છે. ૨૧ા આવાર્થઃ— મિથ્યાત્વાદિ ગુણા જીવામાં હોય છે પરન્તુ નિરાધાર હાતા જીવોના કાળ કહેવાય છે—ત્યાં મિથ્યાર્દષ્ટિએ અનેક જીવાની અપેક્ષાએ વનસ્પતિ અનત હોવાથી). તથા અવિરત સમ્યગ્દષ્ટિએ અને દેશવિરતિ હાય છે. પ્રમત્તસ'યતા હજારકોડ પૃથકત્વ સદા હોય છે, અને અપ્રમત્ત નથી, તેથી તે ગુણેાના આશ્રયવાળા મિથ્યાષ્ટિ આદિ સદાકાળ અને સખ્યામાં અનંત હાય છે, (સાધારણ સદા ક્ષેત્રપક્ષ્ચાપમના અસંખ્યાતમા ભાગ જેટલા મુનિએ પણ સદા સખ્યાત હોય છે. સયાગી કેવલીએ R Page #262 -------------------------------------------------------------------------- ________________ નીમ ॥१२८॥ સદા ક્રોડપૃથકત્વ પ્રમાણુ જગતમાં નિરન્તર વતતા હાય છે, એ રીતે છ ગુણસ્થાના જઘન્યથી ને ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત સંખ્યા જેટલા હોય છેજ, માટે સકાળ વિદ્યમાન છે. અહિંસાસ્વાદન મિશ્રગુણસ્થાનનો કાળ કહ્યો નથી તે આગળની ગાથામાં કહેવાશે. એ બેને જૂદા પાડવાનું કારણ કે એ એના જઘન્યકાળ અલ્પ છે [સમય તથા અન્તમું છે], ૨૧ા અવતરના—આ ગાથામાં સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનના કાળ કહે છે— पल्लासंखियभागो, सासणमिस्सा य हुति उक्कोसं । अविरहिया य जहन्नेण एक्क समयं मुहुत्ततो ॥२२०॥ ગાથાર્થઃ—સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનવાળા જીવા અનુક્રમે જઘન્યથી એક સમય અને અન્તમુહૂત્ત હોય છે, અને ઉત્કૃષ્ટથી પત્યેાપમના અસંખ્યાતમા ભાગના કાળ સુધી નિરન્તર હાય છે. ા૨૨ના માયાયઃ—સાસ્વાદન ગુણસ્થાન જગતમાં સદા વિદ્યમાન નથી, કોઈ કાઇ વખતે સાસ્વાદનને સર્વથા અભાવ (વિરહકાળ ) પશુ ાપ છે. તેમજ મિશ્રગુણસ્થાન પણ અભાવ કાળવાળુ છે. ત્યાં સાસ્વાદન ગુણના કાળ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા, અને મિશ્રનો જઘકાળ ને ઉત્કૃષ્ટકાળ પણ અન્ત પ્રમાણુના એક જીવ આશ્રયી છે. એટલે એ એ ગુણુસ્થાનના વિરહકાળ પૂર્ણ થતાં એક વા એ માદિ જીવને જ્યારે એ ગુણસ્થાના ૧ સમય તથા અન્ત॰માત્ર રહીને પુનઃ એ એના વિરહ ઉત્પન્ન થાય તે તે અપેક્ષાએ બે ગુણસ્થાનના જઘન્ય સતતકાળ સાસ્વાદનના ૧ સમય ને મિશ્રના અન્તમુ॰ અનેક જીવનો અપેક્ષાએ પણ પ્રાપ્ત થાય છે. અને ઉત્કૃષ્ટથી તે એબન્ને ગુણસ્થાના ક્ષેત્રપક્ષે પમના અસંખ્યાતમા ભાગના કાળ સુધી નિરન્તર વતતા હાય છે, જેથી એટલેા કાળ પૂર્ણ થયા બાદ તા એ એના વિરહકાળ અવસ્ય ઉત્પન્ન થાય છે. રર૦ના અવતરળઃ—પૂર્વ ગાથામાં અનેક જીવઆશ્રયી પૂર્વોક્ત ૮ ગુણસ્થાના નિરન્તરકાળ કહીને હવે એજ ગુણસ્થાનાના એકેક समासः कालानु योगमा गुण० काळनुं प्रमाण ||૨૨ા Page #263 -------------------------------------------------------------------------- ________________ totis જીવાશ્રિતકાળ કહે છે— सासायणेगुजीविय, एकमसमयाइ जाव छावलिया। सम्मामिच्छदिट्टी, अवरुक्कोसं महतो ॥२२॥ * જવાર્થસાસ્વાદન ગુણસ્થાનને એક જીવઆશ્રયી કાળ એક સમયથી પ્રારંભીને છ આવલિકા સુધીનો છે, અને મિશ્રષ્ટિ ગુણને કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ બને કાળ અન્તમું પ્રમાણ છે [એ બે ગુણને એક જીવાશ્રિત જ ઉકાળ કહ્ય]. ૨૨૧ માવાસાસ્વાદન ગુણસ્થાનમાં કોઈ જીવ એકજ સમય રહી મિથ્યાદષ્ટિ થાય, કેઈ જીવ બે સમય રહે, કઈ ત્રણ”, સમય રહે યાવત્ કઈ જીવ ઉત્કૃષ્ટથી ૬ આવલિકા સુધી રહીને મિથ્યાષ્ટિ થાય, તે કારણથી સાસ્વાદને એક જીવાશ્રિતકાળ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા છે. [સાસ્વાદનથી અવશ્ય મિથ્યાદષ્ટિ જ થાય છે માટે સમયાદિ કાળ સ્થિર રહ્યા બાદ અવશ્ય મિથ્યાત્વ પામે.] તથા મિશ્રદષ્ટિ ગુસ્થાનમાં કોઈ એક જીવ લઘુ અન્ત૦ રહે કેઈ જીવ તેથી સમય અધિક રહે એમ યાવત ઉત્કૃષ્ટથી પણ કિંચિત્ મોટા અન્તમું સુધી રહીને ત્યારબાદ કોઈ મિથ્યાષ્ટિ થાય, અથવા કોઈ સમ્યગ્દષ્ટિ પણ થાય. ૨૨૧ અથાળ –આ ગાથામાં મિયા દષ્ટિ ગુણસ્થાનને કાળ એક જીવાશ્રિત કહે છે– मिच्छत्समणाईयं, अपज्जवसियं सपजवसियं च । साइयसपज्जवसियं,मुहत्तपरियडमधूणं ॥२२२॥ જણાઈ –મિથ્યાત્વ ગુણસ્થાનને એક જીવાશ્રિતકાળ અનાદિ અપર્ધવસિત, અનાદિ સપર્યવસિત ને સાદિ સપર્યાવસિત એમ ત્રણ પ્રકારનો છે, ત્યાં સાદિ સપર્યવસિત કાળ જઘન્યથી અન્તમુહૂત્તને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલપરાવર્ત છે. ૨૨ માવા-મિથ્યાત્વને કાળ કહેવાને પ્રથમ કાળની ચતુગી દર્શાવાય છે તે આ પ્રમાણે-જે ભાવ ભૂતકાળમાં અનાદિકાળથી કકકકર RR Page #264 -------------------------------------------------------------------------- ________________ દીવ ॥૨૨॥ 3 પ્રવતા હતા, વમાનમાં પ્રવર્તે છે તે ભવિષ્યમાં તેને અન્ત આવવાનાજ નથી તે અનાહિ અનન્ત કાળ, તથા જે ભાવ અનાદિ કાળથી પ્રવર્તે છે, પરન્તુ ભવિષ્યમાં કોઇપણ કાળે તેના 'ત આવશે તે તે ભાવના તે કાળ અનાદ્રિ સાન્ત કાળ કહેવાય. તથા જે ભાવના આરંભ હાય પરન્તુ અન્ત ન હેાય એવા ભાવ વા તેના કાળ સા‹િ અનન્ત કહેવાય, અને જેના આરંભ ને અન્ત અને હાય તેના કાળ માટ્િ સાન્ત કહેવાય. કાળના એ ચાર ભાગમાં (ચાર પ્રકારમાં) મિથ્યાત્વ સાદિ અનન્ત સિવાયના ૩ ભાંગે છે તે આ પ્રમાણેઃ—અભવ્યજીવને મિથ્યાત્વ અનાદિકાળથી છે ને ભષ્યિમાં કોઇપણ કાળે તેના અંત થવાના નથી માટે અભવ્ય જીવઆશ્રયી મિથ્યાત્વ અનાદિ અનન્ત છે. તથા હજી સુધી કદી પણ સમ્યક્ત્વ નહિં પામેલા ભવ્યજીવને મિથ્યાત્વ અનાદિકાળથી છે, પરન્તુ ભવિષ્યમાં ભવ્યજીવના મિથ્યાત્વને અન્ત અવશ્ય થશેજ તે કારણથી અનાદિ મિથ્યાદષ્ટિ ભવ્યજીવ આશ્રયી મિથ્યાત્વને કાળ અનાદિ સાન્ત છે. તથા એજ અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યજીવ સમ્યક્ત્વ પામીને સમ્યક્ત્વથી પત્તિત થઈ પુનઃ મિથ્યાત્વ પામે ત્યારે મિથ્યાત્વની સાદિ અને પુનઃ પણ એ મિથ્યાત્વના ભવિષ્યમાં જધન્યથી અન્તર્મુહૂત્ત બાદ અને ઉત્કૃષ્ટથી દેશેાન 'અ' પુદ્ગલપરાવત જેટલા અનન્ત સ’સાર ભમ્યા બાદ પણ તેના મિથ્યાત્વના અન્ય અવશ્ય થશે તે કારણથી સાદિ મિથ્યાર્દષ્ટિ ભવ્ય જીવઆશ્રયી મિથ્યાત્વના કાળ સાદિ સાન્ત છે, અને તે સાદિ સાન્તકાળ જ૬૦થી અન્તમુ ને ઉત્કૃષ્ટથી દેશેાન અધ પુદ્ગલપરાત જેટલા ઉપર કહ્યા પ્રમાણે છે. એ પ્રમાણે અભવ્યઆશ્રયી એક ને ભવ્યઆશ્રયી એ મળી મિથ્યાત્વના કાળ ૩ ભાંગે છે. અહિં સાદિ અનન્તરૂપ ૪થા ભંગ સથા નથી. કારણ જે ભવ્ય એકવાર સમ્યક્ત્વ પામ્યા તે અનંત સ ́સાર ભમીને પણ મેક્ષે અવશ્ય જવાનજ છે. એ પ્રમાણે મિથ્યાત્વાદિ ૭ ને સયેાગી ૧ મળી ૮ ગુણસ્થાનમાં અનેક જીવાશ્રિત ને ૧ અતિ અલ્પ સ’કલેશે . મિથ્યાત્વ પામ્યા હોય તો અન્ત બાદ પુનઃ સમ્યકત્વ પામે, અને તીવ્ર સંકલેશે મિથ્યાત્વ પામી પરંપરાએ તીર્થંકરાદિકની ઉત્કૃષ્ટ આશાતના કરીને વ અનંત સંસાર ભ્રમણૢ કર્યાં બાદ પુનઃ શુ અધ્યવસાયથી અવરય સમ્યકત્વ પામે. સમયઃ ૪ જાહાનુ योगमा गुण० काळनुं प्रमाण ।। Page #265 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વાદિ ત્રણને એક જીવાશ્રિત તથા અનેક જીવાશ્રિત કાળ કહ્યો. ર૨૨ાા અવતાળ –આ ગાથામાં અવિરતિ સમ્યગ્દષ્ટિ દેશવિરત ને સયોગી એ ત્રણ ગુણસ્થાનને [૪-૫-૧૩ એ ત્રણને ] એક જીવાશ્રિતકાળ કહે છે– तेत्तीस उयही नामा, साहीया हंति अजयसम्माणं। देसजइसजोगीण य, पुवाणं कोडिदेसूणा ॥२२३॥ નાથાર્થ-અવિરતસમ્યગ્દષ્ટિને (એક જીવાશ્રિત) ઉત્કૃષ્ટકાળ સાધિક ૩૩ સાગરોપમ પ્રમાણ છે, અને દેશવિરતને તથા સાથે| ગકેવલીને દેશના પૂર્વ ક્રિોડ વર્ષ છે. રરયા માવાઈ –કઈક મુનિ સંયમ અવસ્થામાં કાળ કરી અનુત્તરવિમાને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ આયુષ્યવાળા દેવ થાય તો ત્યાં સમ્યગ્દષ્ટિજ હોય છે, ને ત્યારબાદ ત્યાંથી વી સમ્યક્તવ સહિતજ મનુષ્ય થઈ જ્યાં સુધી ચારિત્ર ન પામે ત્યાં સુધી અપતિત સમ્યગ્દષ્ટિપણામાં કેવળ સમ્યકત્વજ હોય છે, તેથી અનુત્તર દેવના પ્રથમ સમયથી પ્રારંભીને મનુષ્યમાં ચારિત્ર ન પામે ત્યાં સુધીને સભ્યત્વ ગુણોને કાળ સાધિક ૩૩ સાગર હોય છે. અનુત્તરથી પૂર્વના ભવમાં સંયમી મુનિને જે કે સમ્યત્વ તે છે જ, તેમજ પછીના મનુષ્યભવમાં સંયમ પામે તે પણ સમ્યકત્વ તે હેયજ પરન્તુ તે સમ્યક્તત્વ ચેથા ગુણસ્થાનના કાળમાં ન ગણાય, કારણ કે તે વખતે ગુણસ્થાન ૬-૭મું છે, ને અહિં તે ૪થા ગુણ૦નો કાળ કહેવાનું છે માટે સંયમ રહિત કેવળ સમ્યક્તવનેજ કાળ ગણુ યોગ્ય છે. અહિં ૩૩ સાગર૦ ઉપરાન્ત સાધિક કાળ કહ્યો તે બીજા મનુષ્યભવમાં સંયમપ્રાપ્તિ સુધીને સમ્યકત્વકાળ અધિક છે તેથી. તથા દેશવિરત ને સગીકેવલી પણ જન્મ બાદ સાધિક ૮ વર્ષની વયે થાય છે. તથા એ બે ગુણસ્થાન ઉત્કૃષ્ટથી પૂર્વોડ Page #266 -------------------------------------------------------------------------- ________________ વીવ समासः योगमा ગુરુ काळy प्रमाण nonnnnnn વર્ષના આયુષ્યવાળાને હેય છે, માટે પર્વદોડ વર્ષોમાં સાધિક ૮ વર્ષ જૂના કરે તેટલ (રેશન પૂર્વડ વર્ષ) કાળ દેશવિરતિ | તથા સોગિકેવલીને કહ્યો છે. – અનુત્તરથી આવી મનુષ્ય થઈ સંયમમાસિ વિનાજ જે સભ્યત્વભાવ ચાલુ છે તેના તેજ સમ્યકત્વભાવે અશ્રુતદેવ| લાકમાં ૨૨ સાગરના આયુષ્ય ઉત્પન્ન થાય તે સમ્યકત્વ ગુણને કાળ સાધિક પંચાવન સાગરોપમ કેમ ન હોય ? ઉત્તર–એવા કમવાળું નિરન્તર સમ્યગ્દષ્ટિપણું નહિં હોય અથવા એમાં બીજું કંઈ કારણ હશે તે તે બહુશ્રત જાણે. તથા આ બાબતમાં સિદ્ધાન્તમાં પણ ચોથા ગુણસ્થાનને કાળ એટલેજ કહ્યો છે. [ઇતિવૃત્તિ - ભાવાર્થ] : અવતરવાડ-એજ ૪-૫-૧૩માં ગુણસ્થાનને જધન્યકાળ કહે છે– एपासव जहन्नं, खक्माण अजोगि खीणमोहाणं। नाणाजीवे एगं, परापरठिइ मुहत्तंतो ॥२२॥ જાળું—એ ૪-૫-૧૩માં ગુણસ્થાને તથા ક્ષેપકોને (૮-૯-૧૦મા ગુણને) ક્ષીણુમેહને ને અમીને ૫રને અપર કાળ (ઉત્કૃષ્ટ ને જઘકાળ) અનેક જીવઆશ્રયી તથા એક જીવઆશ્રયી પણ અન્તમુહૂર્ત પ્રમાણ છે. ર૨૪ - ૧ થી ૫સંગ્રહ મૂળત્તિમાં આજે પ્રસંગવાળી ગાથાના અર્થમાં કહ્યું છે કે-જે વેદાય તે વેદક, અર્થાત પ્રથમ સ્થિતિગત મિથ્યાત્વના ક્ષયથી | અને દ્વિતીયસિતિગત મિયાત્વના ઉપશમથી ઉત્પન્ન થયેલ તે ક્ષયટમ સમૃત્વ અને તેજ વેદક વા ક્ષાપશમિક સમ્યકત્વ અવિરતિ | ગુણસ્થાન યુક્ત ઉત્કૃષ્ટથી ૩૩ સાગરે સુધી હોય છે. તે સર્વાર્થ વિનાનાદિકમાં, અને મનુષ્યભવંનાં કેટલાં વર્ષ અધિક, અને જન્યથી તે અન્તર્મુ માત્ર હોય છે, કારણ કે અવિરત ભાવ સહિત ક્ષ૫૦ સમ્યક્તવ અનમું કાળ રહીને ત્યારબાદ મિશ્ર અથવા મિયાત પ્રાપ્ત થાય છે, અથવા જ દેશવિરતિ કે સંર્વવિરતિ ચારિત્ર પ્રાપ્ત થાય છે.” એ ઉપરથી સિદ્ધ થાય છે કે ક્ષક્ષેપ સભ્યતા અનુભવમાં કેટલાંક વર્ષો સુધી રહીને દેશવિરતિ વા સર્વવિરતિ પામીને અમ્યુત દેવલોક જાય જેથી ૫૫ સાગરો કાળ ચેથા ગુણને બની શકતું નથી. કકકક કકક Iીરૂના Page #267 -------------------------------------------------------------------------- ________________ માવાર્થ-પૂર્વ ગાથામાં અવિરતિ સમ્યગ્દષ્ટિ દેશવિરતિ ને સગીકવત્રી એ ત્રણ ગુણસ્થાનને ઉત્કૃષ્ણકાળ કહીને હવે આ સી ગાથામાં એ ત્રણેને જઘન્યકાળ કહે છે, તે અન્ન મુહૂર્ત પ્રમાણ છે. તે આ પ્રમાણે—અનાદિ મિથ્યાષ્ટિ કઈક જીવ અવિરતિ | સમ્યકત્વભાવ પામીને અન્નમું બાદ તરત મિથ્યાત્વ પામે અથવા દેશવિરતિ આદિ પામે તેપણુ ગુણસ્થાનને ભેદ થવાથી અન્તર્યુ કાળ ગણાય. તેમજ કઈક અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવ અન્તમુહૂત્ત માત્ર દેશવિરતિપણું પામીને ત્યારબાદ અવિરતિપણું Dા પામે અથવા સર્વવિરતિ પામે તે ગુણસ્થાનભેદ થવાથી દેશવિરતિ ગુણસ્થાનને જઘન્યકાળ અનમું ગણાય. તથા અન્તકૃત કેવલી એ અન્તમુહૂત્ત માત્ર કેવલી થઈ તરત અગીપણું પામી સિદ્ધ થાય છે તેથી સગી કેવલી ગુણસ્થાનને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત છે. એ રીતે મિચ્છાદષ્ટિ આદિ પાંચ ને સગી મળી છ ગુણસ્થાને એક જીવાણિત ૫ણુ જધન્ય ઉત્કૃષ્ટ કાળ કહ્યો. પ્રમત્તાપ્રમત્તને કાળ હજી Dી આગળ કહેવાશે. પરંતુ તે પહેલાં પકે એટલે ક્ષપકશ્રેણિગત આઠમાં નવમા તથા દશમાં ગુણસ્થાનને કાળ, અનેક જીવ આશ્રયી તેમજ એક છવઆશ્રયી વિચારીએ તો પણ અન્ડમું પ્રમાણ છે. તેમજ અગીને કાળ પણ અન્નમું છે, અને તે પ'અવાકરના ઉચ્ચારકાળ જેટલે ( અ ઈ ઉ જ લુ અથવા ડ ગ ણ ન મ એ પાંચ હસ્વ અક્ષરોને અતિ શીબ નહિં તેમ અતિ વિલંબે નહિ એવી રીતે ઉચારતાં જેટલા કાળ લાગે તેટ) છે. અહિં ક્ષેપકનાં ગુસ્થાને કાળ અખ્તમ કહ્યો તે | દરેકને ભિન્ન ભિન્ન પણ અન્તમુત્ર અને ક્ષપકશ્રેણિને સમુદિત કાળ પણ ઉત્કૃષથી અન્તમુત્ર એક જીવઆશ્રયી છે. તેમજ અનેક છાની અપેક્ષાએ પણ અઢી દ્વીપમાં સવની ક્ષપકશ્રેણિઓને નિરન્તરકાળ અન્તર્મુથી ઉપરાન્ત ન પ્રવર્તે. અનમું ઉપરાન્ત મનુષ્યક્ષેત્રમાં પકઐણિનું અન્તર અવશ્ય પડે. એ રીતે ક્ષેપકેના ગુણસ્થાનને [ગુણવિભાગ કાળ] જાણવે. ક્ષીણમેહ ગુણસ્થાનકનો પણ રોક છવ આશ્રયી: અને અનેક જીવ આશ્રયી જધન્ય કે ઉત્કૃષ્ટ અનવૃત્ત કાળ છે ર૨૪ કor-હવે પ્રમત્ત ને અપ્રમત્ત ગુણસ્થાનને એક જીવાશ્રિત કાળ ને ઉપશમક તથા ઉપશાન્તને એક જીવાશ્રિત ને નનનનન Page #268 -------------------------------------------------------------------------- ________________ વીવ છે समासः प्रमच आदिनो जघन्य उत्कृष्ट काळ અનેક જીવાશ્રિત કાળ કહે બાકી છે તે કહે છે– एगं पमत्त इयरे, उभए उवसामगा य उवसंता। एगं समयं जहन्नं, भिन्नमुहुत्तं च उक्कोसं ॥२२५॥ -પ્રમત્ત ને અપ્રમત્ત એ બે ગુણસ્થાનને એક જીવાશ્રિત જઘન્ય કાળ એક સમય છે, તથા ઉપશમક (૮-૯૧૦ મા ગુણસ્થાનનો) અને ઉપશાન્તને (૧૧માન) ઉભય રીતે [ એક જીવાશ્રિત ને અનેક જીવાશ્રિત ] કાળ જઘન્યથી ૧ સમય છે, અને એ સર્વને ઉત્કૃષ્ટ કાળ અન્તમુહૂત્ત પ્રમાણ છે. ll૨૨૫ માવાર્થ-છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનને તથા સાતમા અપ્રમત્ત ગુણસ્થાનને જઘન્ય કાળ ૧ સમય છે, કારણકે પ્રમત્ત વા અપ્રમત્ત ભાવમાં એકજ સમય રહીને જે મરણ પામે તે ૧ સમય જઘન્યકાળ પ્રાપ્ત થાય છે, જે મરણ ન પામે તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ એ બેનો કાળ અખ્તમ હોય છે, અને અન્ત બાદ તે મરણ પામવાથી અથવા પ્રમત્તકાળ પૂર્ણ થતાં અપ્રમત્તે જવાથી અથવા દેશવિરતિ આદિ હીન ગુણ પામવાથી પ્રમત્તપણને અભાવ થાય છે, અને એજ રીતે અપ્રમત્ત ભાવમાં [ પણ ઉકથી અન્તમું રહી મણ પામવાથી અથવા પ્રમત્તપણે પામવાથી અથવા અપૂર્વકરણ પામવાથી અપ્રમત્તપણાને અભાવ થાય છે. તથા અપૂર્વકરણ અનિવૃત્તિકરણ અને સૂમસં૫રાય એ ત્રણ ગુણસ્થાને ઉપશમશ્રેણિવતની અપેક્ષાએ ઉપશામક કહેવાય, કારણ કે અપૂર્વકરણમાં સવ મેહનીયને ઉપશાન્ત કરવાની યોગ્યતા મેળવાય છે, ને અનિવૃત્તિમાં સર્વ મોહનીય પ્રવૃતિઓ ઉપશાન્ત થાય છે, ફક્ત એક સંજવલનલેભજ ઉપશમ બાકી રહે છે તે દશમાં સૂમસં૫રાય ગુણસ્થાને ઉપશાન્ત થાય છે. એ રીતે મોહનીયકર્મની સવ ૨૮ પ્રકૃતિએ ઉપશાત થઈ જવાથી એ ઉપશાન્ત અવસ્થા જે અન્તર્મુ કાળ સુધી અવસ્થિતકાયમ રહે છે તે ૧૧મું ઉપશાન્તાહ ગુણસ્થાન છે. એ પ્રમાણે એ ચારે ગુણસ્થાનોમાં પ્રત્યેકમાં એક જીવ જઘન્યથી ૧ સમય ડા, Page #269 -------------------------------------------------------------------------- ________________ રહી મરણ પામે તો અનુત્તર દેવપણામાં અવિરતિગુણુ પામે છે તેથી મરણના કારણુથી એક સમયકાળ છે, અને જે મરણ ન પામે તે ઉત્કૃષ્ટથી અન્તમું સુધી અપૂર્વમાં રહી અનિવૃત્તિમાં જાય, ત્યાં પણ અન્તમું રહી અનિવૃત્તિમાંથી સૂર [ સંપાયમાં નય; ત્યાં પણ અન્તમ રહી ઉપશાન્તમ ૧૧મા ગુણ૦માં જાય, અને ત્યાં પણ્ અન્નમુ૦ ૨હી પુન: પતિત છે. થઈ ૧૦મે આવી અન્તર્મ રહી ૯મે આવી, ત્યાં પણ અન્તમું રહી આઠમે આવી, ત્યાં પણ અન્તમું રહી સામે આવી ત્યાં પણ અન્નમુo રહી છકે આવી છઠ્ઠા સાતમામાં સેંકડો વાર ગત્યાગતિ કરે છે. એ પ્રમાણે એ ચાર ગુણસ્થાને ઉ૦ અન્તર્મુ-કાળ ચઢતાં ને ઉતરતાં હોય છે, એ ચઢવા ઉતરવામાં તે એ ચારેને પ્રત્યેકને અન્તમુ કાળજ હોય છે, પરંતુ ન્યૂન કાળ હોય નહિં. ચઢતાં વા ઉતરતાં એ ચારને ૧ સમય વા બે સમય ઈત્યાદિ કાળ હોય તે મરણ પામવાથીજ હોય છે. એ એક જીવાશ્રિત કાળ કહ્યો. અને અનેક જીવાશ્રિત વિચારીએ તે પણ ઉપશમશ્રેણિને સમગ્ર કાળ એક જીવઆશ્રયી તેમજ અઢી દ્વીપમાં અનેક જીએ કરેલી અનેક ઉપશમશ્રેણિ એને સમુદિત-સમગ્ર નિરન્તરકાળ પણ અન્તર્મુથી અધિક નથી, માટે અનેક જીવાશ્રિત કાળ પણ અન્તમું છે. તથા અનેક છે સમકાળે ઉ૫૦શ્રેણિ પ્રારંભીને ૧ જ સમય બાદ સર્વ સમકાળે મરણ પામે તે અનેક જીવઆશ્રયી પણ એ પ્રત્યેક ગુણસ્થાનમાં જધન્ય સમય કાળ છે. ૨૨પા અવતરણ –એ પ્રમાણે ૧૪ ગુણસ્થાનને એક જીવાશ્રિત તથા અનેક જીવાશ્રિત જધન્ય ઉત્કૃષ્ટ કાળ કહીને હવે નરકાદિ ગતિઓમાં સંભવતાં ગુણસ્થાને કાળ જે કંઈ વિશેષતાવાળે છે તે કહેવાય છે— 2 मिच्छा भवट्टिईया, सम्मं देसूणमेव उक्कोसं । अंतोमुहुत्तमवरा, नरएसु समा य देवेसु ॥२२६॥ જાથા–નરકગતિમાં મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ તેની ભવસ્થિતિ જેટલી છે, અને સમ્યકત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ભવસ્થિતિથી Page #270 -------------------------------------------------------------------------- ________________ વીવ- 18 કરી કંઈક ન્યૂન છે. અને દેવગતિમાં મિથ્યાત્વનો તથા સમ્યકત્વની પણ ઉત્કૃષ્ટસ્થિતિ ભવસ્થિતિ સમાન-gય છે. ૨૨૬ાા - માથાર્થસવ નરકમૃથ્વી એમાં એક જીવને,મિથ્યાત્વ હોય તો સંપૂર્ણ ભવ પર્યન્ત હોઈ શકે છે, કારવ્યું કે મનુષ્યગતિ ઝી સમા 18ી માંથી વા તિર્યંચગતિમાંથી મિથ્યાત્વ સહિત નરકપૃથ્વીઓમાં નારકપણે ઉપજે, અને ભવાન્ત સુધી સમ્યકત્વ ન પામે છે તેવા ॥१३२॥ જ આશ્રયી જાન્યથી ૧૦હજાર વર્ષથી ૨૨ સાગરોપમ, ને ઉત્કૃષ્ટથી ૧ સાગરેપમથી પ્રારંભીને ૩૩ સાગરોપમ સુધીની M नरकगति મિથ્યાત્વસ્થિતિ ( સાત પૃથ્વીઓની અપેક્ષાએ) હેાય છે. તથા સમ્યકત્વ (ક્ષપશમ સમ્યકત્વ) દેશેન ભવસ્થિતિ સુધી હેય | अने देवगછે, કારણકે-સાતે પૃથ્વીઓમાં ઉપજતી વખતે અમુહૂર્ત સુધી અપર્યાપ્ત અવસ્થામાં મિથષા સહિત હોય છે. અપર્યાપ્તાવ- तिमा गुणસ્થામાં સમ્યકત્વની પ્રાપ્તિ હોય નહિ, તેથી પર્યાપ્ત અવસ્થામાં ક્ષયોપલ્સમ્યકત્વ પામે તે સંપૂર્ણ ભવ પર્યન્ત રહે તે અપેક્ષાએ खानोनो અપર્યાપ્તાવસ્થા સંબંથિ અન્તર્યું ન્યૂન ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પ્રમાણુ સમ્યકત્વની ઉત્કૃષ્ટસ્થિતિ નારકને જાણવી, અહિં વિશેષ એ છે काळ કે-સાતમી પૃથ્વીના નાકને અપર્યાપ્તાવસ્થામાં મિથ્યાત્વજ હોય એટલું નહિં પરતું ભવાન્ત મરણ વખતે પણ અન્તમુહૂર્ત શેષ રહેતાં મિયા સહિતજ મરણ પામે છે, કારણુંકે સાતમી પૃથ્વીને નારક મનુષ્યમાં ન જતાં તિર્યંચગતિમાં જ ઉપજે છે, અને તિર્યંચગતિમાં નકભવથી આવેલું સમ્યકત્વ હાય નહિ તેથી ૩૩ સાગરોપમમાંથી બે અન્તમુહૂર્ત ન્યૂન એટલે સમ્યકત્વકાળ સાતમી પૃથ્વીના નારકની અપેક્ષાએ છે. તથા ક્ષાયિકસમ્યકત્વની અપેક્ષાએ પ્રથમની ત્રણ પૃથ્વીઓમાં સંપૂર્ણ શિવસ્થિતિ તુલ્ય સમ્યકત્વકાળ જાણુ. કારણકે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ મનુષ્ય પહેલી ત્રણ પૃથ્વી સુધી જાય છે, તે ઉપરાન્ત ૪-૫–. [ ૬-૭ નરકપૃથ્વીમાં મિથ્યાષ્ટિજ જાય. તથા મરણ પામતી વખતે પહેલી ૬ પૃથ્વીના ના૨કસમ્યકત્વ સહિત પણ મરણુ પામે, ઝી ને સાતમી પૃથ્વીને નરક મિથ્યાષ્ટિ થઈને જ મરણ પામે-એ પ્રાયઃ કમગ્રંથને અભિપ્રાય છે. પરંતુ સિદ્ધાન્તમાં તેને કહ્યું I૧૩૨ છે કે પહેલી ૬ નરકમૃથ્વીએમાં જીવ ૫૦સભ્યસહિત આવી શકે છે, સાતમી પૃથ્વી માટે તે સિદ્ધાન્ત ને કર્મથ કક કકક Page #271 -------------------------------------------------------------------------- ________________ % બન્નેને એકસરખે અભિપ્રાય છે. તથા સર્વ પૃથ્વીએમાં મિથ્યાત્વની ને સમ્યકત્વની જઘન્યસ્થિતિ અત્તમુહૂર્ત છે, તે આ પ્રમાણે-કઈ સમ્યગ્દષ્ટિ નારક મિથ્યાત્વ પામીને મિથ્યાત્વમાં અન્તમુહૂર્ત માત્ર રહીને પુનઃ સમ્યકત્વ પામે તે મિથ્યાત્વની જઘન્યસ્થિતિ અન્તમું થાય, તેમજ કોઈ જીવ પૂર્વભવમાંથી મિથ્યાત્વ સહિત નરકે ઉત્પન્ન થઈ અન્નમુહૂર્ત બાદ (અપર્યાપ્ત અવસ્થા વીત્યા બાદ) સમ્યકત્વ પામે તે તેના જીવની અપેક્ષાએ પણ નારકના મિથ્યાત્વની જઘસ્થિતિ અન્તમું છે, એમ બે રીતે જધન્યસ્થિતિ જાણવી. | તથા કોઈ મિથ્યાદષ્ટિ નારક સમ્યકત્વ પામીને અન્તમુહૂર્ત માત્રમાં પુનઃ મિથ્યાત્વ પામે છે તેવા નારકની અપેક્ષાએ સમ્યકત્વની જધન્યસ્થિતિ અન્તમુહૂર્ત છે. | તિ નાથાતી પ્રથમવતુર્યકુળરથાનપોર્નવો: ઠાસ: || - હવે દેવગતિમાં મિથ્યાત્વ સમ્યકૃત્વને જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહેવાય છે-ભવન પતિથી પ્રારંભીને નવમ ત્રેિયક સુધીના દેવ Sા ઉત્પત્તિ સમયથી મરણ પર્યન્ત મિયાદણિ હોઈ શકે છે, તે કારણથી જે રવની જે ઉત્કૃષ્ટ ભવસ્થિતિ હોય તેટલીજ મિથ્યાત્વની. | પણ સ્થિતિ (ભવસ્થિતિ તુલ્ય) જાણવી, જેથી સમુદાય પણે સામાન્યથી વિચારીએ તે ઉત્કૃષ્ટથી ૧૦ હજાર વર્ષથી પ્રારંભીને ૩૧ સાગરોપમ જેટલી મિથ્યાત્વસ્થિતિ જાણવી. પાંચ અનુત્તર વિમાનમાં તે કોઈપણુ દેવ મિયાદ િનથી, તથા ભવનપતિથી શૈવેયક ધીના રેવેમાં કેટલાક દેવ ઉત્પત્તિ સમયથી મરણુ પર્યન્ત સમ્યષ્ટિ હોય છે તેથી દેવની સમ્યવસ્થિતિ પણ ૧૦ હજાર વર્ષથી Dા પ્રારંભીને ૭૩ સાગરોપમ સુધીની જાણવી. ઝી -સમ્યત્વ સહિત તિર્યંચ મનુષ્ય જે દેવમાં ઉત્પન્ન થાય તે વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે તેથી માનિક દેવમાં જ સમ્યકત્વની સ્થિતિ ઉત્પત્તિથી ભવ પર્યન્તની કહી શકાય, પરંતુ ભવનપતિ વ્યન્તર ને જોતિષમાં સમ્યકત્વની સ્થિતિ ભવI સ્થિતિ તુય કેવી રીતે હોય? કારણ કે પૂર્વભવના સમ્યકત્વ સહિતની એ માં ઉત્પત્તિ નથી. કહ્યું છે કે-“ટ્ટિી ગીતો Page #272 -------------------------------------------------------------------------- ________________ વીવ વિભાગવંન્ને ન વંધણ ગાઉં=સમ્યગ્દષ્ટિ જીવ વૈમાનિક વજીને બીજું કેઈ આયુષ્ય ન બાંધે.” એવું શાસ્ત્ર વચન છે. તથા તદ્દભવ સમ્યકત્વની પણ એ સ્થિતિ ન હોય, કારણ કે કોઈપણ જીવ અપર્યાપ્ત અવસ્થામાં નવું સમ્યકત્વ પામતે નથી, માટે વૈમાનિક समास: સિવાયના ત્રણે નિકાયના દેવામાં સમ્યકત્વની સ્થિતિ ભવસ્થિતિથી કિચિત્ ન્યૂન કહેવી જોઈએ પરન્ત સમાન કઈ રીતે કહેવાય? Iી - ૩ત્તર:–એ વાત સત્ય છે, પરંતુ કર્મગ્રંથના અભિપ્રાયેજ સમ્યગ્દષ્ટિ જીવ વૈમાનિક સિવાય અન્યત્ર ન ઉપજે, પરંતુ સિદ્ધા- है नरकगति ન્તના અભિપ્રાયે તે વિરાધિત સંયમવાળા વિગેરે જે કઈ સમ્યક્ત સહિત ૫ણુ ભવનપત્યાદિ ત્રણ નિકાયમાં ઉત્પન્ન થાય છે | નેવતે કારણથી ચારે નિકાયના માં સમ્યકત્વને કાળ ભવસ્થિતિ તુલ્ય કહ્યો છે તે યુક્ત છે. એ પ્રમાણે તેમાં મિથ્યાત્વ | વિનgrતથા સમ્યત્વને કાળ કહો. स्थानोनो - અહિં દેવ નારકને સારવાદન તથા મિશ્ર ગુણસ્થાન પણ હોય છે, પરંતુ તેને કાળ ગ્રંથકર્તાએ ગાથામાં કહ્યો નથી તેનું काळ કારણ કે એ બે ગુણના કાળ ૬ આવલિકા ને અન્તમું છે તે ચારે ગતિમાં તુલ્ય છે. માત્ર એ બે ગુણના કાળમાં મનુષ્યગતિ આશ્રયી કંઈ વિશેષતા છે તે આગળ ૨૨૮મી ગાથામાં કહેવાશે. ર૨૬ ! અવતરણઃ—પૂર્વગાથામાં નરકગતિ ને દેવગતિમાં મિથ્યાત્વને તથા સમ્યકત્વને કાળ કહીને હવે આ ગાથામાં તિર્યંચગતિમાં ને મનુષ્યગતિમાં મિથ્યાત્વને તથા સમ્યત્વનો કાળ કહે છે– मिच्छाणं कायट्रिई, उक्कोसभवट्रिई य सम्माणं। तिरियनरोंगिदियमाइएसु एवं विभइयव्वा ॥२२७॥ જાથાર્થ –તિર્યંચગતિમાં ને મનુષ્યગતિમાં મિથ્યાત્વને કાળ પિતાપિતાની કાયસ્થિતિ તુલ્ય છે, અને સમ્યકત્વને કાળ સંપૂર્ણ | ભવરિથતિતુલ્ય છે. તથા એકેન્દ્રિય આદિ છવભેદમાં પણ એ પ્રમાણે મિથ્યાત્વાદિ સંભવિત ગુણસ્થાનેને કાળ એ રીતે જ વિભજવા ૨all યથાસંભવ બહેંચવા-વિચારવા. ૨૨છા Page #273 -------------------------------------------------------------------------- ________________ - - માવાર્થતિર્યંચગતિની કાયસ્થિતિ અસંખ્યાત પગલપરાવર્ત પ્રમાણુ આ ગ્રંથમાંજ જીવની કાયસ્થિતિ પ્રસંગે કહી છે તે કાયસ્થિતિ એટલે જ મિથ્યાત્વને કાળ (અસંખ્ય પુગલપરા૦ જેટલે અનન્તકાળ) તિર્યંચગતિમાં કહ્યા છે. તથા મનુષ્યગતિની કાયસ્થિતિ પૂર્વે સાત પૂર્વક્રોડ વર્ષાધિક ૩ પલ્યોપમ પ્રમાણુ કહી છે, માટે મનુષ્યગતિમાં મિથ્યાત્વને કાળ પણ ૭પૂર્વકોડ ની વર્ષાધિક ૩ પલ્યોપમ છે. તથા તિર્યંચગતિની ને મનુષ્યગતિની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ૩ પલ્યોપમ છે માટે એ બે ગતિમાં સમ્યકત્વને કાળ ૩ પલ્યોપમ છે, તે આ પ્રમાણે-પ્રથમ દેવકુરૂ ઉત્તરકુરૂ ક્ષેત્રના યુગલિક તિર્યંચ વા મનુષ્યનું ૩ પલ્યોપમ આયુષ્ય બાંધીને ત્યારબાદ ક્ષાયિક સમ્યકત્વ પામે છે તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ દેવકુરૂ ઉત્તરકુરૂમાં ૩ પલ્યોપમના ઉત્કૃષ્ટ આયુષ્યવાળે યુગલિક થાય તે અપેક્ષાએ સમ્યકત્વને કાળ એ ગતિમાં ૩ પલ્યોપમ પ્રમાણ છે, પરંતુ ક્ષયોપશમ સમ્યકત્વની અપેક્ષાએ એટલે કાળ નથી, કારણ કે ક્ષયોપશમ સમ્યકત્વ સહિત તે વૈમાનિકમાંજ ઉત્પન્ન થાય છે, અને તદ્દભવ સંબંધિ ક્ષ૫૦ સમ્યકત્વ તે | પર્યાપ્ત અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં થતું નથી, અને એ પ્રમાણે યુગલિકોને જે ક્ષયપસમ્યકત્વને IQ કાળ ગણીએ તે અપર્યાપ્ત અવસ્થા બાદ કરતાં દેશોન ૩ પપમ પ્રમાણ થાય છે, પરંતુ પૂર્ણ ૩ પલ્યોપ્રમાણુ થતું નથી. તે કારણુથો સંપૂર્ણ ૩ ૫૫મકાળ ક્ષાયિક સમ્યકત્વની અપેક્ષાએજ હોય છે. [તાત્પર્ય એ આવ્યું કે-યુગલિકમાં ઉત્પન્ન થત જીવ ક્ષાયિક સમ્યકત્વ સહિત ઉત્પન્ન થાવ, અથવા મિથ્યાત્વ સહિત ઉત્પન્ન થાય પરંતુ ક્ષયે પશમાદિ સમ્યક્તવ સહિત ઉત્પન્ન ન થાય] પ્રશ્ન-તિર્યંચો ક્ષપકશ્રેણિ આરંભતા નથી તેથી તદ્દભવ ક્ષાયિક સમ્યકત્વના અભાવે પારભવિક સમ્યકત્વને સ્થિતિકાળ ભવસ્થિતિ તુલ્ય હોય છે તે બરાબર છે, પરંતુ મનુષ્યગતિમાં તે કર્મભૂમિ મનુષ્ય વડે ક્ષપકશ્રેણિ પ્રારંભાય છે ને ક્ષાયિકસભ્યત્વ | પામી અકર્મભૂમિના મનુષ્યગતિમાં પણ ઉત્પન્ન થાય એમ તમેએ કહ્યું છે તે કર્મભૂમિ મનુષ્યભવમાં તદ્દભવ ક્ષાયિકસમ્યકત્વ - - - - Page #274 -------------------------------------------------------------------------- ________________ * વીવ * સમાપ્ત * // ૪ * तिर्यचगति अने मनुप्य गतिमा गुणस्थानोनो काळ * * પામી પુનઃ અન્ય મનુષ્યભવમાં-૩ પત્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થતાં બે ભવ સંધિ મનુષ્યગતિને કાળ એકત્ર કરતાં સમ્યકત્વને ૩ પલ્યોપમથી અધિક કાળ મનુષ્યગતિમાં કેમ ન ગણાય? ૩ત્તર:– એ વાત કે સત્ય છે પરંતુ અ૫કાળ વિગેરે કારણુથી ગ્રંથકર્તાએ સાધિક કાળની વિવક્ષા કરી ન હોય. ઉપલક્ષણથી સાધિક કાળ કહેવામાં કંઈ દોષ સંભવ નથી. - તથા એ બન્ને ગતિમાં મિથ્યાત્વને ને સમ્યકત્વને જઘન્યકાળ તે દેવનારકાવત અન્તમુહૂર્ત પ્રમાણ સ્વતઃ વિચાર. તથા એકેન્દ્રિયાદિ વિશેષભેદેમાં પણ સંભવતા મિથ્યાત્વ સમ્યકત્વને કાળ તિર્યંચગતિવત્ ભવસ્થિતિતુલ્ય આદિ યથાસંભવ વિચાર જેમ એકેન્દ્રિયમાં મિથ્યાત્વકાળ એક જીવાશ્રિત ૨૨૦૦૦ વર્ષ પુદ્ગલ પરાવર્તને અનેક જીવાશ્ચિત સ્વકાયસ્થિતિ પ્રમાણુ (અસંખ્ય પ્રમાણુ) છે ઈત્યાદિ રીતે યથાસંભવ વિચારો. અહિં ગ્રંથવિસ્તારના ભયથી સાક્ષાત્ કહ્યો નથી. / તિ તિવતુજે માત્ર सम्यक्त्वयोः कालः ॥२२७॥ કાતળr:-પૂર્વે ચાર ગતિમાં મિથ્યાત્વને તથા સમ્યકત્વને કાઇ, કહીને હવે મનુષ્યગતિમાંજ સાસ્વાદન અને મિશ્ર ગુણોને અનેક જીઆશ્રયી કાળ કહે છે– ___ सासायणमिस्साणं, नाणाजीवे पडुच्च मणुएसु। अंतोमुहुत्तमुक्कोसकालमवरं जहुद्दिटुं ॥२२८॥ થાર્થ –મનુષ્યગતિમાં અનેક જીવોની અપેક્ષાએ સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનને ઉત્કૃષ્ટકાળ અન્તમુહૂર્ત પ્રમાણ છે, અને જઘન્યકાળ પૂર્વે કહ્યો તે પ્રમાણે છે. ર૨૮ માવાઈ:-મનમાં અનેક જ સાસ્વાદન તથા મિશ્રભાવમાં વર્તતા હોય તે નિરન્તરપણે અન્તમુહૂર્તકાળ સુધી વતીને * * * * રૂણા * Page #275 -------------------------------------------------------------------------- ________________ છે ક ત્યારબાદ કોઈપણ મનુષ્ય સાસ્વાદન તથા મિશ્ર ગુણવાળે ન હોય, અર્થાત્ એ બે ગુણસ્થાન અન્તર્મુ-કાળ સુધી મનુષ્યગતિમાં નિરન્તર વર્યાબાદ અવશ્ય અન્તર પડે (વિરહકાળ પ્રાપ્ત થાય). સાસ્વાદન મિશ્રને એ નાનાજીવાશ્રિત ઉત્કૃષ્ટ કાળ મનુષ્યગતિ અપેક્ષાએ કહ્યો, જેથી મનુષ્યગતિમાં જઘન્ય સતતકાળ પણ એથી લઘુ અન્તમુહૂર્ત પ્રમાણુ હોય તે સમજવું સુગમ છે. પુનઃ એ બન્ને ગુણસ્થાનને ચારે ગતિના છે આશ્રયી ઉત્કૃષ્ટ સતતકાળ તો પૂર્વે ૫યોપમના અસંખ્યાતમા ભાગ જેટલે દર્શાવેજ છે, તથા સાસ્વાદનને કાળ અનેકજીવશચિ જઘન્યથી ૧ સમય ને મિશ્રને જઘન્યથી અન્તર્મુહૂર્ત સતતકાળ, અને એક જીવઆશ્રયી સાસ્વાદનને જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા. તેમજ મિશ્રનો જઘન્ય ને ઉત્કૃષ્ટ પણ અન્તઃ સતતકાળ તે પણ પૂર્વે કહેવાઈ ગયો છે. એ પ્રમાણે મિથ્યાત્વાદિ ગુણસ્થાનનું સતતકાળનું (અવસ્થિતિકાળનું) માગણદ્વારમાં ગતિદ્વારને વિષે દિગ્દર્શનમાત્ર કરાવ્યું. એ રીતિને અનુસરીને ઈન્દ્રિયાદિ શેષ દ્વારોમાં પણ સ્વતઃ વિચારીને કહેવું. ૨૨૮ અથરા –ચાલુ પ્રકરણ ગુણવિભાગકાળનું છે તેથી ૧૪ ગુણસ્થાનરૂપ ગુણોને અવસ્થિતકાળ કહીને હવે ગુણને પ્રસંગ | હોવાથી શેષ યોગ વેદ સંજ્ઞીત્વ આદિ ગુણેમાં પણ એક જીવાશ્રિતકાળ કહેવાય છે— काओगऽणंतकालं, वाससहस्सा उराल बाबीसं । समयतिगं कम्मइओ, सेसा जोगा मुहत्तंतो॥२२९॥ Twાર્થ –કાયયોગને સતતકાળ અનન્ત છે, ઓઢારિક કાગને. સતતકાળ ૨૨હજાર વર્ષ, કામણગને ૩ સમય,ને શેષ શ્રી સવગોને સતતકાળ અન્તમુહૂત્ત છે. પરરલા ભાવાર્થ –મનગ વચનગ ને કાયયોગ એ ત્રણ યોગમાંથી કેવળ કાયયોગ એકેન્દ્રિયને હોય છે, ને હીન્દ્રિયાદિકને વચ જ કે Page #276 -------------------------------------------------------------------------- ________________ ગીત K નાક્રિયાગ પણુ હાય છે. તથા એકેન્દ્રિયની એક જીવાશ્રિત કાસ્થિતિ પૂર્વ કહ્યા પ્રમાણે અસંખ્યાત પુદ્ગલપરાવત છે, માટે કાયયેાગના કાળ પણુ અસખ્ય પુદ્ગલપરાવર્ત્ત પ્રમાણ અનન્તકાળ છે, ત્યારબાદ તે। દ્વીન્દ્રિયાદિમાં ઉત્પન્ન થવાથી વચનચેાગી કે મનયાગી થાય છે, જેથી ત્રસકાયમાં કાયયેાગ અન્તર્મુ॰ કાળ પ્રમાણ હોય છે, કારણ કે અન્તમુહૂત્ત અન્તમુહૂTMત્રસકાયમાં ચેાગપરાવૃત્તિ હાય છે. પુનઃ એ કાયયેાગમાં વિશેષભેદે ઔદારિક કાયયેાગના સતતકાળ ૨૨૦૦૦ વર્ષ છે, કારણ કે પૃથ્વીકાયના એક જીવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨૦૦૦ વર્ષ છે, તેથી ઉ॰સતતકાળ પણ એટલેાજ છે. પ્રશ્નઃ—ૌદારિક ચાગના એ સતતકાળ એક ભવની અપેક્ષાએ તમે કહ્યો, પરન્તુ ઋજુગતિએ અનેકવાર પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયપણે ઉપજતાં અનેકભવઆશ્રયી અસંખ્ય કાળચક્ર જેટલા પણ ઔયેાગને કાળ સભવે છે તે તે કેમ ન કહ્યો? ઉત્તર:-જીગતિવાળા એકેન્દ્રિયાના અનેક ભવ કરવાથી ઔદ્યારિકયેાગના કાળ જો કે અસખ્ય છેજ, પરન્તુ અહિં ગ્રંથકર્તાની વિવક્ષા એક ભવઆશ્રયી છે, પ્રશ્નઃ—જો એક ભવ આશ્રયી છે તે ત્રણ પત્યેાપમ આયુષ્યવાળા તિર્યંચ મનુષ્યને આશ્રયી ઔદારિકયેાગના કાળ ૩ પત્યેાપમ કેમ નહિ ? ઉત્તર:—ત્રણ પત્યેાપમવાળા યુગલિકાને કેવળ કાયયાત્ર નથી, પરન્તુ મનયાગ ને વચનયાગ પણ છે, જેથી ત્રણ યાગની પરાવૃત્તિના કારણથી ઔઢાયેાગના ઘણા સતતકાળ પ્રાપ્ત થતા નથી. અન્ત અન્તમુહૂñ ત્રણેયેાગ પરાવર્તન પામે છે માટે તે આશ્રયી કાળના વિચાર અહિં પ્રસ્તુત નથી, માત્ર કાયયેાગિન કાળ કહેવાના હોવાથી અને તે એકેન્દ્રિયને હાવાથી બાવીસ હજાર વરસના કહ્યા છે. समासः योगनो काळ IRI Page #277 -------------------------------------------------------------------------- ________________ તથા કામણ કાચયેાગને સતતકાળ ત્રણ સમય છે તે ચાર સમયવાળી વિગ્રહગતિની અપેક્ષાએ છે, જો કે પાંચ સમયવાળી વિગ્રહગતિમાં ચાર સમયના કાણુયાગ છે તેપણ તેવા યોગ અલ્પ હોવાથી અહિં વિવક્ષા કરી નથી. એ સિવાયના શેષ મનયાગ વચનયોગ વૈક્રિય કાયયેાગ વૈક્રિય મિશ્રયાગ આહારકયેાગ આહારક મિશ્રયાગ ને ઔદારિક મિશ્રયાગ એ સવે અન્ત૰ કાળવાળા છે. એમાં વૈક્રિયયેાગવાળા દેવ નારકો જો કે ઘણા આયુષ્યવાળા છે, પરન્તુ તેઓ ત્રણે યાગવાળા હોવાથી અહિં વૈક્રિય કાયયેાગના કાળ દેવનારક આશ્રયી કહ્યો નથી, પરન્તુ માત્ર વૈક્રિય લબ્ધિવાળા વાયુકાયની અપેક્ષાએજ વૈક્રિયયેાગના ઉત્કૃષ્ટકાળ અન્તમું સંભવે છે. તથા આહારકયાગ તા ચૌદ પૂર્વધરને હાય છે તે પણ અન્તમુથો અધિક કાળવાળા નથી. અને મિશ્રયાગ તે અપર્યાપ્તાવસ્થામાંજ હેાય છે માટે અન્તમુ°॰પ્રમાણ છે. [અહિં ગ્રંથમાં તથા વૃત્તિમાં મિશ્રયોગના સતતકાળ કહ્યા નથી તે સર્વેના અન્ત કાળ સમજવા સુગમ હોવાથી ન કહ્યા હૈાય તે સ ંભવિત છે.] ૨૨હ્યા અવતરણઃ—આ ગાથામાં વેદ અને સન્નીપણાના ઉત્કૃષ્ટ સતતકાળ કહે છે देवी पणपन्नाउ, इत्थित्तं पल्लसयपुहुत्तं तु । पुरिसत्तं सन्नित्तं च सयपुहुत्तं च उयहीणं ॥ २३०॥ ગાથાર્થ:—દેવીનું ૫૫(૫ચાવન) પલ્યોપમ આયુષ્ય છે, સ્રીવેના સતતકાળ શતપૃથત્વ પલ્યોપમ છે, તથા પુરૂષવેદ ને સન્નીપણાના શતપૃથક્ક્સ સાગરાપમ છે. ૫૨૩૦ના માવાર્થ:—અહિ વેદની એક ભવાશ્રિતને નાના ભવાશ્રિત સ્થિતિ કહેવાય છે. ત્યાં એક ભવાશ્રિતસ્થિતિ ૫૫ પલ્યોપમની છે, કારણ કે ઇશાન દેવલાકમાં અપરિગ્રહિતા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંચાવન પલ્યોપમ છે, એથી અધિક કાઇ સ્ત્રીનું મુખ્ય નથી. અને નાના ભવાશ્રિત વેદના સતતકાળ વિચારીએ તે પૂર્વ ક્રોડ પૃથકત્વાધિક સો પલ્યોપમ છે, કારણ કે સૌ લેકની Page #278 -------------------------------------------------------------------------- ________________ નીવ Niદા | અપરિગ્રહિતા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય પચાસ પલ્યોપમ છે તેમાં બે વાર ઉત્પન્ન થાય, અને કંઈક ભવ મનુષ્ય સ્ત્રીના પૂર્વ ક્રિોડ | વર્ષના થાય, તે આ પ્રમાણેઃ-પ્રથમ પૂર્વક્રોડ આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રી બે ત્રણ ભવ કરી પચાસ પલ્યોપમે સૌધર્મમાં અપરિગ્રહિતા समासः દેવીપણે ઉત્પન્ન થઈ પુનઃ પૂર્વ ક્રિોડ વર્ષાયુવાળી સ્ત્રી થાય, પુનઃ સૌધર્મમાં પચાસ પલ્યોપમે અપરિગ્રહિતા કેવી થાય, ત્યારબાદ | અવશ્ય કોઈ બીજી વેદમાંજ ઉત્પન થાય, જેથી પૃથકત્વ પૂર્વ કોડવર્ષાર્ષિક ૧૦૦ પલ્યોપમ સ્ત્રીવેદને ઉકૂટ સતતકાળ છે. અહિં જા वेद अने સ્ત્રીવેદની કાયસ્થિતિ સંબંધમાં પાંચ આદેશ છે તે આ પ્રમાણે સંન્નિત્રા- ૧ મનુષ્ય સ્ત્રી વા તિર્યંચસ્ત્રીના પૂર્વક્રોડવર્ષાયુવાળા કેટલાક ભવ કરી ઈશાન દેવલોકની અપરિગ્રહિતા દેવીપણે ૫૫ પલ્યોપમના | |दिनो काळ આયુષ્ય બે વાર ઉત્પન્ન થાય તો પૂર્વક પૃથકત્વાધિક ૧૧૦ પલ્યોપમ આવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ થાય છે. ૨ ઉપરની રાતિ પ્રમાણે ઈશાનક૯૫માં ૯ પલ્યોપમના આયુષ્યવાળી પરિગ્રહિતા દેવીપણે બે વાર ઉત્પન્ન થાય તે પૂર્વક્રેડ પૃથવાધિક ૧૮ પલ્યોપમ. * ૩ ઉપરની રીતિ પ્રમાણે સૌધર્મક૫માં ૭ પલ્યોપમના આયુષ્યવાળી પરિગ્રહિતા દેવીપણે બે વાર ઉત્પન્ન થાય તે પૂર્વ ક્રિોડ # પૃથકત્વાધિક ૧૪ પલ્યોપમ. - ૪ ઉપરની રીતિ પ્રમાણે સૌધર્મક૯પની અપરિગ્રહિતા દેવીપણે ૫૦ પલ્યોપમના આયુષ્ય બે વાર ઉત્પન્ન થાય તે પૂર્વક્રોડ પૃથક્વાધિક ૧૦૦ પલ્યોપમ. ૫ ઉપરની રીતિ પ્રમાણે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળી યુગલિકી બે વાર થાય તે પૂર્વ ક્રેડ પૃથસ્વાધિક પલ્યોપમ પૃથર્વ [સાધિક ૬ પલ્યોપમ]. રૂદ્દા એ પાંચે આદેશ છઘને પ્રમાણ છે, શ્રી સર્વસને તે પિતે સર્વજ્ઞ હેવાથી એ પાંચમાને કોઈ એક જ આદેશ પ્રમાણરૂપ SPORLA*XXHARRA! Page #279 -------------------------------------------------------------------------- ________________ હોય. આ ગ્રંથકર્તાએ પ્રથવિસ્તારના ભયથી પાંચે આદેશ ન કહેતાં ગાથામાં એક ચેાથેજ આદેશ કહ્યો છે. તથા પુરુષવેને કાળ નિરન્તરપણે શતપૃથક્ત્વ સાગર।પમ છે. અને જઘન્યથી અન્તમુહૂર્ત છે, ત્યારબાદ અવેક થાય અથવા અન્યવેદ પામે, સ્ત્રીવેદના જઘન્યકાળવત્ ૧ સમય નથી, કારણ કે ઉપશાંત માહેથી પડી સમય માત્ર પુરૂષવેદને અનુભવી મરણુ પામી અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય ત્યાં પણ પુરૂષવેદજ પામે છે, માટે પુરૂષવેદિમાં અન્ત જીવીને ત્યારબાદ મરણ પામી અન્ય વેદમાં ઉત્પન્ન થાય તે જઘન્યકાળ અન્તમુ હાય છે. તથા નવુંલા વેદની સ્થિતિ ગ્રંથકર્તાએ કહી નથી તેપણ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયે જેટલા અસંખ્યાત પુદ્ગલપરાવત પ્રમાણ છે. એ ઉત્કૃષ્ટ કાળ એકેન્દ્રિયનો કાયસ્થિતિને અનુસરીને હોય છે, ત્રણ વેદને સથા ઉપશમાવી ત્યાંથી પડતાં પુનઃ નપુંસકવેદને એક સમયમાત્ર અનુભવી કાળ કરે તે। અનુત્તરદેવમાં પુરૂષવેદપણે ઉપજે છે એ રીતે જઘન્યસ્થિતિ ૧ સમય છે. તથા સંજ્ઞીપણું જધન્યથી અન્તમુહૂર્ત ને ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ શતપૃથકત્વ સુધી હોય છે તે પુરૂષવેદવત્ વિચારવું, અને અસંજ્ઞીપણું જઘન્યથી અન્તર્મુહૂત્ત' તથા ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયેા જેટલા અસખ્ય પુદ્ગલપરાવત પ્રમાણુ તે નપુંસકવેઢવત્ વિચારવું, એ રીતે ત્રણ વેદના સતતકાળ તથા સન્ની અસંજ્ઞીના સતતકાળ કહ્યો. ર૩૦ના અવસરઃ— આ ગાથામાં યોગ અને ઉપયોગના સતતકાળ કહેવાય છે— अंतमुहुचं तु परा, जोगुवओगा कसाय लेसा य । सुरतारएसुय पुणो, भवट्ठिई होइ लेसाणं ॥२३१॥ ગાથાર્થ:—મેગાપયોગ કષાય અને લેશ્યાઓની ઉત્કૃષ્ટસ્થિતિ અન્તમુહૂત્ત' છે, પરન્તુ દેવનારકમાં લેસ્યાઓની સ્થિતિ ભવ સ્થિતિ તુલ્ય છે. ર૩૧। Page #280 -------------------------------------------------------------------------- ________________ નીમ ||૧૩૨૭।। માવાર્થ:---કાયાગાદિ ચાગમાં ઉપયાગવાળે એટલે કાયયેાગ વિગેરે યાગમાં જ્ઞાનયેાગવાળા જીવ તે કાયયાગાપયેાગી, વચનયાગમાં ઉપયાગવાળા તે વચનયાગ યાગી, અને મનાયેાગમાં ઉપયાગવાળા તે મનાયેાગે પયાગી છત્ર કહેવાય. ત્યાં જે યેાગમાં જીવ ઉપયાગવાળા હોય તે યોગ પ્રધાન કહેવાય, અને બીન્ત યાગ વતા હોય તા પણ તે ગૌણુ ગણાય તેથી તેના વ્યપદેશ ન હોય. જેમ વાત પીત્ત ને કફ એ ત્રણ ધાતુમાં જેધાતુ વિશેષ પ્રબલ હાય તે વખતે તે ધાતુ મુખ્ય ગણાય, જેમ વાયુના પ્રકાપ વખતે પિત્ત અને કફ એ એ ધાતુ શરીરમાં વર્તે છે તે પણ મુખ્ય વાચુ ગણાય, તેમ જ્ઞાનોપયોગ પૂર્ણાંક દોડવું ઉઠવું બેસવું ઈત્યાદિ કાયચેષ્ટામાં જીવ વર્તાતા હાય ત્યારે કાયયેાગી, ઉપયેગપૂર્વક વચનેાચ્ચાર કરતી વખતે ( કાયયેાગ હાવા છતાં) વચનયોગી, અને કાયા વચનયોગ સામાન્ય હોવા છતાં કોઇ વસ્તુના ચિંતવનમાં મન તલ્લીન થાય ત્યારે જીવ મનાયેગી ગણાય. અથવા કાયાના વ્યાપાર તથા વચનોચ્ચાર બંધ રાખી કેવળ ચિંતવન તે પણ અહિં મનાયેાગેાપયાગ કહેવાય. એ રીતે કાયાને નિશ્ચેષ્ટ કરીને કેવળ વચનાચ્ચાર કરવા તે વચનયેગાપયાગ. એ પ્રમાણેના ત્રણ યાગમાંના કોઈપણ એક યાગનો કાળ અન્તમુહૂત્ત સુધીજ હેય છે, અન્તમુ ખાદ અન્ય ઉપયોગને સદૂભાવ હોય છે. એમાં એક મુખ્યયોગ વખતે કાઇને બીજો એકજ યાગ તા કાઇને બીજા એ યોગ પણ ગૌત્રુ (અન્તત) હાય છે, તે આ પ્રમાણે-કેવલી ભગવંતને વચનયોગ ઉત્કટ હાય છે તે વખતે કાયયોગ પણ છે પરંતુ તે ગૌણ છે. અને આપણસરખાને મન અને કાયા એ એ યોગ પણ ગૌણપણે વતા હોય છે, તથા કેવલીને કાયયોગ નિરાધનાકાળે કેવળ કાયયેાગ એકજ હોય છે. અહિં તાત્પ એ છે કે જે યાગમાં આત્મા ઉપયાગવાળા હાય તે મુખ્ય છે, તેની ગણના થાય છે, બીજા હાવા છતા ગૌણ છે. બાય ચારમાં ક્રોધ માન માયા એ ત્રણના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અન્તર્મુહૂત્ત છે, અને લેાભના જઘન્ય ૧ સમય ને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂત છે. એ પશુ ઉપયેાગઆશ્રયી વા ઉદયશ્રી જાણવું, સત્તાએ તે! ચારે કષાય રહેલા હાય છે. ત્યાં સમR: योगकषाय अने लेश्या ओनी स्थिति ॥૧૩॥ Page #281 -------------------------------------------------------------------------- ________________ * * * ઉપશાન્તાહથી પતિત થઈ ૧ સમય માત્ર સંભને વિપાકોદય પ્રવતી" તરત કાળ કરી દેવકે જતાં ચારે કલાને પ્રદેશદય શરૂ થઈ જવાથી ચારે કષાયનો ઉદય શરૂ થઈ જાય છે. કંઈ કેવળ લોભને જ ઉદય છે એમ નથી. આ પ્રમાણે BT લાભને ઉદય જઘન્યથી એક સમય હોય છે અને ક્રોધાદિ કષાયોની જેમ ઉત્કૃષ્ટથી અંતમહત્ત હોય છે, જ –જે વિપાકોદયરૂપ એકજ ઉદયની અપેક્ષાએ લેભને એક જ સમય જધન્યસ્થિતિકાળ કહો છે, અને સમય બાઢ ચારે કષાયોને પ્રદેશેાદય થવાથી ચારે કષાયને ઉદય શરૂ થવાનું કહે છે તો ક્રોધાદિકને ૫ણુ એ રીતે જધકાળ ૧ સમય કેમ નહિ? # સુરત શ્રેણિથી પતાં જે સમયે સંક્રોધને ઉદય થવાને પ્રસંગ આવે છે તે જ સમયે ચારે કષાયોને પ્રદેશેાદય શ૩ છે તેથી તેભની જેમ ક્રોધાદિકને જઘન્યકાળ ૧ સમય પ્રાપ્ત થતું નથી. ક્રોધાદિ એક કષાયને વિપાકેદય પ્રવર્તતાં શેષ ત્રણ કષાયને જ પ્રદેશદય હોઈ શકે છે, તે તમે ચારે કષાયોને પ્રદેશેાદય શી રીતે કહે છે ? - ૩ત્તર:–અનંતાનુબંધી આદિ ચાર ચાર ભેદે ક્રોધાદિકષાય ગણતાં ૧૬ કષાય છે, તેમાં સં લોભને વિપાકેદય વર્તે ત્યારે જા શેષ ૧૫ કષાયોને પ્રશાય પ્રવર્તે છે, જેથી સં ભને કેવળ વિપાકોદય ૧ સમય અનુભવી બીજેજ સમયે દેવગતિમાં ૧૫ ને પ્રદેશદય શરૂ થતાં ૧૬ કષાયોને ઉદય ચાલુ થઈ જાય છે. તેવી જ રીતે શ્રેણિથી પડતાં દશમા ગુણસ્થાને પ્રથમ સં. જ લાભને વિપાકેદય ત્યારબાદ અન્તમું - વીત્યે નવમાં ગુણસ્થાને સં ભને વિપાકેદય બંધ થઈ સં માયાને વિપાકેદય, | ત્યારબાદ અન્તમુહૂર્ત સં૦માયાને વિપાકેદય બંધ થઈ સંમાનને વિપાકેદય અને સં૦માનને વિપાકોદય અન્તમુહૂર્ત બંધ થઈ સં૦ ક્રોધને વિપાકેદય (ભા ગુણસ્થાને) શરૂ થતાં એકજ સમય તેવી સ્થિતિએ રહી બીજે સમયે કાળ કરી દેવ * * * Page #282 -------------------------------------------------------------------------- ________________ ॥१३८॥ ગતિમાં પણ સંક્રોધનેજ વિપાકોદય ચાલુ રહેવામાં કઈ વિરોધ નથી, અને શેષ ૧૫ કષાયના પ્રદેશદય તે પ્રથમથી જ શરૂ થયેલા હોય છે જ જેથી શ્રેણિથી પડતાં સંઇ ક્રોધના ઉદય સમયે સં૦ ક્રોધને વિપાકેદય ને શેષ ૧૫ને પ્રદેશેાદય હોવાથી સમાનું સમકાળે ૧૬ કષાયને ઉદય પ્રવર્તે છે જેથી સં૦ ક્રેધને જઘકાળ ૧ સમય બની શકતે નથી, અને ઉપશાન્તાહથી પતિત થઈ ૧૦માં ગુણમાં ૧ સમય લેભને વિપાકેદય અનુભવી બીજે સમયે કાળ કરતા દેવગતિમાં તે ૧૬ કષાયને ઉઠંય ચાલુ વિપાય છે. પરંતુ દશમાના પ્રથમ સમયમાં તે સં ભને કેવળ વિપાકેદય છે ને બીજા કષાયેને પ્રદેશેાદય છે જ નહિં તે કારણથી | ને કથાસં લેભને જઘકાળ ૧ સમય બની શકે છે. શ્રેણિમાં ને શ્રેણિમાં તે પડતાં પડતાં જ્યાં જેના વિપાકેદય ને પ્રદેશદય બંધ 4 ओनी થયા છે ત્યાંથી જ તેના પુનઃ શરૂ થાય છે માટે શેષ ૧૫ કક્ષાના પ્રદેશેાદય સૂમસં૫રાયમાં પ્રથમ સંમયથી શરૂ થતા નથી, 18 રિથતિ તે કારણથી ૧ સમય સ્થિતિકાળ ફક્ત સંભનેજ છે. તથા લેસ્થાઓને જઘન્ય વા ઉત્કૃષ્ટ કાળ મનુષ્ય તિર્યંચગતિમાં અન્તર્મુનો છે, અને દેવનારકોને સ્વઆયુષ્ય જેટલું છે, કારણકે મનુતિયચમાં ભાવલેશ્યા અને દ્રવ્યલેશ્યા બને અમુ અન્તમુહૂર્ત બદલાયા કરે છે, અને દેવનારકમાં ભાવલે બદલ તી રહે પરન્ત દ્રવ્યલેશ્યા તે સંપૂર્ણ ભવ પર્યન્ત કાયમ રહે છે, એટલું જ નહિ પરન્તુ અન્તમુંપહેલાં પૂર્વભવમાં મરણ Iઝ વખતે પણ એજ દ્રવ્યલેશ્યા, અને મરણ પામી પરભવમાં જાય ત્યાં પણ અન્તમ્ ૦ સુધી એજ દ્રવ્યલેશ્યા હોવાથી દેવનારકની દ્રવ્યલેસ્યાને કાળ સ્વઆયુષ્ય ઉપરાન્ત બે અન્તમુe અધિક છે. એ પ્રમાણે દેવનારકની દ્રવ્યસ્થામાં કૃષ્ણ નીલ ને કાપતની | ભવન વ્યત્તરનિકાયના દેવની અપેક્ષાએ જઘન્યસ્થિતિ ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટસ્થિતિ સાધિક સાગરેપમ છે. અહિ ઉત્કૃષ્ટ સ્થિતિ અસુરકુમારના આયુષ્યની અપેક્ષાએ છે. અને નારકની અપેક્ષાએ દશહજાર વર્ષની જઘન્યસ્થિતિ પહેલી પૃથ્વીની અપેક્ષાએ કાપતલેશ્યાની છે, ને ઉત્કૃષ્ટસ્થિતિ ૩૩ સાગર તે સાતમી પૃથ્વીની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાની છે. નીલવેશ્યાની ઉત્કૃષ્ટસ્થિતિ પાંચમી | Page #283 -------------------------------------------------------------------------- ________________ કવર પૃથ્વીના પહેલા પ્રતરની અપેક્ષાએ પલ્યાંસંખ્યભાગાધિક ૧૦ સાગર છે, અને કાતિની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રીજી પૃથ્વીના પહેલા પ્રતરની અપેક્ષાએ પથાસંખ્યભાગાધિક ૩ સાગર૦ છે. તજસાદિ લેસ્થા નરકમૃથ્વીમાં છેજ નહિં, જેથી તેજસાદિલેસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ વૈમાનિક દેવેની અપેક્ષાએ છે, તે આ પ્રમાણે -તેલશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાનક૯૫ની અપેક્ષાએ સાધિક બે સાગરોપમ છે, પદ્મશ્યાની ઉત્કૃષ્ટરિથતિ પાંચમા દેવલોકની અપેક્ષાએ ૧૦ સાગરોપમ છે, અને શુકલેશ્યાની ઉસ્થિતિ અનુત્તરની અપેક્ષાએ ૩૩ સાગરેપમ છે. એમાં સર્વત્ર (પૂર્વભવને પરભવ સંબંધિ) બે અન્તમું અધિક અધિક સ્થિતિ પણ જાણવી. ર૩૧ . અવતરણ–આ ગાથામાં જ્ઞાન અને ચારિત્રગુણને. ગુણવિભાગ કહે છે– छावहिउयहिनामा, साहिया मइसुओहि नाणाणं। ऊणा य पुव्वकोडी, मणसमइय छेयपरिहारे॥२३२॥ થાર્થ મતિજ્ઞાન, કૃતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સાધિક ૬૬ સાગરોપમ છે, તથા મનઃપર્યાવજ્ઞાન સામાયિક ચારિત્ર છે૫સ્થાપન ચારિત્ર ને પરિહાર ચારિત્ર એ ચારને ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ દેશના પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. ૨૩૨ ' માવાર્થ –મનુષ્યભવમાં સમ્યકત્વ પામવાથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન ઉપાજી કઈક મનુષ્ય સર્વવિરતિ પાલન કરી અનુત્તરમાં ક૩ સાગરોપમના આયુષ્યવાળે દેવ થઈ ત્યાંથી અવી એ ત્રણે જ્ઞાન સહિત મનુષ્યભવમાં આવી પૂવકોડ વર્ષ આપ્યુષ્ય પૂર્ણ કરી પુનઃ અનુત્તરદેવમાં ૩૩ સાગર આયુષે ઉત્પન્ન થઈ પુનઃ પૂર્વક્રોડ વર્ષાયુવાળા મનુષ્યભવમાં એ ત્રણે જ્ઞાન કાયમ રહીને Rા ત્યારબાદ અવશ્ય સિમ્યકત્વના અભાવ આદિ કારણથી] મતિ અજ્ઞાનાદિ ભાવ પામે. એ ઉકg'કાળ કો, ને જઘન્યકાળ તે મતિ ૧ અથવા ૨૨ સાગરના આયુષ્ય ત્રણવાર અય્યત ક૫માં ઉત્પન્ન થાય તે મનુષ્યના ચાર ભવના ૪ પૂર્વોડ વર્ષ અધિક ૬૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ ' નર કા समासः રૂશા | मति आदि ज्ञान अने चारित्रोनी स्थिति નજર કરી જ્ઞાન શ્રુતજ્ઞાનને અન્નમુહૂર્તા છે, ને અવધિજ્ઞાનને ૧ સમય છે, તે આ પ્રમાણે-કેઈક વિસંગજ્ઞાની તિર્યંચ વામનુષ્ય સમ્યકત્વ પ્રાપ્ત જિ કરે, સમ્યકત્વના પ્રભાવથી તેનું તે વિભળજ્ઞાન અવધિ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તે અવધિજ્ઞાન એક સમય માત્ર રહી અવધિ જ્ઞાનાવરણના ઉદયથી જ્યારે નષ્ટ થાય ત્યારે જઘન્યથી તેને એક સમયકાળ પ્રાપ્ત થાય છે. અને સમ્યકત્વને જઘન્યકાળ અન્તર્મુપ્રવર્તે ત્યાં સુધી મતિ અજ્ઞાન ને શ્રત અજ્ઞાન તે સમ્યકત્વ પ્રભાવે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપે પરિણમવાથી એ બે જ્ઞાનને જઘન્યકાળ અન્તમુહુર્તા છે. અહિં તાત્પર્ય એ કે સમ્યકત્વના પ્રભાવે અજ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ બને છે, માટે એ ત્રણ જ્ઞાનને કાળ સમ્યકત્વના કાળને આધીન છે. તથા મન:પર્યાવજ્ઞાન ચારિત્રીનેજ હોય, અને ચારિત્ર પૂર્વ કોડ વર્ષના આયુષ્યવાળાને દેશના નવ વર્ષની ઉમ્મરે પ્રાપ્ત થાય છે, અને એ જ્ઞાન પરભવમાં સાથે જતું નથી તેથી મન:પર્યાવને કાળ દેશેન નવ વર્ષ જૂના પૂર્વ ક્રિોડ વર્ષ પ્રાણુ છે, તથા જઘન્યથી ૧ સમય કાળ તે અપ્રમત્ત૫ણામાં ઉત્પન્ન થઈ ૧ સમય બાદ કાળ કરી દેવગતિમાં જતાં મન:પર્યવ | અભાવ થાય છે તે કારણથી છે. તથા પાયજારિત્ર અને શ્રેઢીઘરથાનવારિત્ર પણ મન:પર્યવવત દેશના પૂર્વ કેડ વર્ષ પ્રમાણ છે. અને જઘન્ય ૧ સમયમાત્ર છે. તથા વરિદાયિશુદ્રિના પરિણામ પણ ૧ સમય પ્રાપ્ત થઈ બીજે સમયે કાળ કરવાથી જઘન્ય ૧ સમયમાત્ર છે, ને ઉત્કૃષ્ટથી દેશન ઓગણત્રીશ વર્ષ જૂના પૂર્વ ક્રિોડવર્ષ પ્રમાણ છે. કારણ કે પરિહારચારિત્ર જઘન્યથી પણ નવમા પૂવની ત્રીજી આચારવસ્તુ ભણ્યા | બાદ થાય છે, તેથી કોઈકે મનુષ્ય દેશોન ૯ વર્ષની ઉમ્મરે ચારિત્ર લઈ વીસ વર્ષને ચારિત્રપર્યાય થતાં દ્રષ્ટિવાદની અનુજ્ઞા પામે, એટલા પર્યાય પહેલાં દ્રષ્ટિવાદની અનુજ્ઞાને સિદ્ધાન્તમાં નિષેધ કરે છે, તે કારણથી દેશના ૨૯ વર્ષની ઉમરે દ્રષ્ટિવાદાન્તર્ગત સાગરોપમ કાળ બીજી રીતે પણ થાય છે. ક્ષયપશમ સમ્યક્ત્વનો કાળ જે રીતે ૬૬ સાગર સાધિક છે તેજ રીતે એ ત્રણ જ્ઞાનને કાળ પણ ૬૬ સાગર સાધિક છે. III Page #285 -------------------------------------------------------------------------- ________________ નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુની અનુજ્ઞા પ્રાપ્ત કરી પૂર્વક્રોડ વર્ષાયુ પૂર્ણ કરે તે અપેક્ષાએ પરિહારને ઉત્કૃષ્ટ કાળ દેશન ૨૯ વર્ષ ન્યૂન પૂર્વક્રોડવષ પ્રમાણ છે. અહિં પરિહારચારિત્રની ચર્ચા છે કે ૧૮ માસના નિરન્તર કાળવાળી છે, તે પણ પરિહાર ચારિત્રના અવિચ્છિન્ન પરિણામ હોવાને લીધે એટલે કે પરિહાર ચારિત્રવાન જીવને તે ચારિત્રના પરિણામ દેશેન પૂર્વેક્રેડ પર્યત ટકવાને કારણે તેણે પિતાના જીવનપર્યત તે ચારિત્રનું પાલન કર્યું ગણાય તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશના ૨૯ વર્ષ ન્યૂન પૂર્વક્રડવર્ષપ્રમાણ થાય છે. સૂમઉંવરા વારિત્ર સૂકમપરાય નામના ૧૦મા ગુર્થાસ્થાનરૂપ છે તેને કાળ મરણની અપેક્ષાએ જઘન્યથી ૧ સમય છે, અને ઉત્કૃષ્ટકાળ તે ગુણુના કાળની અપેક્ષાએ અન્નમુહૂર પ્રમાણ છે, તદનતર અવશ્ય ૧૧મા ઉપશાન્તાહ ગુણુસ્થાને જાય છે, અથવા Uા પડે તે નવમા થથસ્થાને આવે છે, આ રીતે ચઢવા પડવાની અપેક્ષાએ અન્તર્મથી ચૂનકાળ હોય નહિ. થાક્યાતવારિત્ર ૧૨-૨--૧૪માં ગુણસ્થાનરૂપ છે. ત્યાં ૧૧ મા ગુણસ્થાને ૧ સમય રહી કાળ કરી અનુત્તરદેવ થાય તે #ી (ાથે ગુણસ્થાન પામવાથી) ૧ સમય જઘન્યકાળ છે, અને દેશના ૯ વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પૂર્વ ક્રિોડ વર્ષનું આયુષ પૂર્ણ | થતા સુધી કેવલી પણે વિચરે છે તે રીતે યથાખ્યાત ચારિત્રને ઉત્કૃષ્ટ કાળ ૧૩માં ગુણસ્થાનવત્ અથવા દેશવિરતિ ગુણસ્થાનવતુ આ દેશના પૂર્વક્રોડવર્ષ પ્રમાણ છે. વજ્ઞાનને સતતકાળ સાદિ અનન્ત છે, કારણ કે ૧૩માં ગુણસ્થાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ સિદ્ધ અવસ્થામાં પણ અનન્તકાળ | સુધી અપ્રતિપાતી છે, અહિં ગાથામાં કેવળજ્ઞાનને સૂકમસપરાયચારિત્રને ને યથાખ્યાત ચારિત્રને કાળ કહ્યો નથી કેમકે એ ત્રણેને કાળ પૂર્વે ગુણસ્થાનાદિ પ્રસંગે કહેવાઈ ગયે છે. ર૩રા અવતાળ –આ ગાથામાં વિભગાન અને ચક્ષુ અચ@દશનને કાળ કહે છે *~-~ Page #286 -------------------------------------------------------------------------- ________________ કીર विभंगज्ञान विब्भंगस्स भवठिइ चक्खुस्सुदहीण बे सहस्साई। णाई अपज्जवसिओ, सपज्जवसिओत्ति य अचक्खु॥ શાળાર્ધ–વિલંગજ્ઞાનને કાળ બે ભવરિથતિ એટલે છે, ચક્ષુદર્શનને કાળ બે હજાર સાગરેપમ, અને અચક્ષુદર્શનને કાળ | Ji૪ના |ી અનાદિ અપર્યાવસિત તથા અનાદિ સપર્યવસિત [અભવ્યની અપેક્ષાએ અનાદિઅ૫૦ ભવ્યાપેક્ષાએ અનાદિસપ૦] છે. ર૩૩ * માથાર્થ –પૂર્વે મતિજ્ઞાન આદિ જ્ઞાનને કાળ કહીને હવે તેના પ્રતિપક્ષી ત્રણ અજ્ઞાનને કાળ કહેવાય છે, તેમાં વિમંજનને કાર - કાળ બે ભવસ્થિતિ એટલે છે, તે આ પ્રમાણે-પૂવકેડ વર્ષાયુવાળા મનુષ્ય વા તિર્યંચને કંઈક વ્યક્ત અવસ્થા થયા બાદ ગુણાભાસ ||ગાવોવડે [ મિથ્યાત્વયુક્ત શુભ અધ્યવસાયવડે] વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થઈ કાળ કરી સાતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ઉત્પન્ન થઈ પૂર્ણ ]ાનોનો મઢ ભવપર્યન્ત વિર્ભાગજ્ઞાન રહે છે, ત્યારબાદ ત્યાંથી કાળ કરતી વખતે વિર્ભાગજ્ઞાન નષ્ટ થાય છે, જેથી દેશાન પૂર્વક્રોડ વર્ષાધિક ૩૩ || સાગરેપમ એટલે વિસંગને કાળ છે. તથા મિથ્યાષ્ટિને વિશુદ્ધિ વધતાં વિસંગજ્ઞાન જે સમયે ઉત્પન્ન થયું તેનાજ બીજા સમયે અધિક વિશુદ્ધિવડે સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે વિસંગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે પરિણમે છે, એ રીતે વિર્ભાગજ્ઞાનને જઘન્યકાળ ૧ સમય છે. ગાથામાં મતિધૃત અજ્ઞાનને કાળ કહ્યો નથી તે અભવ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત છે તથા સાદિ સાન્ત છે. તેમાં સાદિ સાન્ત કાળ જઘન્યથી અન્તર્યું ને ઉત્કૃષ્ટ દેશોન અર્ધ પુદગલપરાવર્ત તે સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વથી પતિત થઈ પુનઃ એટલા કાળે સમ્યકત્વ પામવાથી સમ્યકત્વના અન્તરકાળ તુલ્ય જાણો. એ રીતે જ્ઞાન ૩ અજ્ઞાનને ક જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહ્યો. તથા લબ્ધિરૂપ ચક્ષુનને ઉત્કૃષ્ટ કાળ બેહજાર (૨૦૦૦) સાગરેપમ છે. આ કાળ સિદ્ધાન્ત સાથે વિધવાળે છે, કારણકે સિદ્ધાન્તમાં || ચતુરિન્દ્રિય પંચેન્દ્રિયપણાને એકત્ર સતતકાળ ૧૦૦૦ સાગરોપમ કહ્યો છે એટલું જ નહિ પરંતુ આ ગ્રન્થકર્તાએ પૂર્વે પણ ચતુરિન્દ્રિય Page #287 -------------------------------------------------------------------------- ________________ R સતતકાળ સંખ્યાત અને પ'ચેન્દ્રિયના સાધિક હજાર સાગરા કહ્યા છે, તે ચતુરિન્દ્રિય પંચેન્દ્રિયવિના અન્યને ચક્ષુલબ્ધિ નથી તે સાધિક ૨૦૦૦ સાગરોપમ ચક્ષુધ્ધિના કાળ કેમ સંભવે ? માટે સિદ્ધાન્તમાં કહેલા સાધિક ૧ હજાર સાગરોપમ કાળ યથાર્થ સભવે છે [ એ પ્રમાણે આ ગ્રંથની વૃત્તિકર્તાએ વૃત્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યાં છે]. તથા અશ્વલ્લુરાન લબ્ધના ઉત્કૃષ્ટ કાળ અભ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત ને ભગ્યની અપેક્ષાએ અનાદિસાન્ત છે, કારણકે ભવ્યજીવને કેવળજ્ઞાન કેવળદર્શનની પ્રાપ્તિ ભવિષ્યમાં થશે તે વખતે અચક્ષુબ્ધના અન્ત થવાના છે. અચક્ષુલબ્ધિને સાદિસાન્તપશુ નથી, કારણ કે કેવળજ્ઞાન અપ્રતિપાતી છે, તેથી કેવળજ્ઞાનથી પતિત થઇને પુનઃ અચક્ષુલબ્ધિ ઉત્પન્ન થાય એમ અનતું નથી. અવષિવરોન અને વર્શનના કાળ ગ્રંથકર્તાએ કહ્યો નથી. કારણ કે અવધિજ્ઞાનાદિના કાળ ઉપરથી સ્વય” વિચારી શકાય છે, ત્યાં અધિદશનના જઘન્યકાળ ૧ સમય, ને ઉત્કૃષ્ટ એ છાસડ સાગરોપમ (૧૩૨ સાગરા૦) સાધિક છે, તે આ પ્રમાણે- કાઇક વિભ ગજ્ઞાની તિર્યંચ વા મનુષ્ય સાતમી પૃથ્વીમાં ૩૩ સાગરોપમે ઉત્પન્ન થઇ ભવપયન્ત સમ્યક્ત્વ પામી ( અવધિજ્ઞાની થઈ ) પુન; સમ્યક્ત્વથી પતિન થઈ વિભગજ્ઞાન પામી એજ વિભગ સહિત પૂક્રોડવર્ષાયુવાળા તિ ચમાં અવિગ્રહગતિએ ઉત્પન્ન થાય ત્યાં સ્વભવન્તે પતિત વિભગજ્ઞાન સહિત પુન: સાતમી પૃથ્વીમાં ૩૩ સાગરોપમ આયુષ્ય ઉત્પન્ન થાય, પુન: ભવપયતે સમ્યકત્વ પામી ( અવધિજ્ઞાની થઈ ) સમ્યક્ત્વથી પતિત થઈ એજ વિભગ સહિત પૂર્વક્રાડવર્ષના આયુષ્યવાળા તિય "ચમાં ઋજ્જુગતિએ ઉત્પન્ન થાય, ત્યાં ભવપર્યંત વિભગજ્ઞાની રહે તેથી એ પૂક્રોડવ સાધિક ૧ છાસઠ સાગરોપમ તિય”ચ-નરકગતિ મળીને થયા. ત્યાર બાદ એજ તિયાઁચ વિભગસહિત મનુષ્યગતિમાં (પૂર્વફ્રોડ વર્ષાયુષ્યે ) ઉત્પન્ન થઈ સમ્યક્ત્વ સહિત અધિજ્ઞાન પામીને અવિધજ્ઞાનના કહેલા કાળ પ્રમાણે બે વાર વિન્ત્યાદિમાં અથવા ત્રણ વાર અચ્યુતમાં ઉત્પન થઇ બીજા છાસડ સાગરોપમ પૂર્ણ કરે અને ત્યારબાદ તે એ જીવ મુક્તિપદ પામે. એ પ્રમાણે એ પૂર્વ ક્રોડવયં અધિક ૧ છાસઠ સાગરાપમ વિભગજ્ઞાનના કાળમાં અને બીજા Page #288 -------------------------------------------------------------------------- ________________ ત્રણ વા ચાર પૂર્વકોડવર્વાધિક અવધિજ્ઞાનના કાળમાં અવધિદર્શન હેવાથી અવધિદર્શનને કાળ ૫ વા ૬ પૂર્વક્રોડવષધિક બેસી છાસઠ સાગરોપમ છે. અહિં વિજ્ઞાનને કાળ દેશોન ૩૩ સાગરોપમ એટલે પૂર્વે કહ્યો છે તે સાતમી પૃથ્વીને નારક ભવપર્યન્ત સમ્યક્ત્વ પામે પરW]ી ત્યારે જ બની શકે છે માટે વિષયને સમ્યની પ્રાપ્તિ અવશ્ય કહી છે. તેમજ અવધિદર્શનને એ કાળ વિસંગ ને અવધિ બે વ્યિ કમમળીને કહ્યો છે તે સિદ્ધાન્તની અપેક્ષાએ છે, કારણ કે સિદ્ધાન્તમાં વિલંગજ્ઞાનીને અવધિદશન કહ્યું છે [મગ્રંથમાં વિર્ભાગજ્ઞાનીને व्य अने અવધિદર્શનને અભાવ કહ્યો છે. તથા વિલંગજ્ઞાનીઓ તિર્યંચ મનુષ્યમાં જુગતિએ જ ઉત્પન્ન થાય છે, પરંતુ વક્રગતિએ ઉત્પન્ન |* सिद्धनो થતા નથી તે કારણથી અહિં વિસંગજ્ઞાનીની તિય"ચમાં વા મનુષ્યમાં ઉત્પત્તિ ઋજુગતિએ કહી છે, તથા કેટલાક આચાર્યો તે શિ અવધિદર્શનને કાળ સામાન્યથી તિર્યંચાદિગતિમાં કઈપણુ હોનાધિક આયુષ્ય બમણુ કરતાં પૂર્ણ કરે, પરંતુ સાતમી પૃથ્વી, ઉત્કૃષ્ટ આયુષ્ય ઈત્યાદિ નિયમિત વક્તવ્યતાનું કંઈ પ્રયોજન નથી” એમ કહે છે. તથા કેવળદશનને સાદિ અનન્તકાળ છે તે કેવળજ્ઞાનના સાદિ અનન્તકાળવત્ સમજ સુગમ છે. ૨૩૩|| મથતf– આ ગાથામાં ભવ્યત્વ આદિ ગુણેને કાળ કહે છે– भव्वो अणाइसंतो, अणाइडणंतो भवे अभव्वो य । सिध्धो य साइऽणतो, असंखभागंगुलाहारो॥२३॥ શાળા-ભવ્યપણાને કાળ અનાદિ સાન્ત છે, અને અભવ્યને કાળ અનાદિ અનન્ત છે. સિદ્ધ સાદિ અનંત છે, આહારકને કાળ અંગુલના અસંખ્યાતમાભાગવતી આકાશપ્રદેશતુલ્ય સમયે જેટલું છે, (અનાહારી મળ સાદિ અનન્ત છે). ૨૩૪ માથાર્થ –મવ્યવ એ જીવને અનાદિ પરિણામી મૂળ સ્વભાવ છે, અને તે સિદ્ધપણું પ્રાપ્ત કરવાની યેગ્યતારૂપ છે, તેથી - - છ Page #289 -------------------------------------------------------------------------- ________________ કરન *** HOTELES 67- 3 જ્યાં સુધી સિદ્ધત્વ પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી અનાદિ ને સિદ્ધત્વ પ્રાપ્ત થયા બાદ ભવ્યત્વને અન્ત થયે ગણાય તેથી અનાદિ સાન્ત કાળ છે. અહિં ભવ્ય પણાને અન્ન થવાથી અભવ્યપણુ ઉત્પન્ન થાય છે એમ નથી, કારણ કે અભવ્યપણું તે સિદ્ધત્વ ન પ્રાપ્ત સા થવાની યોગ્યતારૂપ છે તેથી તેવું અભવ્યત્વ સાક્ષાત સિદ્ધ થયેલા જીવને કેમ હોય ? માટે જીવને સિદ્ધ અવસ્થામાં નથી મળ્યપણું કે નથી અભવ્યપણું, જેથી સિદ્ધપરમાત્મા નીમખ્ય નો મબ્ધ કહેવાય છે. - તથા અમથa એ પણ જીવને સિદ્ધત્વ પ્રાપ્ત નહિ થવાની યોગ્યતા રૂપ અનાદિ પરિણામ છે, અને તેને લીધે સિદ્ધપણું કદી [ પણ પ્રાપ્ત થવાનું નથી તેથી અનંત પણ છે, માટે અભવ્યને કાળ અનાદિ અનન્ત છે. એ રીતે બે ભવ્યગુણને કાળ કહ્યો. તથા હિતપણાને કાળ સાદિ અનન્ત છે, કારણ કે સંસારી ભવ્ય જીવ સિદ્ધ થાય તે વખતે સાદિ, અને સિદ્ધ થયા બાદ ઝિ પુનઃ કેઈપણ કાળે સંસારી થવાને નથી માટે અનન્ત. તથા માદારીપણાને કાળ અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણુ કાળ છે. તે આ પ્રમાણે-સંસારી જીવ વકગતિએ પરભવમાં | જતો હોય તે બે ભવની વચ્ચે વધારેમાં વધારે ૩ સમય અનાહારી હોય, અથવા કેવલી સમુદૂઘાત અવસ્થામાં ત્રીજે થે પાંચમે સમયે અનાહારી હોય અથવા અાગીપણામાં અન્તર્મ અનાહારી હોય અને સિદ્ધ અવસ્થામાં સાદિ અનન્તકાળ અનાહારી હોય છે. એ સિવાયના કાળમાં સવા આહારીજ હોય છે. માટે ૨૫૬ આવલિકા પ્રમાણુ ક્ષક્ષકભવ જેટલા જધન્ય આયુષ્યવાળી તિયચના વા મનુષ્યના ભવમાં જીવ પાંચ સમયની વકગતિએ ઉત્પન્ન થવા જાય તે માગમાં ત્રણ સમય અનાહારી થઈને ઉત્પન્ન | થાય, ને ત્યાં ઉત્પન્ન થઈ ત્રણ સમય ન્યૂન ક્ષક્ષકભવ જેટલે જઘન્યકાળ આહારી રહીને પુન: અન્ય ભવમાં વક્રગતિએ ઉત્પન થાય તે એ બે વક્રગતિની વચ્ચે આહારી ૫ણાને જઘન્યકાળ ત્રણ સમય ન્યુન સુહલકભવ પ્રમાણ છે. અને જીવ નિરન્તરપણે અવક્રગતિએ ઉપજે તે અસંખ્ય કાળચાક સુધી ઉપજે છે, તે કારણથી એટલે કાળ વક્રગતિના અભાવે સતત આહારીજ હોય છે. G SIGE જ કરકર Page #290 -------------------------------------------------------------------------- ________________ જીવ સમાસ Iકશા काळवाळा भावो | અને એ અસંખ્ય કાળચક્રના સમયે અંગુળના અસંખ્યાતમાં ભાગના આકાશપ્રદેશો જેટલા જ હોય છે તે કારણથી શાહને ઉત્કૃષ્ટ સતતકાળ પંથકર્તાએ અંગુલના અસંખ્યાતમા ભાગને ક્ષેત્ર અપેક્ષાએ ક છે. ૨૩જા ઝવતા – આ ગાળામાં કાયયોગ આદિ ગુણોને જઘન્ય સતતકાળ કહે છે (પૂર્વે કાયાગાદિ જે જે ગુણોને જઘન્યકાળ જ કહ્યા નથી તેને તેને જઘન્યકાળ અહિં કહે છે). . | काओगी नरनाणी, मिच्छंमिस्सा य चक्खुसण्णीय । आहारकसायी विय, जहण्णमंतोमुहत्तंतो ॥२३५॥ જાથા–કાયાગી મનુષ્યગતિ જ્ઞાન મિથ્યાત્વ મિશ્ર ચક્ષુદર્શન સંસી આહારી કષાથી એ સર્વ ગુણને (વા ગુણીઓને ) | જઘન્યકાળ અન્તર્મુહૂર્ત છે ર૩૬ માણા- કાયાગને ઉત્કૃષ્ટ સતત કાળ પૂર્વે અનન્તકાળ કહ્યા છે, અને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. કારણ કે ત્રજીવ જઘન્ય આયુષ્ય સ્થાવરમાં ઉપજી અન્તમું ( ક્ષુલ્લક ભવપ્રમાણુ) જીવી ત્યાં કેવળ કાયયેગી થઈ પુનઃ ત્રસમાં ઉત્પન્ન થાય ત્યારે વચનગી પણ થાય તે અપેક્ષાએ જઘન્યકાળ અન્તમુહૂત્ત છે. અથવા કાયગનિરોધ વખતે કેવલી ભગવંત કેવળ કાયયોગી જ હોય છે માટે, અથવા ત્રણે યોગની લબ્ધિવાળો સંસી પર્યાપ્ત જીવ ત્રણે ભેગના ઉપયોગમાં અન્તર્મુ અન્તમુહૂર્ત પરાવૃત્તિ કરે છે તે અપેક્ષાએ પણ કાયયોગને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત છે. તથા નર એટલે પુરૂષદ વા મનુષ્યત્વ એ બન્નેને પણ જઘન્યકાળ અન્નમું છે, ત્યાં પુરૂષદને જઘન્યકાળ પૂર્વે સ્ત્રીવેદાદિના સતતકાળ પ્રસગે કો છે, અને મનુષ્યપણાને જઘન્યકાળ તે મનુષ્યના અન્તમુહૂર્ત આયુની અપેક્ષાએ છે, કારણ કે તિર્યંચગતિને છવ લબ્ધિઅપર્યાપ્ત મનુષ્યપણે ઉત્પન્ન થઈ અન્તમું ( ક્ષુલ્લકભવ) માત્ર જીવી પુન: તિય"ચમાં ઉત્પન્ન થાય તે અપ સ ૪૨ Page #291 -------------------------------------------------------------------------- ________________ ક્ષાએ છે. અહિ દેવ વા નારક જઘન્ય આયુષ્યવાળા મનુષ્યમાં ઉપજે નહિ તેમજ જઘન્યાયુવાળે મનુષ્ય દેવ નારકમાં પણ ઉપજે નહિ તે અપેક્ષાએ અહિં તિર્યંચનોજ ગતિગતિ ગ્રહણ કરી છે. તયા કોઈ જીવ અન્તર્યું. માત્ર સમ્યગ્દષ્ટિ થઈને તેટલે કાળ જ્ઞાનીપણે રહી પુનઃ મિથ્યાષ્ટિ થાય તે અપેક્ષાએ જ્ઞાન વા જ્ઞાનીને | જઘન્યકાળ અન્તમુહૂર્ત પ્રમાણ છે. (ઉત્કૃષ્ઠકાળ તે કેવલીની અપેક્ષાએ સાદિઅનન્તકાળ પૂર્વે કહ્યો છે). - તથા સમ્યગ્દષ્ટિ અન્તમુહુર્ત માત્ર મિથ્યાત્વ પામી પુન: સમ્યગ્દષ્ટિ થાય તે અપેક્ષાએ મિથ્યાત્વને જધન્યકાળ અન્નમું છે. જઘન્યથી પણ મિથ્યાત્વે અન્તમું સુધી અવશ્ય રહીને જ ત્યારબાદ સમ્યકત્વ પામી શકે પરંતુ તે પહેલાં નહિં. (અહિં મિયાત્વને ઉત્કૃષ્ટ કાળ તે અનાદિઅનન્ત અભવ્યની અપેક્ષાએ પૂર્વે કહ્યો છે) - મિશ્રને જધન્ય અન્તમ કાળ છે એટલું જ નહિં પરનું ઉત્કૃષ્ણકાળ પણ અન્તસહ છે. વાતનને જઘન્ય અન્તર્મુ-કાળ ચતુરિન્દ્રિયાદિના જઘન્ય આયુની અપેક્ષાએ છે. વંશને જ અન્તમુહૂત્ત કાળ ભજના જઘન્ય અન્તમું આયુની અપેક્ષાએ છે. (અને ઉત્કૃષ્ટ કાળ તે પૂર્વે શતપૃથકત્વ છેસાગરોપમ કહ્યો છે. સાદારીને જઘકાળ અન્નમુહૂર્ત છે તે આહારીના ઉત્કૃષ્ટ કાળ હેવાના પ્રસંગમાંજ ત્રણ સમય ન્યૂન સુલકભવ પ્રમાણુ કહ્યો શા છે. [ઉત્કૃષ્ટ કાળ તે અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ જેટલા સમયે તુલ્ય, એટલે અસંખ્ય કાળચક પ્રમાણુ પેવે કહ્યો છે. જે કારેને કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત, ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત અને સાદિ સાન્ત છે. એમાં સાદિ | સાન્ત કાળ જઘન્યથી અન્નમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધ પુદગલપરાવત’ જેટલે અનન્તકાળ છે. ત્યાં ઉપશાન્તાહ ગુણસ્થાને અકષાયી થઈ પુન: પતિત થઈને સકષાયી થાય અને ૬-૭ મે ગુણસ્થાને આવી અન્તર્મમાં પુન: ઉપશમશ્રેણિ પ્રારંભી ARRANG ER Page #292 -------------------------------------------------------------------------- ________________ [8] * * વી * * * * | ૧૧ મે જઈ અકવાયી થાય તે એ રીતે અન્તમુહૂર્તને અન્તરે બે વાર ઉપશમશ્રેણિવંતને કષાયને જઘન્યકાળ અન્તર્મુહૂર્ત સમાનઃ પ્રાપ્ત થાય છે, અને એકજ વાર ૧૧ મે અકયાયી થઈ શ્રેણિથી પઢી પુનઃ દેશના અર્થ પુદ્ગલ પરાવર્ત સુધી ભવ ભ્રમણ કરીને તે અવશ્ય ઉપશમ વા ક્ષેપક શ્રેણિ પ્રારંભે જ, જેથી એટલા અન્તરે પુન: શ્રેણિવંતને અકવાયીપણું પ્રાપ્ત થતાં કષાયને ઉત્કૃષ્ટ કાળ દેન અબ્ધ પુદ્ગલ પરવત થાય છે. એ રીતે આ ગાળામાં અન્તમુહૂરૂં પ્રમાણ જઘન્ય કાળવાળા ગુણોને है मात्र समय સંગ્રહ કર્યો છે. ર૩પા છે. સ્થિતિ, : શામળા –પૂર્વગાથામાં જઘન્ય અન્નમુહૂર્ત કાળવાળા ગુણને સંગ્રહ કરીને હવે આ ગાળામાં એક સમયવાળા શુ કહે છે- ], વીઝા માણી मण वइ उरल विउब्धिय आहारय कम्मजोग अणरित्थी। संजमविभाग विभंग, सासणे एगसमयंतु॥ જાથાર્થ- મન-વચન-દારિકગ-વૈક્રિયગ-આહારગ-કામણગ-અનર [નપુંસક]વેદ-વેદ-ચારિત્રના વિભાગ (૫ ચા ત્ર)-વિર્ભાગજ્ઞાન અને સાસ્વાદન એ સર્વ ગુણે જઘન્યથી એકેક સમયના કાળવાળા છે. ર૩૬ ભાવાર્થ-ગાથામાં ગોn પદ મળ આદિ દરેક પદે માં જોડવું, જેથી મનોગથી. કર્મયુગ સુધીના ૬ યોગને જઘન્યકાળ ૧ સમય છે તે આ પ્રમાણે – કોઈ ગભ જ તિર્યંચ વા મનુષ્ય મન:પર્યાસિ વડે પર્યાપણું પામીને તરત બીજે સમયે મરણ પામે તે મનોવાને કાળ જઘન્યથી ૧ સમય હોય છે. એ પ્રમાણે કેઈ દ્વાન્દ્રિયાદિ છ ભાષાપથતિ પૂર્ણ કરીને તરત બોજે સમયે મરણ પામે તે વચન વિનને જઘન્યકાળ ૧ સમય થાય છે, તથા હારિક શરીરી જીવ વૈયિ રચીને પુનઃ ઔદ્યારિકમાં પ્રવેશી એક સમય માત્ર રહી | મરણ પામે તે ગૌઢારિયામને જઘન્યકાળ ૧ સમય થાય છે. અથવા મરણ ન પામતાં કાર્મગુગી વા વૈક્રિયયોગી થાય તે પણ * * * Page #293 -------------------------------------------------------------------------- ________________ જઘન્યકાળ ૧ સમય થાય છે. વૈક્રિય રચના વિના તે દારિકને કાળ જઘન્યથી અન્તનું જ હોય છે. તથા ઔદારિક શરીરી | જીવ વૈક્રિય રચવાના પ્રારંભમાં જ એક સમયમાત્ર રચી બીજે સમયે મરણ પામે અથવા બીજે વેગ પામે તે વેનિયાને જધન્યકાળ || ૧સમય થાય છે, તથા આહારક લબ્ધિવાળા ચૌદ પૂર્વમુનિ આહારકશરીર યોગ્ય પુદગલને એક સમયમાત્ર ગ્રહણ કરીને બીજે જ સમયે મરણ પામે તે માટTયોગને જઘન્યકાળ ૧ સમય થાય છે. ગ્રંથકર્તાએ કહેલા એ આહારકના એક સમયની વ્યાખ્યા કેટલાક આચાર્ય એ પ્રમાણે કરે છે, તે અયોગ્ય સમજાય છે. કારણ કે સિદ્ધાન્તમાં આહા શરીરને જઘન્ય ને ઉત્કૃષ્ટ કાળ અન્તર્મુહૂર્ત કહાો છે. | તે કારણથી આહારકશરીરી મનિ કાર્યસિદ્ધિની પ્રાપ્તિના નિકટકાળમાં મનોગથી વા વચનોગથી ઉતરીને પુન: એક સમય આહારક કાચાગમાં વર્તી દારિક શરીરમાં પ્રવેશ કરે એવી કઈ અપેક્ષાએ આહારકને કાળ જઘન્યથી ૧ સમય ગ્રંથકર્તાએ કહ્યો હોય એમ સંભવે છે. તથા પરભવમાં વકગતિએ જીવ જાય ત્યારે ત્રણ સમયની દ્વિવક્રગતિમાં ૧ સમય અનાહારી વખતેજ ૧સમય કામશુક્રયા હાથ છે, અને પૂર્વપશ્ચાતુના બે સમયમાં જીવ પહેલા સમયે પૂર્વભવના આહારવાળે અને ત્રીજા સમયે પરભવના આહારવાળે હેય છે જેથી મધ્યવર્તી ૧સમયમાત્રજ કામણગીને અનાહારી હોય છે. અહિં કર્મયુગને હેતુ અનાહારજ છે, આહારી જીવને કદી પણ કામણગ હાચજ નહિં. એ પ્રમાણે શાળાનને જઘન્યકાળ ૧ સમય છે. એ પ્રમાણે કાયમના પ્રતિભેદના જઘન્યકાળ કહ્યા, અહિં (સાત પ્રકારના કાયગમાંથી) ઓટારિકાદિ ત્રણ મિશ્રયોગના કાળ કેમ કહ્યા નથી? એ શંકાને અવકાશ નથી, કારણ કે અહિં મિશ્રણને જુદા પાડ્યો નથી પરંતુ સામાન્યથીજ તે તે શરીરસંબંધિ કાયયોગ કહ્યા છે, જેબી અહિ ત્રણે (હારિકાદિકવામાં મિશ્રણનેજ ૧ સમયે તે કાયયોગનો ધન્યકાળ છે. તથા મનન+નવું+ મય અને આને જઘન્યકાળ ૧; સમય વેદને ઉત્કૃષ્ટ કાળ કહેવાના પ્રસંગમાં જ કહેવાય છે તે પણ જઘન્ય આ કાળ કહેવાનું સ્થાન અહિંજ લેવાથી પુન: કહેવાય છે, તે આ પ્રમાણે-ઉપશાનમેહથી પતિત થયેલી સ્ત્રીએ જે સ્થાને સ્ત્રીને Page #294 -------------------------------------------------------------------------- ________________ નીષ "×૪૪) ઉદયવિચ્છેદ કયા છે તે સ્થાને આવી એકજ સમય સ્ત્રીવેદનો અનુભવ કરી મરણ પામે તે તરત ખીજેજ સમયે અનુત્તર દેવમાં જતાં પુરૂષવેદના ઉદયવાળી થાય છે માટે સ્રીવેદના જઘન્યકાળ ૧ સમય છે. તેવીજ રીતે નપુંસકવેદીએ ૧૧ માથી પતિત થઈ જે સ્થાને નપુંસકવેદના ઉદયવિચ્છેદ કર્યાં છે તે સ્થાને આવી નપુંસકવેદને એકજ સમય અનુભવ કરી મરણુ પામે તે બીજેજ સમયે અનુત્તર દેવમાં પુરૂષવેદના ઉદય થાય છે, જેથી એ રીતે નપુંસકવેદના જઘન્યકાળ ૧ સમય થાય છે. પુરૂષવેદના જધન્યકાળ તા અન્તર્મુહૂર્ત પ્રમાણુ પૂર્વગાથામાંજ કહ્યા છે. સામાયિવ ચારિત્રાતિ પાંચ પ્રકારનાં ચારિત્રના જધન્ય ૧ સમય કાળ ઉત્કૃષ્ટકાળ કહેવાના પ્રસંગેજ મરણની અપેક્ષાએ કહ્યા છે તે આ પ્રમાણે-સામાયિકચારિત્ર આદિ પાંચ ચારિત્રમાંનુ કાઈપણ ચારિત્ર ૧ સમયમાત્ર સ્પર્શીને બીજેજ સમયે મરણ પામે તે વિ રતિભાવ પામવાથી ચારિત્રના જઘન્યકાળ ૧ સમય થાય છે. વિમંજ્ઞાનના જધન્યકાળ ૧ સમય ઉત્કૃષ્ટકાળના પ્રસંગે વ્યાખ્યામાં કહ્યો છે તે આ પ્રમાણે કોઈ મિથ્યાષ્ટિ સન્ની તિયાઁચ વા મનુષ્ય તથા પ્રકારની વિશુદ્ધિ પામી વિભ’ગજ્ઞાન પ્રાપ્ત કરી ખીજેજ સમયે અતિવિશુદ્ધિ પામતાં સમ્યકત્વ પ્રાપ્ત કરે તે તેજ વિભગજ્ઞાન અવધિજ્ઞાનરૂપે થાય છે માટે એ રીતે વિભંગના જઘન્યકાળ ૧ સમય છે. સાસ્વાદ્રનલમ્યત્ત્વના ૧ સમય જઘન્યકાળ (ને ૬ આવલિકા ઉત્કૃષ્ટકાળ) તે પ્રસિદ્ધજ છે, એ પ્રમાણે જ્ઞાનાદિ ગુણેાના કાળ એક જીવઆશ્રયિ કહ્યા. ૨૩૬॥ અવતરણ:—પૂર્વ ગાથામાં જ્ઞાનાદિ ગુણેના સ્થિતિકાળ (ગુણવિભાગકાળ) એકેક જીવઆશ્રયી કહીને હવે આ ગાથામાં અનેક જીવઆશ્રયી ગુણુવિભાગકાળ કહેવાના પ્રસંગ છે, ત્યાં પ્રથમ ચારિત્રવિભાગમાં છંદ્યોપસ્થાપન અને પરિહારવિશુદ્ધિ એ એ ચારિત્રના અનેક જીવઆશ્રયી જઘન્યકાળ કહે છે— હા હા समासः मात्र समय સ્થિતિ नाळा भावो "×××ા Page #295 -------------------------------------------------------------------------- ________________ કકકક કકકકકકક अड्डाइज्जा य सया, वीसपुहत्तं च होइ वासाणं। छेय परिहारगाणं, जहन्नकालाणुसारो उ॥२३७॥ જાથાર્થ – દેપસ્થાપન ચારિત્રીઓ અનેક જીવની અપેક્ષાએ નિરંતર અઢી વર્ષ છે, અને પરિહારવિશુદ્ધિ વીશ પૃથત્વ વર્ષ છે, એ જઘન્યકાળનું અનુસરણ જાણવું, એટલે કે એ બે ચારિત્રની ઓછામાં ઓછી નિરંતર એટલો કાળ પ્રવૃત્તિ હોય છે. માર્ચ–અનેક છે આશ્રયી નિરન્તર છેડોથTqનવરિત્ર જઘન્યથી અઢી વર્ષ સુધી વિદ્યમાન હોય, આ નિરન્તરકાળ ઉત્સર્પિણીના ત્રીજા આરાનાં ૮૯ પખવાડીઆં વીત્યા બાદ પ્રથમ તીર્થંકરની ઉત્પત્તિ થાય ત્યારથી પ્રારંભીને અઢી વર્ષ સુધી દે૫૦ની સતત પ્રવૃત્તિ એજ પ્રભુના તીર્થમાં હોય છે, ત્યાર પછીના બીજા ૨૨ પ્રભુની શાસનમાં તે છેદે પસ્થાપન ચારિત્રનેજ અભાવ છે. વાિરવિવારિત્રીઓને જઘન્ય કાળાનુસાર (જઘન્ય સતતકાળ) વીશ પૃથકત્વ વર્ષ છે, તે આ પ્રમાણે -૧૦ વર્ષના આયુષ્યવાળા ૯ સાધુઓને ગણુ ૪ ૨૯ વઈ ગયા બાદ અવસર્પિણીના છેલ્લા તીર્થંકર પાસે પરિહારચારિત્ર અંગીકાર કરી ૭૧ વર્ષ સુધી નિરન્તર પરિપાલન કરે, ત્યારબાદ એ નવના આયુષ્યને અને બીજા ૧૦૦ વર્ષના આયુષ્યવાળા ૯ સાધુ ૨૯ વર્ષની વયે | પરિહારચારિત્ર એજ ૯ સાધુઓ પાસે અંગીકાર કરે અને ૭૫ વર્ષ સુધી પરિપાલન કરે તે એ રીતે ૧૪૨ વર્ષ સુધી પરિહારચારિત્રને જઘન્ય નિરન્તરકાળ અનેકની અપેક્ષાએ ગણાય. અહિં પહેલા નવના ગણુ પાસે બીજી નવના ગણે પરિહાર અંગીકાર IR કર્યા બાદ બીજા ગણુના આયુષ્યને અને ત્રીજો ગણ પરિહારચારિત્ર અંગીકાર કરે નહિ, કેમકે એ ચારિત્ર તીર્થંકર પાસે અથવા તે x દેશાન ૯ વર્ષની વયે ચારિત્ર પામીને ત્યારબાદ મા ચારાંગ આદિ અધ્યયનપૂર્વક ૨૦ વર્ષ જેટલો ચરિત્રપર્યાય થાય ત્યારે જ દષ્ટિવાદની અનુજ્ઞા પ્રાપ્ત થાય છે, અને પરિહારચારિત્ર દષ્ટિવાદના જધન્યથી પણ ૯મા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીના જ્ઞાનવાળાને જ પ્રાપ્ત થાય છે માટે ૨૯ વર્ષ વીત્યા બાદ એ ચારિત્રની પ્રાપ્તિ કરી છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ વીવ I૪૫ काळ તીર્થંકર પાસે અંગીકાર કરેલ પરિહારી ગણ પાસે અંગીકાર થાય છે, તે સિવાય અન્ય કોઈની પાસે અંગીકાર થાય નહિં. પુનઃ ૪િ બે વર્ષ અધિક ૭ વીસ વર્ષ જેટલો કાળ થવાથી એ કાળને વિંશતિપૃથકત્વ કાળ કહ્યો છે. [અહિં એક ગણને પરિહારકાળ ૭૧ ઝાડ સમાણા વર્ષ જઘન્ય છે પરંતુ અનેક જીવની અપેક્ષાએ વિચાર ચાલતા હોવાથી જઘન્યથી બે ગણુને કાળ ગયે છે. એક ગણુને ૭૧વર્ષ કાળ તે એકજીવની અપેક્ષાએ પણ વિચારાય છે. ૨૩છા જ છેટોષણાઅથરાળ –પૂર્વગાથામાં છેદેપસ્થાપન અને પરિહારને અનેક જીવાશ્રિત જઘકાળ કહીને હવે આ ગાથામાં એજ બે ચારિત્રને II ઇ અને | અનેકજીવાશ્રિત ઉત્કૃષ્ટકાળ કહેવાય છે— लापरिहारनो कोडिसयसहस्साइं, पन्नासं हुंति उयहिनामाणं । दो पुवकोडिऊणा, नाणाजीवेहि उक्कोसं ॥२३८॥ નાથા–અનેક જવઆશ્રયી છે પસ્થાપન ચારિત્રને ઉત્કૃષ્ટ સતતકાળ પચાસ લાખ ક્રોડ [૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦] સાગરેપમ ને છે અને પરિહારચારિત્રને ઉત્કૃષ્ટ કાળ દેશેન બે પૂર્વડવર્ષ પ્રમાણ છે. ૨૩૮ માથા–અવસર્પિણી કાળના ત્રીજા આરામાં પ્રથમ તીર્થંકરનું તીર્થ પ્રવર્તે ત્યારથી પ્રારંભીને એ તીર્થ ચાલુ રહે ત્યાં સુધીમાં ૫૦ લાખ ક્રોડ સાગરોપમ પર્યત છેદેપસ્થાપન ચારિત્ર વિદ્યમાન હોય છે, ત્યાર બાદ બીજા તીર્થંકરથી ૨૩ મા તીર્થંકર | સુધીનાં ૨૨ તીર્થોમાં છેદેપસ્થાપન ચારિત્રનો જ અભાવ છે માટે અનેક જીવઆશ્રયી છેદેપસ્થાપનને ઉત્કૃષ્ટ સતતકાળ પ્રથમ તીર્થકરના તીર્થકાળ એટલે કહ્યા છે. પરિહારવિશુદ્ધિને અનેક જીવાશ્રિત ઉત્કૃષ્ટ સતતકાળ દેશના બે પૂર્વોડ વર્ષ જેટલે છે, તે આ પ્રમાણે અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર પાસે પૂર્વોડ વર્ષાયુવાળે .૯ સાધુને ગણુ ર૯ વર્ષની ઉમ્મરે પરિહારચારિત્ર ગ્રહણ કરીને એ ૯ ના આયુષ્યને Page #297 -------------------------------------------------------------------------- ________________ હું અને પૂર્વોડ વર્ષાયુવાળો ૯ સાધુને બીજો ગણ એજ ગણુની પાસે ર૯ વર્ષની વયે પરિહારચાત્રિ અંગીકાર કરી આયુ પર્યન્ત | પરિપાલન કરે. ત્યાર બાદ ત્રીજો ગણ પરિહારચારિત્ર અંગીકાર કરે જ નહિં, કારણ કે તીર્થંકર પાસે અથવા તે તીર્થંકર પાસે ઝી ગ્રહણ કરેલ પરિહારચારિત્રી પાસે જ એ પરિહારચારિત્ર ગ્રહણ થઈ શકે છે, પરંતુ એથી વધુ પરંપરાએ ૫રિહારચારિત્ર પ્રાપ્ત |૪ થતું નથી માટે એ બે ગણના પરિહારને કાળ સંકલિત કરતાં ૫૮ વર્ષ ન્યૂન બે પૂર્વક્રોડ વર્ષ જેટલું થાય છે. એ બે ચારિત્ર ભરત એરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરના તીર્થમાં જ હોય છે, મહાવિદેહમાં હાય નહિ, જેથી એ બેને સતતકાળ સામાયિક ] ચારિત્રવત્ અનાદિ અનન્ત નથી. સુમસં૫રાય ચારિત્ર અનેક જીવોની અપેક્ષાએ પણ જધન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત સુધી હોય છે, કારણ કે સમગ્ર શ્રેણિકાળ પણ અન્નમુંથી અધિક નથી તે સૂવ્સપરાયને કાળ અધિક ક્યાંથી હોય? તથા યથાખ્યાતચારિત્ર મહાવિદેહમાં નિરતર હોવાથી તેને અનાદિ અનન્તકાળ છે. ગાથામાં સામાયિક સૂવ્સપરાયને યથાખ્યાતને કાળ શથકર્તાએ કહ્યું નથી તે અહિં અર્થમાં કહ્યા પ્રમાણે સ્વતઃ વિચારી લે. ર૩૮ અવર –યોગ વિભાગેને એકજીવાશ્રિત ઉત્કૃષ્ટ જઘન્યકાળ પૂર્વે કહ્યા છે તેથી હવે અહિં અનેકજીવાશ્રિત જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહેવાય છે– पल्लासंखियभागो, वेउव्वियमिस्सगाण अणुसारो। भिन्नमुहत्तं आहारमिस्स सेसाण सम्बद्धं ॥२३९॥ થાઈ: વૈક્રિયમિશગીઓને નિરન્તર ઉત્કૃષ્ટ કાળ પોપમને અસંખ્યાતમે ભાગ છે, આહારકમિશગીઓને અન્નમુહૂત્ત અને શેષ સર્વ યોગીઓને ઉત્કૃષ્ટ સતતકાળ સર્વકાળ (અનાદિ અનન્ત) છે. ૨૩લા માવાઈ –દેવ નારકેને મૂળ શરીર સંબંધિ વૈક્રિયોગ ઉત્પન્ન થતી વખતે કામણ સાથે મિશ્ર હોય છે, માટે તેવા કાર્મgવડે Page #298 -------------------------------------------------------------------------- ________________ समासः योगोनो काळ મિક ક્રિયમિકંગનો (અર્થાત્ દેવ નારકનાં વૈકિયમિશ્રાગને ઉત્કૃષ્ટ સતતકાળ ૫૫મના અસંખ્યાતમા ભાગ જેટલું છે. વીવ કહેવાનું તાત્પર્ય એ છે કે-દેવ અને નારકે સમુદાયપણે વિચારીએ તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી પ્રતિસમય નિરન્તર ઉત્પન્ન થાય છે, ત્યારબાદ દેવનારકત્પત્તિને અવંશ વિરહકાજ હોય છે, માટે વૈક્રિયમિશગીઓને એ કાળ દેવનારકની અપેક્ષાએ I૪દ્દા | જાણુ, અને તિર્યંચ મનુષ્યને જે વેકિયમિશ્રગ ઉત્તરવૈક્રિયની રચનાના પ્રારંભમાં ને પથને કરો છે તે વૈક્રિયમિશ્રગ પણ સાથે ગણીયે તે અનાદિ અનન્તકાળ સુધી નિત્ય પ્રાપ્ત થાય છે, કેમકે ચારે ગતિના સમુદિત વૈમિશ્રને નિરન્તરકાળ સર્વદા છે, કારણુ કે વાયુકાયાદિ તિર્યંચાની વૈક્રિય રચના લેકમાં પ્રતિસમય અનેક જીવની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. આહારકમિશ્રને ઉત્કૃષ્ટ નિરન્તરકાળ અતિમુહૂર્ત જ છે, તે આ પ્રમાણે -૧૫ કમભૂમિમાં આહારક શરીરની લબ્ધિવાળા શ્રી મુનિએ અન્તમુહૂર સુધી આહારકમિશ્ર કાયગમાં નિરન્તર વર્તતા હોય છે, તે અન્તર્મુહૂત્ત બાદ આહારક કાયાગમાં વર્તતા હોય છે અથવા તે આહારક શરીરના વિરહકાળ-અન્તરકાળમાં વત્તતા હોય છે. આ મહાકમિશ્રગ ઔદરિક શરીર સાથે || મિશ્ર હોય છે, એ રીતે બે મિશગને કાળ કહો. ઉપર કહેલા મિશ્રગ અને ત્રીજે આહારકગ એ ત્રણ યોગ સિવાયના શેષ સત્યાદિ ૪ મનોગ, ૪ વચનોય, ઔદા| રિકગ, ઔદારિકમિશ્રયેાગ વૈક્રિયાગ ને કામણગ એ સેવે (બાર) ગ અનેક જીવની અપેક્ષાએ સર્વકાળ સુધી (અનાદિ અનન્ત) હોય છે, કારણ કે દ્વીન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના માં યથાસંભવ સત્યાલિ વચનામાં અનેક જીવની અપેક્ષાએ સર્વકાળ | | હેય છે, કોઈપણ સમય એ નથી કે જે સમયે લેકમાં સત્યવચનગ આદિ વચન ગેમને કેઈપણ વચનગ ન હોય, અર્થાત | ત્રણે કાળમાં પ્રતિસમય ચારે વચનગ યજ, એ રીતે ચારે મનગ પણ અસંખ્ય સંજ્ઞીજીની અપેક્ષાએ નિરન્તર ત્રણે ઝી કાળ હોય, ત્રણે કેરળમાં કેઈપણ સમયે તિર્યંચ મનુષ્યનાં સમુદિત ઔદ્યારિક શરીર ને ઔદ્યારિકમિશ્ર શરીરે અસંખ્ય લેકાકાશના કરા II Page #299 -------------------------------------------------------------------------- ________________ આકાશપ્રદેશ જેટલાં અસંખ્ય હાય છે. તેથી એ એ ચેગ પણ ત્રણે કાળ વિદ્યમાન છે. તથા નાકને દેવાનાં સમુદ્રિત વૈક્રિય શરીર ઘનલેાકની અસંખ્ય શ્રેણીએના અસંખ્ય આકાશ પ્રદેશ જેટલાં કાઈ પણ સમયે વિદ્યમાન હોય છે, તેથી વૈક્રિયયેાગ ને વૈયિમિશ્રયાગ પણ ત્રણે કાળમાં પ્રતિ સમય વતા હોય છે, અને કામણુ શરીરા તા દરેક જીવને હાવાથી અને તે પ્રતિસમય અન’ત લેાકાકાશના આકાશપ્રદેશ જેટલાં અનન્ત વિદ્યમાન હાવાથી અને તેમાંના એક અસખ્યાતમા ભાગ તા વક્રગતિમાં નિર'તર થતા હોવાથી કામણુ ચેગી અનન્ત સંખ્યામાં પ્રતિ સમય વર્તતા હાય છે. પ્રશ્ન:—ઔદારિકાદિ ચાગ જો સવકાળ વર્તે છે તે આહારકયાગ સર્વકાળ કેમ નહિ ? ઇત્તરઃ— આહારક શરીરના ૬ માસ સુધી વિરહકાળ હોય છે, કારણકે આહારક શરીર રચવાની લબ્ધિવાળા મુનિએ ઘણા અલ્પ સખ્યાત છે, અને તેમાંથી પણ આહારક શરીરને રચતા ને રચેલા સુનિ બન્ને મળીને હજાર પૃથકત્વ જ હોય છે, સિદ્ધા ન્તમાં કહ્યું છે કે— आहारगाई लोए, छम्मासं जा न हुंतिवि कयाइ । उक्कोसेणं नियमा, एकं समयं जहन्नेणं ॥ १ ॥ અ——મહારક શરીર લેાકમાં કોઈ વખત ઉત્કૃષ્ટથી છ માસ સુધી પણ ન હાય, અને જઘન્યથી ૧ સમય ન હોય [અર્થાત્ લેાકમાં આહારક શરીરના વિહ–અભાવ જઘન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૬ માસ સુધી હોય છે. જેથી એટલા કાળ લેાક આહારક શરીર રહિત હાય છે]. ॥૧॥ हुताईं जहन्नेणं, एवं दो तिन्नि पंच व हवंति । उक्कोसेणं जुगवं पुहुत्तमेगं सहस्साणं ||२|| અર્થ:—જ્યારે આહારકશરીર લેાકમાં હોય છે ત્યારે જઘન્યથી સમકાળે એક બે ત્રણ અથવા પાંચ હાય છે, અને સમઢાળે ક Page #300 -------------------------------------------------------------------------- ________________ નીવ समासः योगोनो SGSTESTETSTESTOSTERSHESS ઉત્કૃષ્ટથી એક હજાર પૃથકત્વ હોય છે જરા એ પ્રમાણે આહારક થરીરને વિરહકાળ હોવાથી આહારક શરીર સર્વકાળ નથી. ૨૩ - અત્તર:–“સંતપથપરૂવયા” ઈત્યાદિ ૯ અનુગમાં પાંચમા કાળ અનુયોગ ભવસ્થિતિ કાયસ્થિતિ અને ગુણવિભાગસ્થિતિ તો એ ત્રણ પ્રકારે કહેવાને પ્રારંભ કર્યો હતો તે જીવ સમાસમાં (જીવભેદે માં) કહેવાય તે સંબંધિ ઉપસંહાર અને હવે અછવ સમાસમાં કહેવાનું છે તે સંબંધિ સૂચના આ ગાથામાં કરે છે5 एत्थय जीवसमासे, अणुमजिय सुहमनिउणमइकुसला।सुहुमंकालविभागं, विभएज सुयम्मि उवउत्तो। થાઇ-પૂર્વે કહેલા જીવસમાસમાં અતિસૂકમ અને નિપુણ મતિવાળા કુશળ પંડિતોએ શ્રતના ઉપગ સહિત વિચારી | વિચારીને એ કહેલા જીવસમાસમાં પણ સૂકમ કાળવિભાગ વહેંચવ-પ્રરૂપ. [અર્થાત્ બીજા પ્રતિભેદમાં પણ ત્રણ પ્રકારને આ કાળ કહે]. ૨૪મા માવાર્થ-૧૪ ગુણસ્થાન રૂપ ૧૪ જીવસમાસમાં અને ૧૪ જીવભેદ રૂપ ૧૪ જીવસમાસમાં દંતપવઘવાયા ઈત્યાદિ ૯ અનુવેગ કહેવાના ચાલુ અધિકારમાં વાઝ નામને પાંચમે અનુગ સમાપ્ત થયે, અહિં ગ્રંથકર્તા કહે છે કે-આ કાળાનુગ જો કે ગુણસ્થાનમાં જીવસ્થામાં અને કેટલીક માગંણાઓમાં પણ સ્થલથી કહ્યો છે તે પણ સૂક્ષ્મબુદ્ધિ વાળા નિપુણ પંડિતોએ એથી પણ વધુ ભેદાનભેદમાં આગમના ઉપયોગથી વિચારી વિચારીને કાળાનુયોગ સૂમપણે કહે. કોઈપણ અનુયોગ વિશેષ વિશેષ ભેદાન ભેદમાં કહેવાતું જાય તેમ તેમ તે અનુગ વધારે સૂક્ષમ બને છે, જેમાં સામાન્યથી એકેન્દ્રિયમાં ત્રણે કાળાનું યેગ કહેવા તે સ્કૂલ, પાંચ છ સ્થાવરમાં કહેવા તે સૂક્ષમ, પર્યાપ્ત અપર્યાપ્ત સહિત ૧૨ ભેદમાં કહેવા તે સૂકમતર, સૂમજાદર ભેદથી ૨૨ રક્યા, ર૪૭ના Page #301 -------------------------------------------------------------------------- ________________ એકેન્દ્રિયમાં કહેવા તે એથી પણ વધારે સૂકમ એ પ્રમાણે જેમ જેમ ભેદાનભેદ વધારીએ, તેમજ જીના ક્ષેત્રાદિકાળ કહેવા ઈત્યાદિ અનેક રીતે કાળાનુગની સૂમ સૂકમતર પ્રરૂપણા વિચારી વિચારીને કરવા યોગ્ય છે. જેમાંની કેટલીક પ્રરૂપણા શાસ્ત્રમાંથી સાક્ષાત્ પણ મળી આવે, અને કેટલીક પ્રરૂપણા શાસ્ત્રમાં દર્શાવેલી રીતિ પ્રમાણે કરવાની હોય છે. રતિ નૌવENTRવુ મવસ્થિતિकायस्थिति-गुणविभागस्थितिरुपत्रिप्रकारेण कालानुयोगः समाप्तः ॥२४०॥ અવસT: –પૂર્વે જીવસમાસમાં કાળાનુગ કહીને હવે અથવસમાસમાં કાળાનુયોગ ( સ્થિતિકાળ રૂપકાળાનુગ ) કહેવાય છે– तिन्नि अणाइ अणंता, तीयद्धा खल्लु अणाइया संता। साइ अणंता एसा, समओ पुण वट्टमाणद्धा॥ થાર્થ –ધમસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો અનાદિ અન્ત છે, કાળ દ્રવ્યમાં અતીત (ભૂત) અદ્ધા નિશ્ચય અનાદિ સાન્ત છે, એખ્યત્ અદ્ધા (ભવિષ્યકાળ) સાદિ અનન્ત છે, ને વર્તમાન અદ્ધા તે કેવળ ૧ સમય માત્ર છે. ( એ ચાર અજીવન કાળ કહ્યો) ૨૪૧ માથાર્થ –ધમસ્તિકાય અધમસ્તિકા આકાશાસ્તિકાય કાળ અને પુદગલાસ્તિકાય એ પાંચ અજીવ દ્રવ્યમાં ધર્મા, અધર્માને | આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્ય અનાદિ અનન્ત છે, કારણ કે ધમસ્તિકાય દ્રવ્ય અનાદિકાળથી સ્વયંસિદ્ધ છે ને ભવિષ્યમાં અનન્તકાળ સુધી એક જ સ્થિતિમાં રહેવાનું છે, તેવી રીતે અધમ ને આકાશદ્રવ્ય પણ અકૃત્રિમ મૂળ દ્રવ્ય હોવાથી અનાદિ અનન્ત છે. કાળદ્રવ્ય ત્રણ પ્રકારનું છે, અતીતકાળ ભવિષ્યકાળ ને વર્તમાનકાળ. તેમાં અતિતકાળ (ભૂતકાળ) અનાદિથી છે, પરંતુ વિવફા સમયે વર્તમાનકાળ વતતો હોવાથી તેને અન્ન છે, માટે અનાદિ સાન્ત છે, અને pHT=ઐખ્યતકાળ તે વિવક્ષા સમયરૂપ વર્તમાન સમય પછી છે તેથી વિવક્ષા સમયથી અનન્તર સમયથી આદિ અને ભાવમાં તે કાળને કદીપણુ અન્ત નથી માટે અનન્ત હોવાથી ભવિષ્યકાળ સાદિ અનન્ત છે, અને વર્તમાનકાળ જે સમયે પ્રજ્ઞાપક પ્રરૂપણા કરે છે તે જ પ્રરૂપણાને સમય #NARAISSSSSSSSSS Page #302 -------------------------------------------------------------------------- ________________ ॥१४८॥ HASSASST. ર શ રૂપા ને કે અસંયમમયાત્મક છે તેપણુ વિવક્ષિત વિદ્યમાન સમયને જ વર્તમાનકાળ ગણવે. કારણ કે કોઈ છા પણ વખતે કાળને વિચાર કરીએ તો વિદ્યમાન કાળ વર્તમાનને એકજ સમય છે, તે પહેલાંના અનન્ત સમયે તે વ્યતીત થઈ समासः ગયેલા હોવાથી વિવક્ષા સમયે વિદ્યમાન નથી, તેમજ ભવિષ્યકાળના અનન્ત સમયે પણ હજી ઉત્પન્ન થયા નથી તેથી વિવક્ષા સમયે તેઓ વિદ્યમાન નથી, જેથી વિદ્યમાનસમય તે એક વર્તમાન સમય જ છે, માટે વર્તમાન કાળ એક સમય છે. ૨૪ જાનવોનો . અર7 –આ ગાથામાં પુગલ અજીવને સ્થિતિકાળ કહેવાય છે काळ जापामाणस्त य, दपएसाईणमेव खंधाणं । समओ जहन्नमियरो, उस्तप्पिणिओ असंखेज्जा॥ ઈ-પરમાણુ પુદગલને તથા દ્વિદેશાદિ કંધ પુદ્ગલને કાળ જઘન્યથી સમય ને ઉકઈથી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી જાણું ૪રા | બાઈક પરમાણુ પરમાણપણે છૂટો રહે તે જઘન્યથી ૧ સમય છુટા-એકલે રહી બીજે સમયે બીજા એકાદિ પરમાણ છે સરાઇને કંધપણે પરિણમે છે, અને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળચક્ર સુધી છુટે રહ્યા બાદ તે અવશ્ય બીજા પરમાણુ વા વ સાથે જોડાઈને સ્કધપણે પરિણમે છે, અને કંધપણે પરિણમતાં એજ પરમાણુ “પ્રદેશ” એવા નામથી ઓળખાય છે. એ પ્રમાણે જેમ એક પરમાણુને જઘન્ય ઉત્કૃષ્ટ કાળ કહ્યો તે પ્રમાણે બે પરમાણુ જોડાઈને બનેલા દ્વિદેશી સ્કંધને તથા ત્રણ પર રન બનેલા ત્રિ પ્રદેશી સ્કધને યાવતુ સંખ્યાતપ્રદેશ સ્કંધને અસંખ્ય પ્રદેશી ઔધને ને દરેક અનન્ત પ્રદેશી સ્કધને ઘચ ને ઉકાઇ કાળ પરમાણુવત્ ૧ સમય તથા અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે. ||જ્યનીવરમાણે રિધતિદાસ; || ગમાણે ૨ વૌવા I૪૮ના जीबसमासयोः पंचमः कालानुयोगः ॥२४२॥ Page #303 -------------------------------------------------------------------------- ________________ ॥६॥ अथ जीवाजीवसमासयोः अन्तरानुयोगः॥ અવતર –વંતપથપૂર્ણવાયા ઈત્યાદિ ગાથામાં કહેલા ૯ અનુગમાં છવાઇવ સમાસમાં પાંચ અનુગ કહીને અન્તર અનુગ કહેવાના પ્રસંગમાં અન્તર એટલે શું તે આ ગાથામાં કહેવાય છેजस्स गमोजत्थ भवे, जेणय भावेण विरहिओ वसइ। जावन उवेइ भावो, सो चेव तमंतरं हवइ ॥२४॥ વાર્થમનુષ્ય આદિ જે છવભેદનું જે જીવલેઇમાં (અન્ય જીવભેદમાં) ગમન હોય, અને ( અન્ય જીવલેહમાં જવાથી ) જે ભાવ વડે વિરહિત થઈને (અન્ય લેઇમાં ) રહે, (અને તે અન્ય ભેદમાં રહેવાથી) જ્યાં સુધી તેજ પૂર્વ ભાવ ન પામે, એટલે વિરહકાળ તે અત્તર કહેવાય. (ત્યાગ થયેલે વિવણિત ભાવ જેટલા કાળે પુનઃ પામે તેટલે મધ્યવતી કાળ તે અન્તર વાઝ એ તાત્પર્ય) ૨૪૩. | માયા–આ અખ્તર અનુયોગમાં પ્રથમ યે જીવ કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે તે કહેવા યોગ્ય છે, અને તે પ્રમાણે જે મનુષ્ય આદિ છવ જે નરકાદિ ગતિમાં ઉત્પન્ન થાય છે, તે નરકાદિ ગતિઓમાં જેટલું જઘન્ય વા ઉત્કૃષ્ટ કાળ વસીને પુનઃ મનુ ખ્યાદિપણું પ્રાપ્ત કરે તેટલે કાળ મનુષ્યાદિ ભાવને અન્તરકાળ કહેવાય. એ પ્રમાણે ચૌદ જીવસમાસને અથવા દેવગત્યાદિ માગ| શુઓને અન્તરકાળ કહેવાનું છે. ર૪૩ અવતર–અન્તરકાળ કહેવા પહેલાં અન્તરકાળને સ્પષ્ટ સમજવામાં ઉપયોગી ગતિપ્રરૂપણા (કયે જીવ કઈ ગતિમાં ઉત્પન્ન થાય છે તે પ્રરૂપણા ) વિશેષ ઉપકારી છે, એમ પૂર્વ ગાથામાંજ સુચના કરી છે તે સૂચના પ્રમાણે હવે આ ગાથાથી પ્રારંભીને પ્રથમ મતિ ઝરણા સામાન્યથી કહેવાય છે– 5 કર, Page #304 -------------------------------------------------------------------------- ________________ નીવ HIRI अंतरानु - | सव्वा गई नराणं, सन्नितिरिक्खाण जा सहस्सारो । घम्माए भवणवतर, गच्छइ सयालदिय असन्नी ।२४४|समासः Traf–મનુષ્યની સર્વ ગતિ હોય છે, સન્ની લિય" ની સહસ્ત્રાર દેવાક સુધી ગતિ હોય છે, અસંજ્ઞી પંચેન્દ્રિય ઘમમાં ભવનપતિમાં ને વ્યતરમાં જાય છે ર૪૪ મારા મનુષ્ય દંડકની અપેક્ષાએ ૨૪ દડકમાં ઉત્પન્ન થાય છે, ને સર્વ જીવલેહની અપેક્ષાએ ૧૪ છવભેદમાં તથા ૫૬૩ योगमा જીવભેદમાં ઉત્પન્ન થાય છે. ગતિ અપેક્ષાએ ચારે ગતિમાં તેમજ પાંચમી સિદ્ધિગતિમાં પણ જાય છે. એમાં પણ સમૂર્ણિમ ल मनुष्य अ મનુષ્ય અયુગલિક તિર્યંચગતિમાં તથા મનુષ્યગતિમાં જાય છે, તે યુગલિક મનુષ્ય ફક્ત દેવગતિમાં જ, અને તે પણ ઈશાન तिर्यचोन સુધીના સ્વઆયુ સમાન આયુવાળા દેવામાં ઉત્પન્ન થાય છે. गति તિર્યંચપંચેન્દ્રિય બે પ્રકારના છે. સંપિચેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય તિય નારકાદિ ચારે ગતિમાં आगति ઉત્પન્ન થાય છે, તેમાં દેવગતિમાં માત્ર સહસ્ત્રાર નામના આઠમા દેવલોક સુધી ઉત્પન્ન થાય છે, અને તે સંખ્યાત આયુષ્યવાળા (અયુગલિક) તિર્યંચપંચેન્દ્રિય જ. અસંખ્ય વર્ષાયુવાળા યુગલિક તિર્યંચે તે યુગલિક મનુષ્યવત્ સમાન આયુષ્યવાળા ઈશાન સુધીના માંજ ઉત્પન્ન થાય છે. અને અસંજ્ઞી તિય ચ પંચેન્દ્રિય જે નરકમાં ઉપજે તે ઘર્મા નામની (રત્નપ્રભા નામની ) પહેલી પૃથ્વીમાં જ (પલ્યોપમાસંખ્યયભાગ આયુવાળા નારકમાં) ઉત્પન્ન થાય, અને દેવગતિમાં ઉપજે તે પણ એટલા જ આયુષ્યવાળા ભવનપતિ ને ચત્તર નિકાયમાં ઉત્પન્ન થાય, પરંતુ તિવુ દેવમાં ઉત્પન્ન ન થાય, કારણ કે તિષ દેવેમાં જઘન્ય આયુષ્ય III શા પણ પપમના અસંખ્યાતમા ભાગ જેટલું નથી, પરંતુ તેથી વધારે (૧/૮ એક અષ્ટમાંશ પલેપમનું ) છે, તથા મનુષ્ય અને તિર્યંચ ગતિમાં ઉપજે તે સંખ્યાતાયુવાળામાં ને અસંખ્યાત આયુવાળા ( યુગલિકમાં ) ઉત્પન્ન થાય છે, તેમાં પણ જે યુગલિકમાં Page #305 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થાય તે પલ્યોપમાસપેય ભાગવાળા અન્તદ્વી ૫ના યુગલિકેમાં ઉત્પન્ન થાય છે ૪૪ तिरिएस तेउवाऊ, सेस तिरिक्खाय तिरियमणुएस। तमतमया सयलपसूमणुयगई आणयाइया।२४५। શ્રી નાથાર્થ–તેઉકાય ને વાયુકાય તિર્યંચગતિમાં ઉપજે, એ બે સિવાયના શેષ તિય તિર્યા ગગતિમાં ને મનુષ્ય ગતિમાં પણ ઝા ઉત્પન્ન થાય, તમસ્તમા નામની સાતમી પૃથ્વીના નાકે સકલપમાં (પંચેન્દ્રિય તિય"ચમાં ) ઉપજે, ને આનતાદિ દેવ મનુષ્યગતિમાં જ ૫ણ ઉત્પન્ન થાય. ૨૪પા માવાર્થ –તેઉકાય ને વાયુકાય દેવ મનુષ્ય ને નરકગતિમાં ઉપજતા નથી પરંતુ કેવળ તિર્યંચગતિમાં ઉપજે છે, તેમાં પણ સંખ્યાત અયુવાળા તિર્યમાં સર્વભેદમાં ઉત્પન્ન થાય છે. જો કે એકેન્દ્રિયે ને વિકલેન્દ્રિ સર્વે દેવ નરકગતિમાં ઉપજતા નથી તેથી તેલ વાયુ પણ દેવ નરકગતિમાં ઉત્પન્ન ન થાય તે સ્વાભાવિક છે, પરંતુ જ્યાં સર્વે તિયા ઉપજી શકે એવી મનુષ્યગતિમાં પણ અગ્નિ વાયુ ઉપજતા નથી એ વિશેષ છે. પુનઃ અગ્નિ ને વાયુ. મનુષ્યગતિમાં ઉપજતા નથી એટલું જ નહિ પરંતુ પૂર્વ ભવમાં બાંધેલી મનુષ્ય ગતિને પણ સત્તામાંથી કાઢી નાખે છે. એ અગ્નિ વાયુ સિવાયના સર્વ વિકળતિય ચા (એટલે પૃથ્વી-જળવનસ્પતિ-હીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય એટલા જીવભેદ) તિર્યંચ ગતિમાં ને મનુષ્યગમાંતિજ સંખ્યાતવર્ષાયુમાં ઉપજે છે પરંતુ દેવગતિ નરકગતિમાં ને અસંખ્યવયુવાળા નર તિયામાં ઉપજતા નથી. એ પ્રમાણે તિર્યંચગતિ અને મનુષ્યગતિના છે જે જે ગતિમાં યથાસંભવ ઉત્પન્ન થાય છે તે કહીને હવે નરકગતિના અને દેવગતિના છે જ્યાં ક્યાં ઉત્પન્ન થાય છે તે કહેવાના પ્રસંગમાં પ્રથમ નરકગતિના જીવની ગતિ કહે છે– સાતમી તમસ્તમામભાના નારકે સંખ્યાત આયુવાળા તિર્યમાંજ ઉત્પન્ન થાય છે, શેષ કંઈપણ જીવલેમાં ઉત્પન્ન થતા Page #306 -------------------------------------------------------------------------- ________________ નીવ ૫ગી નથી. જો કે એ નારકમાં સમ્યગૃષ્ટિ નારકે મનુષ્યગતિ બાંધે છે, પરંતુ આયુબંધ વખતે અને મરણ વખતે તે મિથ્યાષ્ટિ થઈને समास: તિય આયુ બાંધે છે ને તિર્યંચમાંજ ઉપજે છે. તથા આનત આદિ દે (નવમા કપથી પ્રારંભીને અનુત્તર સુધીના સવ' ) ક્રો કેવળ મનુષ્યગતિમાંજ ઉપજે છે, ને તે પણ સંખ્યાત આયુવાળા પર્યાપ્ત મનુષ્યમાંજ ઉપજે છે, પરંતુ તિય ચગતિમાં વા યુગલ- Iઝા Bી કમાં ઉ૫જતા નથી ૨૪૫ અવસર-પૂર્વ ગાથામાં તિર્યંચગતિ ને મનુષ્યગતિના છની ગતિ હી, તેમજ નારકામાં સાતમી પૃથ્વીના નારકની અને मा योगा દેવમાં આનતાદિ દેવેની ગતિ કહી, તે એ સિવાયના શેષ નાકે અને દેવે કયાં ઉપજે તે આ ગાથામાં કહે છે देव नारपंचेदियतिरियनरे, सुरनरइयाय सेसया जंति । अह पुढविउदयहरिए, ईसाणंता सुरा जंति ॥२४६॥ कोनी गति आगति જાળા:–શેષ દે અને શેષ નારકે પંચેન્દ્રિયતિર્યંચમાં ને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તેમાં ઈશાનકહ૫ સુધીના દેવે પૃથ્વી| કાય અપકાય ને વનસ્પતિકાયમાં પણ ઉત્પન્ન થાય છે ૨૪૬ માણા –સાતમી પૃથ્વી સિવાયના શેષ ૬ પૃથ્વીના નાકે અને આનતાદિ દેવ સિવાય શેષ સહસ્ત્રાર સુધીના (આઠમા કહ૫ સુધીના ) દેવે સામાન્યથી પંચેન્દ્રિય તિય"ચમાં અને મનુષ્યમાં સંખ્યાતવર્ષાયુમાં ઉત્પન્ન થાય છે. અહિં માં વિશેષ એ છે કે–ભવનપતિ વ્યન્તર તિષીઓ ને સૌધર્મ ઈશાનક૯૫ના દેવો તે બાદરપર્યાપ્ત પૃથ્વીકાય બાદરપર્યાપ્ત અપકાય ને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ એ ત્રણ એકેન્દ્રિમાં પણ ઉત્પન્ન થાય છે, પરંતુ શેષ એકેન્દ્રિમાં ને વિકસેનિમાં ઉપજતા નથી. તેથી ઉપરાન્તના સનતુ કુમારથી સહસ્ત્રાર સુધીના રે કઈપણ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી પરંતુ કેવળ સંખ્યાત આયુવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં અને સંખ્યાત આયુવાળા મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ચારે ગતિના છાની સામાન્યથી પરભવમાં ઉત્પત્તિ દર્શાવી. ૨૪૬ * * Page #307 -------------------------------------------------------------------------- ________________ % % % % વાઇસ -ચાલુ અધિકારમાં અન્તર કાળરૂપ છો અનુગ કહેવાને છે, ને તે જીની ગતિવિના સુગમતાથી સમજાય નહિ સ માટે ની ગતિ કહી, પુનઃ અન્તર તે ગતિમાં ઉપજવાના વિરહ અને ચવવાના વિરહથી છે. તે આગળ કહેવાશે, જેથી હાલ તે જે જીવસમાસાની નિરન્તર ઉત્પત્તિ અને નિરન્તરચ્યવન છે તે જવાનું અન્તર હોય નહિ તે કારણથી પ્રથમ અન્તરદ્વારમાં Rી નહિ પ્રાપ્ત થનારા છ કહેવાય છે— चयणुववाओ एगिदियाण अविरहियमेव अणुसमयं। हरियाणंता लोगा, सेसा काया असंखेज्जा ॥२४७॥ જાથાર્થ –એકેન્દ્રિયોનું ચવન (મરણ) ને ઉ૫પાત (જન્મ) પ્રતિસમય અવિરહિત-નિરન્તર હોય છે (માટે એકેન્દ્રિમાં | અન્તરકાળ નથી. તેમાં પણ વનસ્પતિકાય તે પ્રતિસમય અનન્ત કાકાશ જેટલા પ્રતિસમય ઉપજે છે ને મરે છે, અને શેષ ચાર સ્થાવરકા અસંખ્ય લોકાકાશ જેટલા પ્રતિસમય ઉપજે છે ને મરે છે, ૨૪૧છા માથાર્થ –પૃથ્વીકાય અકાય તેઉકાય વાયુકાય ને વનસ્પતિકાય એ પાંચ એકેન્દ્રિયનું મ્યવન-મરણ ને ઉપપાત-ઉત્પત્તિ-જન્મ પ્રતિસમય નિરન્તર થાય છે તેથી એકેન્દ્રિયેના જન્મ અને મરણને અન્તરકાળ નથી, પ્રશ્નઃજે પાંચે એકેન્દ્રિયનું જન્મ મરણ નિત્ય છે તે પ્રતિસમય કેટલા જન્મે છે? ને કેટલા મરે છે? તે જન્મ મરણની નિયત સંખ્યા કહો. ૩રર –પૃથ્વી જળ અગ્નિ ને વાયુ એ ચાર એકેન્દ્રિયે અસંખ્યાત કાકાશના જેટલા આકાશપ્રદેશે છે તેટલા અસંખ્યાત પ્રતિસમય જન્મે છે ને પ્રતિસમય મરણ પામે છે, અને વનસ્પતિકાય(માં સાધારણ વનસ્પતિ) તે પ્રતિસમય અનન્તકાકાશના | જેટલા આકાશપ્રદેશ તેટલા અનન્તાનન જમે છે ને તેટલા અનન્તાનન્ત પ્રતિસમય મરણ પામે છે. અને પ્રત્યેક વનસ્પતિ અસંખ્ય % % જ Page #308 -------------------------------------------------------------------------- ________________ P નીવ समासः Inશા त्रसकायमां उत्पत्ति AGHAHSHSHAUSAS લકાકાશ પ્રદેશ પ્રમાણુ જન્મે છે અને મરે છે. ર૪છા જવતાળા-પાંચ સ્થાવાનું પ્રતિસમય જન્મમરણ કહીને હવે આ ગાથામાં ત્રસજીવ પ્રતિસમય જન્મમરણ કરે છે કે નહિ? અને જે કરે છે તે સતત-નિરન્તર કેટલા કાળ સુધી જન્મમરણ કરે છે? તે સતતકાળ દર્શાવાય છે– आवलिय असंखेजइभागोऽसंखेज्जरासि उववाओ। संखियसमये संखेज्जयाण अट्रेव सिद्धाणं ॥२४८॥ જાણાર્થ—અસંખ્ય રાશિવાળા ત્રસજીને ઉપપાત-ઉપજવું નિરન્તરપણે આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી છે, સંખ્યાત રાશિવાળા ત્રસજીને ઉપપાત નિરન્તર સંખ્યાત સમય છે, અને સિદ્ધાને નિરન્તર ઉ૫પાત આઠજ સમય છે. ર૪૮ માયા–અહિં ત્રસમાં અસંખ્ય જીવરાશિ ને સંખ્ય જીવરાશિ એમ બે પ્રકારના રાશિ છે. તેમાં હીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય–પંચેન્દ્રિય તિર્યંચ-સમ્મલ્કિમ મનુષ્ય-અપ્રતિષ્ઠાન નરકાવાસ વજીને શેષ નારકાવાસના નારકો, અને સર્વાસિદ્ધવિમાન વજીને શેષ દેવે એ સાત ત્રસરાશિએ અસંખ્યવરૂપ છે, અને ગર્ભજ મનુષ્ય અપ્રતિષ્ઠાન નારકાવાસના નારક તથા સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ એ ત્રણ સંખ્યાત સંખ્યાત હેવાથી ત્રણ સંખ્યાત જીવરાશિ છે. ત્યાં સાત અસંખ્ય શશિએમાં પ્રત્યેકમાં પ્રતિસમય અસંખ્ય અસંખ્ય ત્રસજીને ઉપપાત છે અને તે પણ નિરન્તર આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી ઉત્કૃષ્ટથી છે. જેથી અસંખ્ય જીવવાળા ૭ ત્રસરાશિઓને સતત ઉ૫પાતકાળ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલે, અને પ્રતિમમય અસંખ્ય અસંખ્ય જીવપ્રમાણ છે. તથા સંખ્યાતજીવવાળા ત્રણ ત્રસરાશિમાં પ્રત્યેકમાં પ્રતિસમય સંખ્યાત સંખ્યાત છને ઉપપાત છે, અને તે પણ નિરન્તર સંખ્યાત સમય સુધી છે, એ પ્રમાણે સતતકાળ વિચારતાં અસંખ્ય જીવાત્મક સાન રાશિમાં પ્રત્યેકમાં આવલિકાના અસંખ્યાતમાભાગ બાદ અવશ્ય ઉપપાતવિરહ પ્રાપ્ત થાય ને ત્રણ સંખ્યરાશિમાં પ્રત્યેકમાં સંખ્યાતસમય બાદ અવશ્ય ઉ૫પાત **ROHARRAMAS III Page #309 -------------------------------------------------------------------------- ________________ * *** *** SISUSTUS વિરહ પ્રાપ્ત થાય. જેથી ત્રસમાં ઉપજવા રચવવાને વિરહકાળ–અન્તરકાળ છે, ને સ્થાવમાં ઉ૫જવા વવાને વિરહકાળ સર્વથા નથી, જેમ ઉ૫પાત તેમ ચ્યવન પણ સરખી રીતે જાણવું, જઘન્ય વિરહકાળ એક સમય છે. અહિં પ્રસંગે વિશ્વને નિરન્તર ઉ૫પાત અને વિરહકાળ કહે છે–સિદ્ધ પરમાત્માની ઉત્પત્તિ નિરન્તર ૮ સમય સુધી છે, ત્યારબાદ નવમે સમયે અવશ્ય અન્તર પડે, સિદ્ધોમાં ઓવન નથી માટે અવનને નિરન્તરકાળ તથા સમયસંખ્યા પણ નથી, કારણુંકે સિદ્ધ પરમાત્મા પુનઃ સંસારમાં અવતરતા નથી. પુનઃ નિરન્તર ઉત્પત્તિમાં જે વિશેષ વક્તવ્ય છે તે આ પ્રમાણે - જ્યારે સિદ્ધોની ઉત્પત્તિ નિરન્તર આઠ સમય સુધી ચાલુ રહે ત્યારે એ આઠમાંના પહેલા સમયે ૧-૨-૩થાવત્ ૩૨સુધીમાંની | કોઈ પણ સંખ્યા સિદ્ધ થાય છે, બીજા સમયે પણ ૧ થી ૩૨ સુધીમાંની કેઈપણ સંખ્યા સિદ્ધ થાય છે, એ પ્રમાણે આઠ સમયમાં પ્રત્યેકમાં ૧ થી ૩૨ માંની કઈ પણ સંખ્યાએ સિદ્ધોની ઉત્પત્તિ હોય છે, અને એ સંખ્યાના નિયમ પ્રમાણે આઠ સમય સુધી સિદ્ધિમાર્ગ ખુલ્લો રહી ત્યાર બાદ અવશ્ય બંધ થાય અર્થાતુ જધન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૬ માસ જેટલે વિરહકાળ ઉત્પન્ન થાય. ૩૩ થી આરંભીને ૪૮ સુધીમાંની કોઈપણ સંખ્યાએ નિરન્તર સિદ્ધ થાય તે સાત સમય સુધી થાય, ત્યારબાદ આઠમે સમયે | અવશ્ય પૂર્વોક્ત વિરહકાળ ઉત્પન્ન થાય. ૪૯ થી પ્રારંભીને ૬૦ સુધીમાંની કેઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૬ સમય સુધી થઈને સાતમે સમયે અવશ્ય અન્તર ૫ડે. ૬૧ થી ૭૨ સુધીમાંની કોઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૫ સમય સુધી સિદ્ધ થઈને છઠે સમયે અવશ્ય અન્તર પડે * ******** Page #310 -------------------------------------------------------------------------- ________________ નીવ समासः inશા सिद्धिगति. मां उत्पत्ति Sonntak (વિરહકાળ ઉત્પન્ન થાય). - ૭૩ થી ૮૪ સુધીમાંની કોઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૪ સમય સુધી જ સિદ્ધ થાય, ત્યારબાદ પાંચમે સમયે અવશ્ય અન્તર પડે. ૮૫ થી ૯૬ સુધીમાંની કોઈ૫ણુ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૩ સમય સુધી જ સિદ્ધ થાય, ત્યારબાદ ચેાથે સમયે અવશ્ય અન્તર ૫ડે. ૭ થી ૧૦૨ સુધીમાંની કોઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૨ સમય સુધી જ સિદ્ધ થાય, ત્યારબાદ ત્રીજે સમયે | અવશ્ય અન્તર ૫ડે. ૧૦૩ થી ૧૦૮ સુધીમાંની કોઈપણ સંખ્યાએ સિદ્ધ થાય તે એક જ સમય સિદ્ધ થઈને બીજે સમયે અવશ્ય સમયાદિ (૧સમયથી ૬ માસ સુધીનું કેઈપણુ) અન્તર પડે. [એ નિરન્તર સિદ્ધિને બીજી રીતે કહીએ તે આ પ્રમાણે જે આઠ સમય સુધી નિરન્તર સિદ્ધિ ચાલુ રહે તે એ આઠ સમયમાંના પ્રત્યેક સમયમાં સિદ્ધ થનારી સંખ્યા ૩૨થી વધારે નજ હોય. તેમ નથી એાછીન હોય (અર્થાત્ જઘન્યથી ૧ સિદ્ધ થાય). તથા સાત સમય સુધી જે નિરન્તર સિદ્ધિ ચાલુ રહે તે એ સાત સમયમાંના કેઈપણ સમયે સિદ્ધ થનારી સંખ્યા ૧થી ઓછી ન હોય ને ૪૮થી વધારે ન હોય. તથા છ સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી સંખ્યા ૧થી ઓછો | નહિને ૬૦થી વધારે ન હોય. પાંચ સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી ૧થી એાછી નહિં ને ૭૨થી વધારે ન હોય, ચાર સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી સંખ્યા ૧થી ઓછી નહિંને ૮૪થી વધારે ન હોય. ત્રણ સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી સંખ્યા ૧ થી ઓછી નહિંને ૯૬થી વધારે ન હોય. બે સમયની નિરન્તરસિદ્ધિમાં સિદ્ધ થનારી સંખ્યા ૧થી ઓછી નહિંને ૧૦૨ થી વધારે ન હોય. ૧ સમયની સિદ્ધિમાં ૧થી ઓછા નહિને ૧૦૮થી વધારે નહિ એટલાજ છ સિદ્ધ થાય છે. એ પ્રમાણે SHUSHUSHUSHISH inકરા Page #311 -------------------------------------------------------------------------- ________________ એક રીતે વિચારતાં ૧૦૮ થી અધિક જ સમકાળે સિદ્ધ નજ જ થાય. આ અભિપ્રાય ગ્રંથકતને સિદ્ધાન્તાદિકને અનુસરતાજ | છે, એ સિવાય બીજી કોઈ આચાર્યને અભિપ્રાય નિરન્તરસિદ્ધિની બાબતમાં કંઈક જુદા પ્રકાર છે તે મતાન્તર આ પ્રમાણે- જે આઠ સમય સુધી નિરન્તર ચાલુ રહે તે પ્રથમ સમયે જઘન્યથી ૧ ઉત્કૃષ્ટથી ૩૨ જેટલા સિદ્ધ થાય, બીજે સમયે જઘન્યથી ૧ ને ઉત્કૃષ્ટથી ૪૮ સિદ્ધ થાય, ત્રીજે સમયે જઘન્ય ૧ ને ઉત્કૃષ્ટ ૬૦ સિદ્ધ થાય, એ સમયે જધન્ય ૧ ને ઉત્કૃષ્ટ ૭૨ સિદ્ધ થાય, પાંચમા સમયે જઘન્ય ૧ ને ઉત્કૃષ્ટ ૮૪ સિદ્ધ થાય. છઠ્ઠા સમયે જઘન્ય ૧ને ઉત્કૃષ્ટ ૯૬ સિદ્ધ થાય, સાતમા શll સમયે જધન્ય ૧ ને ઉત્કૃષ્ટ ૧૦૨ સિદ્ધ થાય, અને આઠમા સમયે જઘન્ય ૧-૨ ને ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ થાય, ત્યારબાદ નવમાં સમયે અવશ્ય રમન્તર ૫ડે. આ મતાન્તર સિદ્ધાન્તની સાથે સંબંધ બેસતું નથી, કારણ કે શ્રી પ્રજ્ઞાપના આદિ સિદ્ધાન્તમાં પૂર્વોક્ત ગ્રંથકર્તાને કહેલ અભિપ્રાય મળતો આવે છે, માટે આ બીજા અભિપ્રાયને અસાર ગણવામાં આવે છે. એ પ્રમાણે નિરન્તર સિદ્ધિની સંખ્યા અને સમયની પ્રરૂપણ કરી ૨૪૮ # જે નિરન્તર સિદ્ધિ એ પ્રમાણે હોય તો પહેલે સમયે ૧ ને બીજે સમયે ૧૦૮ જીવો તે મેણે નજ જઈ શકે? ઉત્તર-ના. એમ ન બને, કારણકે એ બે સમયની સિદ્ધિ હોવાથી પહેલા સમયે જે ૧ મેક્ષે જાય તે બીજે સમયે ૧૦૨ મેક્ષે જાય, પરંતુ ૧૦૭ થી ૧૦૮માંની કોઈપણ સંખ્યા માણે નજાય. પુનઃ નિરન્તર સિદ્ધિમાં જે ૧ થી ૩૨, ૩૩ થી ૪૮ ઇત્યાદિ જે ગ્રંથાભિપ્રાય કલ્યો તે સંખ્યાની મુખ્યતાએ નિરન્તર સમયસિદ્ધિ કહી છે, અને પ્રકારાન્તરે બીજો વિચાર દર્શાવ્યા તે નિરતર સમયસિદ્ધિની મુખ્યતાએ સંખ્યા પ્રકાર દર્શાવ્યો છે. જેથી સમયની નિરન્તર સિદિમાં પહેલા સમયે ૯૭ સિદ્ધ થવા જોઈએ એવો એકાન્ત નિયમ નહિં, પરંતુ જે ૯૭ સિદ્ધ થાય તે નિરન્તર બે સમય સુધી જ. એ રીતે વિચારવું. , Page #312 -------------------------------------------------------------------------- ________________ 4+ નિરન્તર સિદ્ધિના સંખ્યાશ્ચિત સમય (સંખ્યાની મુખ્યતાઓ) નિરન્તર સિદ્ધિની સમયાશ્ચિત સંખ્યા, (સમયની મુખ્તાએ) નવ समास: ૧ થી ૩૨ ૮ સમય Iઉપરા જે ૮ સમય સુધી ૧થી ૩૨ - સિદ્ધિ હોય તે ૭ સમય સુધી છે૧ થી ૪૮ સિદ્ધિતિ. कामां उत्पत्ति ૭ સમય સમય ૬ સમય સુધી, ૧ થી સમય 4+4+4+4+4+4+4+4+4 ૯ મે સમયે અન્તર ૮ મે સમયે અત્તર ૭ મા સમયે અન્તર ૬ કે સમયે અન્તર ૫ મા સમયે અન્તર ૪ થા સમયે અન્તર ૩ જે સમયે અન્તર | ૨ જે સમયે અત્તર સર્વત્ર અન્તર જધન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ ૬ માસ, ૯ મે સમયે અન્તર ૮ મે સમયે અન્તર ૭ મે સમયે અન્તર ૬ કે સમયે અન્તર ૫ મે સમયે અન્તર ૪ થે સમયે અન્તર ૭ જે સમયે અન્તર ૨ જે સમયે અન્તર ૫ સમય સુધી , ૪ સમય સુધી ,, | ૩ સમય સુધી , ! ૧ થી ૯૬ ૨ સમય સુધી ,, | ૧થી ૧૦૨ ૧ સમય સુધી એ થી ૧૦૮ આ પ્રકાર શાસ્ત્રમાં સ્પષ્ટ નથી, પરંતુ અર્થ લેખકને છે, અને તે શાસ્ત્રોક્ત પ્રકાર ઉ૫રથી જ પ્રાપ્ત થાય તેવો છે. ૯૬ ૯૭ થી ૧૦૨ ૧૦૭થી ૧૦૮ સમય ૩ સમય ૨ સમય ૧ સમય રૂા Page #313 -------------------------------------------------------------------------- ________________ -kx + + + + અવતર.—પૂર્વ ગાથામાં નિરન્તર ૮ સમય સુધી સિદ્ધિ દર્શાવી, પરંતુ કેટલા સમય સુધી કેટલા છ સિદ્ધિ પામે તે વાત (ગાથામાં) કહી નથી તે આ ગાથામાં દર્શાવે છે.बत्तीसा अडयाला, सट्ठी वावत्तरी य बोद्धव्वा । चुलसीई छण्णउइ, दुरहिय अट्ठोत्तरसयं च ।।२४९।। જાથાર્થ –૩૨-૪૮-૬૦-૭૨-૮૪-૯૬-૧૦૨-૧૦૮ એ આઠ આદિ સમયની નિરન્તરસિદ્ધિની સંખ્યા જાણવી. રજા માથાર્થ–સંખ્યા આશ્રયી સિદ્ધિને નિરન્તર કાળ વિચારીએ તે ૧થી ૩૨ સુધીના સિદ્ધો નિરન્તર ૮ સમય સુધી જાય, જા ૩૩ થી ૪૮ સુધીની કોઈ પણ સંખ્યાએ નિરન્તર ૭ સમય સિદ્ધિ હોય. ૪૯ થી ૬૦ સુધીમાંની કોઈ પણ સંખ્યાએ સિદ્ધ થાય તે નિરન્તર ૬ સમય સુધી જ. ૬૧ થી ૭૨ સુધીની કેઈપણ સંખ્યાએ નિરન્તર ૫ સમય સુધી સિદ્ધ થાય. ૭૩ થી ૮૪ સુધીની કઈ પણ સંખ્યાએ નિરન્તર ૪ સમય સુધી સિદ્ધ થાય. ૮૫ થી ૯૬ સુધીની કઈ પણ સંખ્યાએ નિરન્તર ૩ સમય Sા સધી સિદ્ધ થાય, ૭ થી ૧૨ સુધીની કોઈ પણ સંખ્યાએ નિરન્તર બે સમય સુધી સિદ્ધ થાય, ને ૧૦૩ થી ૧૦૮ સુધીની કેઈIX શા પણ સંખ્યાએ નિરન્તર એકજ સમય સિદ્ધ થાય. એ વક્તવ્ય પૂર્વે પણ કહેવાઈ ગયું છે, પરન્ત ગાથાને ભાવાર્થ શન્ય ન રહેTR જઈ તે કારણથી અહિં પુનઃ લખેલ છે. તથા એ ઉપરથી સમયાશ્રિત સંખ્યા તે સ્વત: વિચારવા યોગ્ય છે. જેમકે-૮ સમય સુધી | જી સિદ્ધિ ચાલું રહે તે જઘન્ય થી ૧ ને ઉત્કૃષ્ટ ૩૨ મોક્ષે જાય, પરંતુ સાત સમયની નિરન્તર સિદ્ધિ હોય અને તેમાં પહેલે સમયે જે ૩૩ થી ૪૮ માંની કેઈ પણ સંખ્યા હોય તે શેષ ૬ સમયમાં ૧ થી ૪૮ માની જ કોઈ પણ જૂદી જૂદી સંખ્યા હોઈ શકે જેમકે– +4++4+4+4+ વિક Page #314 -------------------------------------------------------------------------- ________________ વીવ ॥१५४॥ એ સાત સમયની નિરન્તર સિદ્ધિમાં જે ૧ લે સમયે ૧ ૩૩ સિદ્ધ | ૩૩ થી૪૮ સમાપ્ત ચાર વિભાગ છે તેમાં કોઈ પણ સ્થાને ૪૮ થી ૨ જે સમયે વધુ અંક આવ્યા નથી, એ પ્રમાણે ૬ સમ | યાદિ નિરન્તર સિદ્ધિઓ પણ વિચારવી. જ સિદ્ધિતિ કે જે સમયે પ્રશ્ન:-૩૩ થી ૪૮ ની નિરન્તર સિદ્ધિ मामा उत्पत्ति ૪ થે સમયે જે સાતસમયની છે અને ૧થી ૩૨ની સિદ્ધિ જે ૮ સમયની છે તે એક સમયે ૩૩ સિદ્ધ ૫ મે સમયે વા ૪૮ સિદ્ધ થઈને ત્યાર બાદ ૧ ના ૩૨ ૬ તે સમયે સિદ્ધ ૮ સમય સુધી થાય કે નહિ ? ઉત્તર:–ના, તેમ પણ ન બને. કારણ કે ૭ મે સમયે તમારા પૂછેલા પ્રકારમાં નિરન્તર સિદ્ધિ ૯ સમયની ઓથે થાય છે, અને આઘથી પણ ૯ સમય નિરન્તર સિદ્ધિ થાય જ નહિ માટે તમારા પૂછેલા પ્રકારે નિરન્તર સિદ્ધિ બનતી નથી. p જે આઘથી પણ નિરન્તર સિદ્ધિ ૮ સમયની છે તે પહેલે સમયે ૧૦૩ અથવા ૧૮ સિદ્ધ થઈને ત્યારબાદ ૧ વા ૯૭ માંની કેાઈ સંખ્યા સાત સમય સુધી મેક્ષે જાય કે નહિ ? : –ના. એમ પણ ન બને, કારણ કે એમાં પ્રથમ સમયે ૧૦૩ વા ૧૦૮ સિદ્ધ થયા છે જેથી એવી સંખ્યાવાળી સિદ્ધિ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧ સમય જ હાય જેથી ખીજે સમયે કાઈપણ સિદ્ધ ન થતાં તરતજ અન્તર પડે. માટે સંખ્યાશ્રિત સમયસિદ્ધિ ને સમયાશ્રિત સખ્યાસિદ્ધિ એ એને પરસ્પર વિષ ન આવે તે રીતે જ નિરન્તરસિદ્ધિ વિચારવી, કેવળ સમયેા ઉપર કે કેવળ સંખ્યા ઉપર પણ આધાર ન રાખવા, પરન્તુ બન્નેના પરસ્પર મેળ સાધવા. ીતિ નિરન્તરસિદ્ધિ એ પ્રમાણે જીવસમાસમાં જેટલા કાળ સુધી ઉત્પત્તિ ચ્યવનમાં વિરહ પડતા નથી તેટલેા સતત કાળ દર્મ્યાન્મ્યા IIતિ નૌત્ર समासे निरन्तरोत्पत्तिच्यवनकालः || २४९|| અવતાઃ—એ પ્રમાણે જીવસમાસમાં ઉત્પત્તિને નિરન્તરકાળ દર્શાવીને હવે જે જે જીવસમાસમાં ઉત્પત્તિને ને ચ્યવનના જેટલેા અન્તરકાળ—વિરહકાળ સભવે છે. તે રર્શાવાય છે— चडवीसमुहुत्ता सत्त दिवस पक्खो य. मास दुग चउरो । छम्मासा रयणाइसु, चउवीसमुहुत्त सन्नियरे ॥ २५० ॥ ગાથાર્થઃ—પહેલી પૃથ્વામાં ૨૪ મુહૂત્ત, બીજી પૃથ્વીમાં ૭ દિવસ, ત્રીજી પૃથ્વીમાં ૧૫ દિવસ (૧ પક્ષ), ચેાથી પૃથ્વીમાં ૧ માસ, પાંચમી પૃથ્વીમાં ૨ માસ, છઠ્ઠી પૃથ્વીમાં ૪ માસ, અને સાતમી પૃથ્વીમાં ૬ માસ વિરહકાળ છે. એ પ્રમાણે રત્નપ્રભા આદિ છ પૃથ્વીએમાં અનુક્રમે વિરહ જાણવા. તથા (સ'શીતરમાં=)અસન્નીને ૨૪ મુહૂત્તના વિરહ છે. માવાર્થ:—નરકગતિમાં જે તિર્યંચે અને મનુષ્યા ઉત્પન્ન થાય છે તે કોઈક વખત તે પ્રતિસમય નિરન્તર ઉત્પન્ન થાય છે. અને કોઈ વખત સર્વથા ઉત્પન્ન થતાજ નથી. તેથી જ્યારે સર્વથા ઉત્પન્ન ન થાય ત્યારે નરગતિમાં ઉત્પત્તિ વિરહ વા ઉત્પત્તિના અન્તરકાળ પ્રાપ્ત થયેા ગણાય. એ પ્રમાણે જો ઉત્પત્તિનું અન્તર પડે તે કેટલું અન્તર પડે? તે કહે છેઃ-સાતે પૃથ્વીઓમાં આવથીસામાન્યથી વિચારીએ તે જઘન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂ સુધી કેઈપણ તિર્યંચ વા મનુષ્ય સાતમાંની કોઈપણ પૃથ્વીમાં Page #316 -------------------------------------------------------------------------- ________________ નીર Rણા નારકપણે ઉત્પન્ન થાયજ નહિ, જેથી એઘથી સાતે પૃથ્વીઓમાં સમુદિત અન્તરકાળ ૧૨ મુહૂત્ત પ્રમાણ છે, આ એઘ અન્તર અન્યકર્તાએ ગાથામાં કહ્યું નથી તે પણ અન્યગ્રંથમાં કહેલું હોવાથી અહિં કહ્યું છે. એ એઘ અન્તરકાળ કહ્યો. જે સાત પૃથ્વીને દરેકને જુદે જુદે ઉત્પત્તિ અન્તરકાળ વિચારીએ તે આ ગાથામાં કહ્યો છે તે પ્રમાણે પહેલી રત્નપ્રભામાં | ૨૪ મુહુર્તા પ્રમાણ જાણ. અર્થાત્ રત્નપ્રભા સિવાયની બીજી છે પૃથ્વીઓમાં નારક છે ઉપજતા હોય તે પણ કઈક કાળ એવો ૫ણ આવે કે જે કાળે નિરન્તર ૨૪ મુહૂર સુધી ફક્ત એક રત્નપ્રભા પૃવીમાં કઈ ન નારક ન ઉપજે, અને તે ર૪ મુહૂત્તમાં &ી બીજી છ પૃથ્વીઓમાં નવા નારકે ઉપજતા પણ હોય. - તથા બીજી શર્કરામભામાં પૃથ્વીમાં ઉત્પત્તિને અન્તરકાળ-વિરહકાળ ૭ દિવસ છે, એટલે કેટલીક વખત એ પણ કાળ આવે ૪] છે કે જે કાળે શક રામભા પૃથ્વીમાં ૭ દિવસ સુધી કંઈ ન નારક સર્વથા ઉત્પન્ન ન થાય, ને બીજી ૬ પૃથ્વીઓમાં ઉત્પન્ન થતા પણ હોય. ત્રીજી વાલુકાપ્રભામાં એ ઉત્પત્તિ વિરહકાળ ૧૫ દિવસને, જેથી પંકપ્રભા પૃથ્વીમાં એવો વિરહ ૧ માસને, પાંચમી ધૂમપ્રભામાં એ વિરહકાળ ૨ માસન, છઠ્ઠી તમઃપ્રભામાં એ વિરહકાળ ૪ માસને, ને સાતમી પૃથ્વીમાં એ વિરહકાળ ૬ માસને હોય છે, જેથી ૬ માસ સુધી સાતમી પૃથ્વીમાં કેઈ ન નારક ઉત્પન્ન થતું નથી. એ સાતે પૃથ્વીઓમાં જઘન્ય વિરહ તે ૧ સમયજ છે. તથા જે રીતે ઉત્પત્તિ વિરહકાળ કહ્યો છે એજ રીતે વન વિરહકાળ પશુ જાણુ, અર્થાત સાતે નરકપૃથ્વીએમાંથી સમકાળે ૧૨ મુહૂર્ત સુધી કોઈ એક પણ નારક મરણ પામે નહિ, ને રત્નપ્રભાદિકમાં જુદા જૂદો વ્યવન વિરહકાળ વિચારીએ તે કેટલીકવાર એ કાળ પણ આવે છે કે જે વખતે રત્નપ્રભા પૃથ્વીમાંથી ૨૪ મુહુરં સુધી કેઈપણ નારક મરણ |પામતો નથી, એ રીતે બીજી પૃથ્વીમાંથી ૭ દિવસ સુધી યાવત સાતમી પૃથ્વીમાંથી ૬ માસ સુધી કોઈપણ નારક મરણ પામે નહિં. ॥ इति ७ नरकेषूत्पत्तिच्यवनविरहः ॥ नरक अने मनुष्यनो अन्तरकाळ CROCHIMISHAHARA Page #317 -------------------------------------------------------------------------- ________________ હવે તિર્યંચ અને મનુષ્યોની અપેક્ષાએ શનિ=સંજ્ઞીથી ઈતર અસંજ્ઞી પંચેન્દ્રિયને ઉત્પત્તિ ચ્યવનને વિરહકાળ ૨૪ મુહૂર્ત છે. ગાથામાં એ અસંજ્ઞી પંચેન્દ્રિયને જ વિરહકાળ કહ્યા છે, તથાપિ સંજ્ઞી પંચેન્દ્રિયાદિ વિશેષ છવભેદે વિચારીએ તે આ પ્રમાણેઃસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પત્તિવિરહ તથા ચ્યવનવિરહ જાન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૧૨ મુહુર” છે. સંજ્ઞી ( ગભજ) મનુષ્યમાં ઉત્પત્તિવિરહ ને અવનવિરહ ઉત્કૃષ્ટથી ૧૨ મુહૂર્ત છે. અસન્ની પચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પત્તિવિરહ જઘન્ય ૧ સમય, ઉત્કૃષ્ટ - અન્તર્મુહૂ છે, અને અસંસી (સમૂચ્છિમ) મનુષ્યમાં ઉત્પત્તિવિરહ જાન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્ત છે. જે પ્રમાણે | ઉત્પત્તિવિરહ કહ્યા તે પ્રમાણે વનવિરહકાળ પણ સરખેજ જાણે. ૨૫૦ અવતરણ -૫ નારકેને તથા મનુષ્ય તિયાને ઉત્પત્તિવિરહ તથા વનવિરહ કહીને હવે સામાન્યથી ત્રસજીનું અત્તર ત્રિસને વિરહકાળ] કહેવાની પ્રથમ સૂચના કરી હતી તે સૂચના પ્રમાણે આ ગાથામાં દ્વીન્દ્રિયાદિ ભિન્ન ભિન્ન ભેદપૂર્વક ત્રસનું અન્તર ન કહેતાં સામાન્ય માત્રથીજ ત્રસનું અન્તર કહે છે – थावरकालो तसकाइयाण एगिदियाण तसकालो। बायर सुहुमे हरिएयरे य कमसो पउंजेजा॥२५१॥ | નાથાથ-ત્રસકાયી છ ત્રસકાય ત્યાગીને પુન: ત્રસકાયમાં ઉત્પન્ન થાય તે સ્થાવરના કાળ જેટલું અન્તર જાણવું. અને પૃથ્વી આદિ એકેન્દ્રિયને અન્તરકાળ ત્રસકાયના કાળ એટલે જાણો. તથા બાદરને અન્તરકાળ સૂક્ષમ એકેન્દ્રિયના કાળ એટલે અને સુમએકેન્દ્રિયને અન્તરકાળ બાદરના કાળ જેટ છે, એ પ્રમાણે અનુક્રમે એક બીજાને અન્તરકાળ (વિરહકાળ) અનુક્રમે પ્રજ-જો-જાણે. ૨૫ માથાર્થ-ત્રસકાય જીવ ત્રસકાય છોડીને અન્યત્ર (સ્થાવરકાયમાં) ઉપજી પુનઃ ત્રસકાયમાં ઉપજે તે તેવા પ્રકારને ત્રસકાયને વર ***RAGASHARA! -કન : - Page #318 -------------------------------------------------------------------------- ________________ समास: પા . REGRES स्थावर आदिनो अन्तरकाळ અન્તરકાળ (અત્રસકાયીપણાને કાળ) જઘન્યથી અનર્મદૂત્ત છે, કારણ કે સ્થાવરકાયમાં ક્ષુલ્લકભવ પ્રમાણ ૧ભવ કરીને પુનઃ વસકાયમાં ઉત્પન્ન થતાં એ જઘન્ય અન્તરકાળ અન્તમુહુર્તા પ્રાપ્ત થાય છે, અને એજ ત્રસકાયી જીવ સ્થાવરકાયના ઉત્કૃષ્ટ કાળ સુધી સ્થાવરકાયમાં જ વસે તે સ્થાવરને ઉત્કૃષ્ટ સતતકાળ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલે અસંખ્ય પુદગલપરાવતું પ્રમાણુ હોવાથી ત્રસકાયને ઉત્કૃષ્ટ અન્તરકાળ ૫ણ એટલેજ (આવલિકાના અસંખ્યાતમાં ભાગના અસંખ્ય સમય પ્રમાણે અસંખ્ય | પુદ્ગલપરાવર્ત જેટલ) અનન્તકાળ છે. - તથા એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયપણુને ત્યાગ કરી ત્રસકાયમાં ક્ષુલ્લકભવ પ્રમાણને ૧ભવ કરીને પુન: એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે એ રીતે એકેન્દ્રિયપણાને જઘન્ય અન્તરકાળ ક્ષુલ્લક ભવપ્રમાણુ અન્તર્મુહૂર્ત છે, અને ત્રસકાયને ઉત્કૃષ્ટ સતતકાળ (કાયસ્થિતિ) Sા પૂર્વે જે સાધિક બે હજાર સાગરેપમ કહ્યા છે તેટલા કાળ સુધી ત્રસાયમાં પરિભ્રમણ કરી પુનઃ એકેન્દ્રિયપણું પામે તે એ રીતે | એકેન્દ્રિયપણાને ઉત્કૃષ્ટ અન્તરકાળ પણ સાધિક ૨૦૦૦ (બે હજાર) સાગરોપમ જેટલો છે. તથા વાઇન્દ્રિય જીવ બાદરએકેન્દ્રિયપણું છોડીને સૂફમએકેન્દ્રિયમાં ક્ષુલ્લકભવ જેટલા આયુષ્ય ઉત્પન્ન થઈ મરણ પામી કી પુનઃ બાદએકેન્દ્રિયપણું પામે તે એ રીતે બાદરએકેન્દ્રિયનું જઘન્ય અન્તર અન્તર્મુહૂરૂં પ્રમાણ છે. પુનઃ સૂક્ષમ એકેન્દ્રિયને કી ઉત્કૃષ્ટ સતતકાલ (સૂએકે ની કાયસ્થિતિ) પૂર્વે અસંખ્ય લેકાકાશના પ્રદેશે એટલે અસંખ્ય કાળચક્ર પ્રમાણુ કહેલ Aી છે, તેથી બાદર એકેન્દ્રિય જીવ બાદર એકેન્દ્રિયપણું છોડીને એટલા કાળ સુધી જે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં જ પરિભ્રમણ Aી કરીને પુનઃ બાદર એકેન્દ્રિય થાય તે બાદર એકેન્દ્રિયનું ઉત્કટ અન્તર એ રીતે અસંખ્ય કાળચક્ર જેટલું (સૂકમની કાયજ સ્થિતિ જેટલું) છે. તથા જૂન,ન્દ્રિય જીવ સૂએકેન્દ્રિયપણું છોડીને ક્ષુલ્લક ભવવાળા બાદર છવમાં ઉત્પન્ન થઈ મરણ પામી પુન: સૂફમપણું કરવા [Iષા UStok Page #319 -------------------------------------------------------------------------- ________________ રજનન પામે તે એ રીતે સૂઇએ કેeનું જઘન્ય અન્તર અન્તમુહૂત્ત થાય છે, અને બાદરની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ૭૦ કેડાડી સાગરોપમ જેટલી હોવાથી સૂર એકેન્દ્રિય જીવ સૂર એકેન્દ્રિયપણું છોડી ૭૦ કડાકોડી સાગરોપમ સુધી બાદરની કાયસ્થિતિમાં ભ્રમણ કરી પુન: સૂટ એકેન્દ્રિયપણું અવશ્ય પામે, તેથી સૂ૦ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અન્તર બાદરની (સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણ) કાયસ્થિતિ જેટલું છે. વનસ્પતિકાનો જીવ વનસ્પતિમાંથી નિકળી પૃથ્વી અદિ નિકાયમાં ક્ષુલ્લકભવ જેટલા લઘુ આયુષ્ય ઉતાન થઈ મરણ પામી પુનઃ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તે એ રીતે વનસ્પતિકાયનું જઘન્ય અન્તર અન્તમુહૂર્ત છે, અને પૃથિવ્યાદિ અવનસ્પતિને કાયસ્થિતિકાળ અસંખ્યકાકાશના આકાશપ્રદેશ તુલ્ય અસંખ્ય કાળચક્ર પરિભ્રમણ કરીને પુનઃ અવશ્ય વનસ્પતિમાં જ ઉત્પન્ન થાય છે માટે વનસ્પતિનું ઉત્કૃષ્ટ અન્તર અસંખ્ય લોકતુલ્ય અસંખ્ય કાળચક્ર જેટલું છે. એ રીતે વનસ્પતિનું અખ્તર જાણવું, ' 9ીયા કથા તૈનસ્કાર વાયુકાય ને કથા એ દરેકમાં જઘન્ય અન્તર કાળ અન્તર્મુહૂત્ત છે. કારણ કે વિવક્ષિત પૃથ્વીકાય જીવ અકાય આદિ કોઈ પણ કામમાં ક્ષુલ્લકભવ જેટલા જઘન્ય આયુષ્ય ઉત્પન્ન થઈ પુન: પૃથ્વીકાય થાય તે એ રીતે પૃથ્વી કાયનું જઘન્ય અખ્તર અન્તર્મહત્ત થાય છે. અને ઉત્કૃષ્ટ અન્તર વનસ્પતિની કાયસ્થિતિ જેટલું અનન્તકાળ છે. કારણ કે વિવક્ષિત પૃથ્વીકાયને એક છત્ય અકાય આદિમાં કેટલાક કાળ સુધી ભમીને વનસ્પતિમાં પણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સુધી ભમીને ત્યારબાદ અવશ્ય પુનઃ પૃથ્વીકાયમાંજ ઉત્પન્ન થાય છે, અને વનસ્પતિની કાયસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયતુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્ત છે, માટે એ રીતે પૃવીકાયનું ઉત્કૃષ્ટ અખ્તર પણ એટલા જ અસંખ્ય પુદગલ પરાવર્તતુલ્ય અનતકાળ છે. એ પ્રમાણે જેમ પૃથ્વીકાયનું જઘન્ય ઉત્કૃષ્ટ અન્તર કહ્યું તેમ અકાય આદિ પ્રત્યેકનું જઘન્ય અન્તર ને ઉત્કૃષ્ટ અન્તર યથા સંભવ અનનકાળ જેટલું જાણવું જર૫૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ ક નવ સમા ॥१५७॥ પૃથ્વી. कायादिनो अन्तरकाळ થતા ઇ-આ ગાથામાં વનરપતિથી ઈતર પૃથ્વીકાય અપ્લાય અગ્નિકાય વાયુકાય ને ત્રસકાયનું અત્તર તથા પ્રત્યેક વનસ્પતિનું અન્તર કહે છે हरिएयरस्स अंतर, असंखया होंति पुग्गलपरहा । अड्डाइज्जपरहा, पत्तेयतरुस्स उक्कोसं ॥२५२॥ આ જાળા:વનરપતિથી ઈતર પૃથ્વી કાયાદિ પાંચકાયનું અન્તર અસંખ્ય પુદગલ પરાવત છે, અને પ્રત્યેક વનસ્પતિનું (=પ્રત્યેક- | પણાનું) ઉત્કૃષ્ટ અખ્તર અઢી પુદગલ પરાવર્ત છે તારપરા ભાવાર્થ-હરિત એટલે વનસ્પતિ, તેથી ઈતર અવનસ્પતિ એટલે પૃથ્વી જળ અગ્નિ વાયુ ને ત્રસ એ પાંચ કાયનું પ્રત્યેકનું જઘન્ય અત્તર અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અન્ડર આવલિકાના અસંખ્યાતમા ભાગતુલ્ય અસંખ્ય પુદ્ગલ પરાવર્ત છે તેની વિગત પૂર્વ ગાથાના ભાવાર્થમાંજ દર્શાવી છે. તથા પ્રત્યેક (વનસ્પતિ વિગેરે)નું જઘન્ય અન્તર અન્તમુહૂર્ત છે તે પૃથ્વીકાયાદિમાં એક ક્ષુલ્લક ભવ કરી પુન: પ્રત્યેક વનસ્પતિમાં આવે તે અપેક્ષાઓ છે, અને ઉત્કૃષ્ટ અન્તર રાા (અઢી) પુદગલપરાવત જેટલે અનન્તકાળ છે, તે આ પ્રમાણે–સાધારણ વનસ્પતિની કાયસ્થિતિ રા પુદ્ગલપરાવત છે, તેમ પૃથ્વીકાય આદિ કોઈપણ પ્રત્યેક શરીરીજીવ પ્રત્યકપણું છોડીને સાધારણ વનસ્પતિમાં રા યુગલપરા સુધી ભવભ્રમણ કરીને પુન: અવશ્ય પ્રત્યેકપણું જ પામે, જેથી પ્રત્યેક વનરપતિનું ઉત્કૃષ્ટ અન્તર રા પુદ્ગલ પર છે. અહિ સામાન્યથી સાધારણ વનસ્પતિ ને પ્રત્યેક વનસ્પતિ એ બેની સમુદિત-એકત્ર કાયરિસ્થિતિ અસંખ્ય પુદગલપરાવત’ છે, પરંતુ એમાંથી કેવળ સાધારણ વનસ્પતિની કાયસ્થિતિ તે માત્ર રા પપલપરા જ છે. અહિં ગાથામાં વાતરક્ષ એ પદને અર્થ છે કે પ્રત્યેક વનસ્પતિનું અખ્તર જણાવનારે છે પરંતુ એ પદને ઉ૫લક્ષણ તરીકે ગણવાથી કેવળ પ્રત્યેક વનરપતિનું જ નહિં પરંતુ પૃથ્વીકાયાદિ પાંચ પ્રત્યેક જીવના દરેકના પ્રત્યેકપણાનું અન્તર રા પુપરા જ કકક Page #321 -------------------------------------------------------------------------- ________________ છે. કારણ કે સાધારણ ને પ્રત્યેક એ એ જ જીવાશ છે તેમાં પ્રત્યેકની કાયસ્થિતિ અસંખ્યકાળ ચક્ર છે. ને સાધારણની કાયસ્થિતિ રા પુ॰પરા છે, માટે પૃથ્વીકાય આદિ કાઈપણ પ્રત્યેક જીવના પ્રત્યેકપણાનુ' અન્તર સાધારણની કાયસ્થિતિથી જ અની શકે છે. ા૨પા અવતરળઃ— સામાન્ય વનસ્પતિમાં સાધારણ વનસ્પતિનુ' ને પ્રત્યેક વનસ્પતિનું એ એનુ' અન્તર કહીને હવે સાધારણવનસ્પતિમાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ ને બાદર સાધારણ વનસ્પતિ એ એ વિશેષ ભેદ છે તેનુ' તથા સામાન્ય વનસ્પતિનુ અન્તર, તેમજ તિય"ચગતિ નપુંસકવેદ ને અસજ્ઞીનું પણ અન્તર કહે છે— बायरसुहुमनिओया, हरियत्ति असंखया भवे लोगा । उयहीण सयपुहुत्तं, तिरियनपुंसे असण्णीय || २५३ || ગાથાર્થ:—માદરનિગાદનુ સૂક્ષ્મનિગેાદનું અને વનસ્પતિનુ એ ત્રણેનુ નૃદુ હૃદ અન્તર અસંખ્યાતલેાકાકાશ જેટલુ છે, તથા તિય "ચગતિનુ" નપુંસકવેદનું ને અસજ્ઞીનું અન્તર શતપૃથકત્વ સાગરાપમ જેટલુ છે, આવાર્થ:—સૂક્ષ્મનિગેાદની કાયસ્થિતિ અસંખ્યકાળ ચક્ર પ્રમાણુ છે એટલુંજ નહિ પરન્તુ સુ॰નિગાદપૃથ્વી–જળ–અગ્નિ— વાયુ-પ્રત્યેક વનસ્પતિ ને ત્રસ એ સાતેની એકત્ર કાયસ્થિતિ પણ સખ્યલેાકાકાશના આકાશપ્રદેશ જેટલા અસંખ્યકાળ ચક્ર પ્રમાણુ છે, તેથી ચારનિોયના ( આદર સાધારણ વનસ્પતિના) એક જીવ બાદનિગેાદમાંથી નિકળી ઉત્કૃષ્ટથી સૂક્ષ્મવનસ્પત્યાદિમાં એટલા કાળ સુધી ભવભ્રમણ કરીને પુન: માઇનિંગેાદમાં જ આવે છે તેથી ખાદરનગાનનું ઉત્કૃષ્ટ અન્તર અસખ્યલેાકતુલ્ય અસખ્યકાળચક્ર જેટલુ છે. તથા ખાદરનિગેાદ આદિ સાત જીવરાશિની એકત્રકાયસ્થિતિ પણ અસંખ્ય લેાકાકાશના પ્રદેશતુલ્ય અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે Page #322 -------------------------------------------------------------------------- ________________ નવ ॥१५८|| તેથી સૂનિગોદ્રવર્તી કેઈક જીવ સૂનિગોદમાંથી નિકળી એટલા કાળ સુધી બાદરનિદાદિ સાત જીવરાશિઓમાં ભમીને પુનઃ | સૂમ નિગોદમાંજ અવશ્ય આવે તેથી સૂનિગોદનું ઉત્કૃષ્ટ અખ્તર પણ બાદરનિગોદના ઉત્કૃષ્ટ અન્ડરવત અસંખ્ય કાળચક છે. समासः તથા પૃથ્વી–જળ-અગ્નિ-વાયુ-ને ત્રસ એ પાંચ કાયની સમૃદિત કાયસ્થિતિ પણ અસંખ્ય લોકતુભ અસંખ્યકાળચક્ર પ્રમાણ છે, | જેથી વનસ્પતિસાયમાંથી કોઈ એક જીવ નિકળી પૃથ્યાદિ પાંચ કાયમાં એટલે કાળ ભમીને પુન: વનસ્પતિમાં જ આવે છે તેથી निगोद સામાન્ય વનસ્પતિનું ઉ૦ અન્તર અસંખ્યકાળચક છે, તથા એ ત્રણેનું જઘન્ય અન્તર અન્તર્મહત્ત પ્રમાણુ છે, તે સ્વાયમાંથી| आदिनो નિકળી પરકાયમાં સુહલકભવ પ્રમાણુ એકજ ભવ કરીને પુન: વકાયમાં આવવાથી છે. अन्तरकाळ તથા દેવગતિ નરકગતિ ને મનુષ્યગતિ એ ત્રણને સમુદિતકાળ (કાયસ્થિતિકાળ) સાધિક શતપૃથકૃત્વ (ઘણા સેંકડે) સાગ| રપમ છે, જેથી તિર્થનતિને કોઈ એક જીવ તિય"ચગતિમાથી નિકળી દેવગત્યાદિ ત્રણે ગતિમાં એટલા કાળસુધી ભ્રમણું કરીને ID પુનઃ તિર્યંચગતિમાં અવશ્ય ઉપજે છે, તેથી તિથૈવાતિનું ઉત્કૃષ્ટ અખ્તર સાધિક શતપથફત્વ સાગરોપમ છે, અને મનુષ્યગતિમાં શા ક્ષક્ષકભવપ્રમાણુ એક ભવ કરીને તરત તિય"ચમાં આવે તે જઘન્ય અન્તર અન્તર્મહત્ત થાય છે. [અહિં જઘન્ય અન્તર્મુ અન્તર || #ા તે મનુષ્યગતિમાં જઈ આવવાથી જ થાય છે, કારણ કે દેવ નારકને ૧ ભવ તે જઘન્યથી પણ દશહજાર વર્ષ પ્રમાણે છે. તેથી ||* એ બે ભવ આશ્રયી જઘન્ય અન્તર હેય નહિ. ગાથામાં કેવળ “શત પથફત્વ” કહેલ છે, સાધિકતા કહી નથી તે પણ સાધિક શત પૃથકત્વ અખ્તર જાણવું. - તથા સીવેદ પુરૂષદને એકત્રિતકાળ (કાયસ્થિતિ) પણ સાધિક શતપૃથકત્વ સાગરેપમ છે, જેથી નપુંસકપણું છોડીને એ બે ॥१५८॥ વેદમાં એટલા કાળ સુધી ભમીને પુનઃ નપુંસકવેદ જ પામે છે તેથી નવું વાવેનું ઉત્કૃષ્ટ અન્તર સાધિક શતપથકવ સાગર છે. અહિ કેવળ પુરૂષદને સતતકાળ પણ સાધિક શતપથફત્વ સાગર છે, જે સ્ત્રીવેદને સતતકાળ પૂર્વે કાયસ્થિતિમાં કહ્યા પ્રમાણે Page #323 -------------------------------------------------------------------------- ________________ પાંચ આદેશની રીતે ઉત્કૃષ્ટ ૧૧૦ પળેપમથી અધિક છે તે અહિ અધિક ગણુતાં પણ સાધિશતપૃથકતસાગરે૫મમાં જ તે કાળ અન્તગત છે એમ જાણવું. - તથા સંજ્ઞી પંચેન્દ્રિયની કાયસ્થિતિ સાધિક શતપૃથફત્વ સાગરો છે જેથી સંજ્ઞીપંચે સિવાયને કોઈપણ એકેન્દ્રિયાદિ એક | છવ સંજ્ઞી પંચેન્દ્રિયમાં એટલે કાળ ભમીને પુનઃ અસરીજ (એકેન્દ્રિયાદિમાં જ ઉત્પન્ન થાય છે, તેથી અવંશી માગણાનું અન્તર સાધિક શતપૃથકત્વ સાગરેપમ છે. અહિં સર્વત્ર જઘન્ય અખ્તર અન્તર્યું છે, તે અન્યત્ર સુલકભવમાં ઉત્પન્ન થવાથી છે. અહિં “અઝી” શબ્દથી સિદ્ધાન્ત પરિભાષા પ્રમાણે જે અજ્ઞી પંચેન્દ્રિય સમૂછિમ પંચેન્દ્રિય) બહણ કરીયે તે વનસ્પતિ આદિકમાં પરિભ્રમણ કરવાથી વનસ્પતિ આદિકને સતતકાળ અન્તરમાં ગણ પડે અને તેમ ગણવાથી અસંજ્ઞીનું અન્તર અસંખ્ય પુદગલપરાવર્ત પ્રમાણ થાય, અને ગાથામાં તે શતપૃથકત્વ સાગરેપમ અખ્તર કહ્યું છે માટે અસશી પચેન્દ્રિય ન ગ્રહણ કરે. એ રીતે ૬ છવભેદેનું અન્તર આ ગાથામાં કહ્યું. ૨૫ કાણતા –આ ગાથામાં દેવગતિમાં દેવભેદનું જુદું જુદું અન્તર કહે છે – जावीसाणं अंतोमुहत्तमपरं सणंकुसहसारो। नव दिण मासा वासा, अणुत्तरोक्कोस उयहिदुगं ॥२५॥ જાથાર્થ-ઈશાન દેવલોક સુધીના દેવેનું જઘન્ય અન્તર અન્તમુહૂત્ત છે, અને ઉત્કૃષ્ટ અન્તર વનસ્પતિકાળ છે, તથા સનત કુમારથી સહઆર સુધીના દેવેનું જધન્ય અન્તર ૯ દિવસ છે, તેથી ઉપરના ચાર પદેનું જઘન્ય અતર ૯ માસ છે, શૈવેયક અને સર્વાર્થસિદ્ધ વજિત અનુત્તર દેવનું જધન્ય અન્તર ૯ વર્ષ છે, અને અનુત્તર દેવેનું ઉત્કૃષ્ટ અન્તર બે સાગરોપમ છે, અને ઉત્કૃષ્ટ અન્તર તે સર્વત્ર વનસ્પતિકાળ છે. ર૫તા. Page #324 -------------------------------------------------------------------------- ________________ નીવ ર૬૭૬ SARASAASAARISOR માથાર્થ –નાવ =ભવનપતિ વ્યક્તર તિષી ને વૈમાનિકમાં સૌધર્મ ઈશાન ક૯૫ના દેવે સંખ્યાતવર્ષાયુવાળા તિર્યંચ | પંચેન્દ્રિયમાં (મસ્યાદિકમાં) ઉપજે છે, ને તે જલચરાદિકનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂત્ત પ્રમાણુ હોય છે, જેથી અન્તર્મહત્ત समासः પ્રમાણને ૧ ભવ કરી પુન: ભવનપતિદેવ ભવનભતિમાં ઉત્પન્ન થાય વ્યન્તર હોય તે વ્યતરમાં ઇત્યાદિ રીતે સ્વનિકાયમાં દેવ થાય તે એ દેવેનું જઘન્ય અન્તર 'અન્તર્મુહૂર્તા છે. देवोनी उ- કયુ કારો સનકુમારથી સહસ્ત્રાર સુધીના (૩-૪-૫-૬-૭-૮મા કપના) કે સંજ્ઞો પંચેન્દ્રિય તિય ચમાં ને ગભંજ त्पत्ति अने મનુષ્યમાં સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળામાં ઉત્પન્ન થાય છે. પરંતુ ત્યાં ઉત્પન્ન થઈને જે પુન: એ ૬ દેવલોકમાં ઉત્પન્ન થવું च्यवननुं હોય તે જઘન્યથી પણ દિનપૃથકત્વના આયુષ્યવાળે તિયચજ એ ૬ દેવલેકમાં ઉપજે છે, જેથી એ ૬ દેવકના ગતિર્યંચમાં अन्तर | જઈ ત્યાં ૯ દિવસ જેટલું આયુ પૂર્ણ કરી પુનઃ એ ૬ માં ઉત્પન્ન થઈ શકે છે તેથી એ પ્રત્યેક ક૫ના દેવેનું જુદું જુદું Iઝ અન્તર ૯ દિવસ પ્રમાણુનું છે. નવ દિવસે મન મજબૂત થવાથી વિશુદ્ધ અધ્યવસાયને સંભવ છે, અને તેવા વિશુદ્ધ અધ્યવસાય | વાળા સમ્યગ્દષ્ટિનું સહસ્ત્રાર પર્યંત ગમન સંભવે છે. આનત આદિ ૪ કપના દેવ તિર્યંચમાં ઉપજતા નથી તેમજ તિર્થ એ ચારમાં ઉપજતા નથી જેથી એ ચાર કલ૫ની ગતિ આગતિ કેવળ ગર્ભજ મનુષ્યમાં છે, તેમાં પણ માસપૃથકત્વથી ન્યૂન આયુવાળે ગર્ભજ મનુષ્ય એ ચાર ક૯૫માં ઉપજતે નથી પરંતુ જઘન્યથી પણ મારપૃથકવના (૯ માસના) આયુષ્યવાળો ‘મનુષ્યજ આનતાદિમાં ઉ૫જી શકે છે, તે કારણથી આનતાદિ Iછે ૪ કલ્પને દેવ ગર્ભજ મનુષ્યમાં આવી ૯ માસ જઘન્ય આયુ પૂર્ણ કરી પુન: આનતાદિ દેવ થાય તે એ રીતે એ ચાર કપનું ૧ મનુષ્ય જધન્યથી માસપૃથકત્વના આયુષ્યવાળા જ ઈશાન સુધી જાય છે માટે આ અન્તર તિર્યંચગતિથી થાય છે, ૨ મનુષ્યથી કહેલું આ અન્તર સિદ્ધાન્ત સાથે વિસંવાદી છે. જામ Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેકનુ જઘન્ય અન્તર ૯ માસ છે. [ગ્રન્થકર્તાએ “૯ માસ જેટલું આ અન્તર કહ્યું છે, ને તિર્યંચ અહિ ઉપજતા નથી જેથી આ અન્તર મનુષ્યગતિજ પ્રાપ્ત થઈ શકે છે. પરન્તુ વિવાદ એ છે કે-સિદ્ધાન્તમાં કહ્યા પ્રમાણે જઘન્યો ૢ વર્ષાયુવાળા મનુષ્યજ સનત્કુમારથી અનુત્તર સુધી ઉત્પન્ન થઈ શકે છે તે આ ચાર કલ્પના દેવાનું જઘન્ય અત્તર પણ૯ વર્ષનુ હોવુ જોઈએ તેને બદલે ૯ માસ કહ્યું છે તે શ્રી ભગવતીજીના અભિપ્રાયથી વિરૂદ્ધ છે. શ્રી ભગવતીજીમાં સહસ્રાર સુધીના દેવાનું જઘન્ય અન્તર અન્તમુહૂ કહ્યું છે ને તેતિય ચગતિથી સંભવિત છે, તથા આનતથી અનુત્તર સુધીના દેવાનું જઘન્ય અન્તર ૯ વર્ષ (વ પૃથકત્વ) કહેલ છે તે મનુષ્યગતિથી સંભવિત છે. માટે એ રીતે દેવલેાકનું અન્તર અન્તમુહૂત્ત' ને હું વર્ષોં એ એ પ્રકારેજ બની શકે છે, અને આ ગ્રંથકર્તાએ તેા અન્ત-દિવસ-માસ-વર્ષોં એમ ચાર પ્રકારે કહ્યું છે માટે તત્ત્વ શું છેતે શ્રીબહુશ્રુત જાણે” એમ વૃત્તિકર્તા અભિપ્રાય દર્શાવે છે, પરન્તુ 'પચસગ્રહમાં આ ગાથાને અનુસરતુજ અંતર કહ્યુ છે માટે નિર્મૂળ નથી.] ૧ આ ગાથામાં જે અન્તર કહ્યું છે તે અન્તર વૃત્તિકર્તાના અભિપ્રાય પ્રમાણે વિસંવાદી છે, અને તે શ્રીભગવતીજીના અભિપ્રાયને અનુસરીને વિસંવાદી હશે, છતાં કેવળ નિર્મૂČળ છે એમ નથી, કારણુ કે શ્રીપ ચસગ્રહમાં પણ દૈવાનુ અન્તર આ ગાથા પ્રમાણેજ “તે ગાથા— आईसा अमरस्स, अंतरं हीणयं मुहुत्ततो । आसहसारे अच्चुयणुत्तर दिण मास वास नव ॥ १ ॥ મૂળવૃત્તિના અર્થ :-ભવનપતિ બ્યન્તરને જ્યોતિષી તથા સૌધર્મીને ઇશાન એટલા દેવલેાકમાંથી વેલા દેવ અન્તમું માત્રમાં પુન: ત્યાંજ (ભવનપત્યાદિકમાં) ઉપજી શકે છે, સનકુમાર મહેન્દ્ર થાલાક લાન્તક શુક્રને સહસ્ત્રારથી વેલા દેવ ૯ દિવસમાંજ પુનઃ ત્યાં દેવપણે ઉત્પન્ન થઈ શકે છે. આનત પ્રાળુત આરણને અચ્યુતથી ચ્યવેલા દેવ ૯ માસમાંજ પુનઃ ત્યાં આનતાદિમાં ઉત્પન્ન થાય છે. ત્રૈવેયકને વિજયાદિકથી આવેલા દેવ ૯ વર્ષમાંજ પુનઃ ત્રૈવેયકાદિષણે ઉત્પન્ન થાય છે, કારણ કે (અન્ત ૰માં) મન:પર્યાવિડે પર્યાપ્ત થયેલ અવિરત સમ્યગ્દષ્ટિએ સમ્યકત્વના પ્રભાવથીજ કઈક વિશુદ્ધ અધ્યવસાયવાળા જીવા (અન્તમાં) થાનકલ્પમાં ઉત્પન્ન થાય છે, અને ૯ દિવસમાં પુનઃ મનનું જરાપણું—મજબૂતાઇ થવાથી Page #326 -------------------------------------------------------------------------- ________________ લીવ % % Iક|| તથા ગર્ભજમનુષ્ય વર્ષ પૃથકવના આયુષ્યવાળે જ દૈવેયક અનુત્તરમાં ઉપજે છે માટે શ્રેયક અનુત્તરને દેવ ગર્ભજમનુષ્યમાં ઉપજી ૯ વર્ષમાં જ મરણ પામી પુનઃ રૈવેયક અનુત્તરમાં જાય તે એ રીતે ચૈત્ર અનુદેવેનું જઘન્ય અન્તર ૯ વર્ષ છે. समासः તથા પ્રિયક સુધીના દેવેનું કદ અન્તર 'વનસ્પતિકાળ (આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા અસંખ્ય પુદુગલપરાવત તુલ્ય અનન્તકાળ)જેટલું છે ર૫૪ देवोनी उ૪) અતિવિશુદ્ધ અવિસ્ત (અવિરત સમ્યગ્દષ્ટિ) સહસ્ત્રારમાં જાય છે, પુનઃ ૯ માસ થતાં (મનનું અતિવિશેષ પરિરિલિતપણું થતાં) મનનાજ જરપણાના त्पत्ति अने 8] કારણથી અમ્લતમાં ઉત્પન્ન થાય છે. પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ થવી તે દ્રવ્યચારિત્રને ભાવચારિત્ર એ બેના સંયુક્તપણાથી છે અને તે ચારિ च्यवननु ત્રની પ્રાપ્તિ ૯ વર્ષેજ થાય છે માટે ૯ વર્ષ અંતર અંતર છે. अन्तर પુન: જીવસમાસની આ ૨૫૪ મી ગાથાની વૃત્તિમાં સર્વ ઉત્કૃષ્ટ અન્તર વનસ્પતિકાળ જેટલું શ્રેયક સુધીના દેવાનું કહ્યું છે પરંતુ અનુત્તર દેવનું ઉત્કૃષ્ટ અન્તર કર્યું નથી, તે પંચસંગ્રહમાં તો જરા વિચાદg=બે સાગરોપમ ઉત્કૃષ્ટ અન્તર વિજયાદિ ૪ વિમાનના દેવનું છે તે વિજયાશ્રી દિમાંથી અવી મનુષ્ય થઈ સૌધર્મકલ્પમાં ઉત્કૃષ્ટ આયુવા દેવ થઈ પુનઃ મનુષ્ય થઈ સર્વવિરતિ ગ્રહણ કરી પુનઃ વિજયાદિ ચાર વિમાનમાં ઉપજે તે અપેક્ષાએ કહેલ છે. શ્રીપંચસંગ્રહની મૂળટીકામાં કહ્યું છે કે- વિનચન્તાચતાવાગતૈભણતો સિતારોમરિથતિશતૈમાનિg સ્થિવા સેલ્વેવાય છે. ઈતિ વચનાત તથા સર્વાર્થસિદ્ધિ દે તે એકાવતારી હોવાથી એમાં અન્તર જ નથી એ સ્પષ્ટ છે. એ રીતે દેવલોકમાં જધન્ય અન્તર ને ઉત્કૃષ્ટ અન્તર કર્યું. ૧ વિશેષથી વિચારતાં ૪ અનુત્તર નું અત્તર ૨ સાગરોપમ છે. પુનઃ એ દેવોને ચિરમાં કહ્યા છે તે સંસારમાં વિજયાદિ દેવત્વ બે વારજ IR | પામે તે અપેક્ષાએ છે, ફક્ત સર્વાર્થસિદ્ધ દે એકાતે એકાવતારી હોવાથી એ દેવોને અતર છેજ નહિં, તથા વિજયાદિ ચાર દેવેનું ૨ સાગરોપમાં I૧૬બી. અન્તર તે બે સાગરોપમ સ્થિતિવાળા વૈમાનિકમાં જઈને અહિ ઉત્પન્ન થતાં મનુષ્યભવ સહિત ૨ સાગરોપમનું ઉષ્ટ અન્તર ગણવા યોગ્ય છે, પંચર્સગ્રહમાં પણ એમ કહ્યું છે. ના ! Page #327 -------------------------------------------------------------------------- ________________ અવતરનઃ—પૂર્વ ગાથામાં એક દેવ આશ્રિત અન્તરકાળ કહીને હવે આ ગાથામાં સદૈવ આશ્રયી ઉત્પાત વિરહ ને ચ્યવનવિરહ કહે છે— नव दिवस मुहुत्ता, बारसदिण दस मुहुत्तया हुंति । अर्द्ध तह बावीसा, पणयाल असीइ दिवससयं ॥ संखेज्ज मास वासा, सया सहस्सा य सयसहस्सा य । दुसु दुसु तिसु तिसु पंचसु, अणुत्तरे पल्लऽसंख इमा । થાર્થઃ—ભવનપતિથી પ્રારંભીને ઈશાન સુધીના દેવલાકમાં દરેકમાં ૨૪ મૂહૂત્ત'ના વિરહકાળ છે (ગાથામાં આ વિરહકાળ કહ્યો નથી તેાપણ કહેવા યોગ્ય છે) સનત્કુમારકલ્પમાં ૯ દિવસ ૨૦ મુહૂત્ત, માહેન્દ્રમાં ૧૨ દિવસ ૧૦ મુહૂત્ત, બ્રહ્મલોકમાં ર્ા દિવસ, લાન્તકમાં ૪૫ દિવસ, શુક્રમાં ૮૦ દિવસ, સહસ્રારમાં ૧૦૦ દિવસ, ૫૨૨પા તેથી ઉપરના બે કલ્પમાં ( આનત પ્રાણતમાં ) સખ્યાતમાસ, તેથી ઉપરના એ પમાં ( આરણુ અચ્યુતમાં ) સંખ્યાત વષૅ, તેથી ઉપરના ત્રણ ત્રિલેાકમાં સખ્યાત સે વ, સખ્યાત હજારવ ને સખ્યાત લાખ વર્ષ છે, અને અનુત્તર પાંચમાં પક્ષે પમના અસખ્યાતમા ભાગ ઉપપાતવિરહ તથા ચ્યવનવિરહનાં એ ઉત્કૃષ્ટ કાળ છે ારપા માવાર્થ:—ગાથામાં કોઇપણ કારણથી અથવા અવિવક્ષારૂપ હેતુથી ઈશાન સુધીના દેવલાકના વિરહકાળ કહ્યા નથી પરન્તુ કહ્યા વિના ચાલે નહિં માટે ભવનપત્યાદિ પ્રત્યેકના વિરહકાળ ૨૪ મુહૂત્ત જાણવા. અર્થાત્ ૨૪ મુહૂત્ત સુધી ભવનપતિમાં એક પણ નવા દેવ ઉપજે નહિં તેમ કેાઈ દેવ ચ્યવે પણ નહિ એવા વિરહકાળ કાઈ કાઈ વખતે આવે છે. એ રીતે ન્યન્તરમાં અને જ્યાતિષીમાં પણ ૨૪ મુહૂત્ત વિરહકાળ જાણવા, તેમજ સૌધ કલ્પમાં ૨૪ મુહૂત્ત અને ઈશાન કલ્પમાં પણ ૨૪ મુહૂત્ત દો જુદા વિરહકાળ છે. તેથી ઉપરના સનત્કુમાર ૫માં કેટલેક વખત એવા કાળ આવે છે કે જે વખતે ૯ દિવસ ૨૦ મુહૂત્ત સુધી Page #328 -------------------------------------------------------------------------- ________________ નીવ %e0 % કેઈ ન દેવ ઉપજે નહિ તેમ પણ નહિ, ત્યારબાદ તેમાં એકાદિ પણ દેવ અવશ્ય ઉપજે અથવા વે. એ રીતે મહેન્દ્ર કદ્રુપમાં ૧૨ દિવસ-૧૪ મુહૂર્ત વિરહકાળ છે. બ્રહ્મકલ્પમાં ૨૨ દિવસ વિરહકાળ છે, લાન્તકમાં ૪૫ દિવસ, શુક્રમાં ૮૦ દિવસ, समासः ને સહસારમાં ૧૦૦ દિવસ વિરહકાળ છે, એ આઠ દેવામાં પ્રત્યેકને ભિન્ન ભિન્ન વિરહકાળ છે. ત્યારબાદ આનતમાં સંખ્યાતમાસ ને પ્રાકૃતમાં સંખ્યાતમાસ વિરહકાળ છે, અહિં સંખ્યામાસ કહેવાથી ૧ વર્ષથી ન્યૂન સિટેરોની ૩વિરહકાળ જાણુ. ત્યારબાદ આરણ અશ્રુતમાં સંખ્યાત સંખ્યાતવષને વિરહ છે તે સંખ્યાત વર્ષ એટલે ૧૦૦ વર્ષથી ન્યુન | त्पत्ति अने વર્ષે જેટલે વિરહ જાણુ. તથા પહેલા ત્રણ વેયકમાં સંખ્યાત સે વર્ષને વિરહ છે, ત્યાં સંખ્યાત સે એટલે ૧૦૦૦ વર્ષથી I શ્વાનનું ઓછાં વર્ષે જાણવાં. બીજા ત્રણ રૈવેયકમાં સંખ્યાત હજાર વર્ષ એટલે ૧ લાખ વર્ષથી ઓછાં વર્ષને વિરહકાળ જાણુ. ત્રીજા अन्तर ત્રણ સૈવેયકમાં સંખ્યાત લાખ વર્ષ [વૃત્તિમાં સંખ્યાત લાખ એટલે ૧ ક્રોડથી ન્યૂન વર્ષ એવી સ્પષ્ટ વ્યાખ્યા નથી, માટે એવે ઘણાં લાખ વર્ષ ] વિરહકાળ જાણુ, ૫ અનુત્તરમાં ૫૫મને અસંખ્યાતમે ભાગ વિરહકાળ છે. [“આ ગ્રંથકર્તાએ પાંચ ||R અનુત્તરમાં ૫૫માસંખ્યયભાગ વિરહકાળ કહ્યો છે, પરંતુ સિદ્ધાન્તમાં ૪ અનુત્તરમાં અસંખ્યાત કાળ, અને પાંચમા અનુત્તરમાં (સર્વાર્થસિદ્ધમાં ) ૫૫મના અસંખ્યાતમા ભાગ જેટલે વિરહકાળ કહ્યો છે. એ શ્રી. ભગવતિજીના પાઠથી સિદ્ધ છે. તે 1. આ પ્રમાણે વિજયાદિ દેવ ઉ૫પાત વડે કેટલા કાળ સુધી વિરહવાળા હોય છે ? ગૌતમ ! જઘન્યથી ૧ સમય ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. સર્વાર્થ સિદ્ધ ર ઉપપાલવડે કેટલા કાળ વિરહવાળા કહ્યા છે ? ગૌતમ ! જઘન્યથી ૧ સમય, ઉકાઇથી ૫અમને અસંખ્યાતમે ભાગ. માટે આ બાબતમાં તત્વ શ્રા કેવલી જાણે એ પ્રમાણે વૃત્તિમાં કહ્યું છે. પરંતુ શ્રી ક્ષેત્રલોકપ્રકાશમાં પણ પચેમાં ૫૫મને અસંખ્યાતમો ભાગ વિરહ કહ્યા છે, જેથી એમ સમજાય છે કે ૪ અનુત્તરમાં પલ્યાસંખ્યયભાગ નાને IIII ગણવે, ને સર્વાર્થના વિરહમાં મોટો ભાગ ગણવે જેથી બન્નેમાં સરખી રીતે ૫૫મને અસંખ્યાતમો ભાગ કહેવામાં કંઈ - શાક Page #329 -------------------------------------------------------------------------- ________________ % ફ્રિ વિરોધ સમજાતું નથી. - તથા ગાથામા કહેલ નથી તોપણુ સિદ્ધગતિને ઉ૫પાત વિરહ આ પ્રમાણે-સિદ્ધિગતિમાં નિરન્તરસિદ્ધિ તે જઘન્યથી ૧-૨ સમય ને ઉત્કૃષ્ટથી ૮ સમય પૂર્વે કહી છે, અને નિરન્તર સિદ્ધિ બાદ અન્સર પડે તે જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટ ૬ માસનું | અન્ડર પડે અર્થાત ૬ માસ સુધી કોઈ એક પણ જીવ સિદ્ધિગતિમાં જાય નહિ, ને ત્યારબાદ અવશ્ય એકાદિ જીવ સિદ્ધ થાય, અને વનવિરહ તે સિદ્ધિગતિમાં છે જ નહિ, કારણ કે સિદ્ધને પુનઃ સંસારમાં આવવાનું નથી, સાદિ અનન્ત સ્થિતિ છે, તે વવાના અભાવે વનવિરહ કયાંથી હોય ? પતિ યામિશ્રિતગન્નાથra; ૨૫-૨૬દ્દા ॥ गुणस्थानेषु अन्तरकालः ॥ અવતરણ –ગત્યાદિલેકે જીવલેહ રૂપ જીવસમાસમાં ૬ઠું અન્તરદ્વાર કહીને હવે ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં અન્તરદ્વાર કહે છે— मिच्छस्स उयहिनामा, बे छावट्ठी परं तु देसूणा। सम्मत्तमणुगयस्स य, पुग्गलपरियडमध्धूणं ॥२५७॥ જાથાર્થ –મિથ્યાત્વને ઉત્કૃષ્ટ અન્તરકાળ બે છાસઠ સાગરોપમ છે, અથવા બીજ (અન્યાચાર્યમતે) રેશન બે છાસઠ સાગરોપમ અત્તરકાળ છે. તથા સમ્યકત્વાનુગત (સમ્યકત્વવાળાં ૪ થી ૧૧) ગુથસ્થાનેને પ્રત્યેકને અન્તરકાળ દેશેન અર્ધ પુદ્ગલપરાવત’ છે રિપછા માથા–મિથ્યાષ્ટિ છવ સમ્યત્વ પામીને સમ્યકત્વને જે સતતકાળ ૬૬ સાગરેપમ પૂર્વે કણે છે તેટલે કાળ સમ્યગદષ્ટિ % % Page #330 -------------------------------------------------------------------------- ________________ વીવ ક્ષમા II૬૬૨| गुणस्थान अन्तर રહીને અન્તમુહત્ત માત્ર મિશ્ર સમ્યકત્વ પામીને મિશ્રદષ્ટિ થાય, ત્યારબાદ મિશ્રી પુનઃ સમ્યગ્દષ્ટિ થઈને પુનઃ ૬૬ સાગરોપમ | સુધી સમ્યગ્દષ્ટિ પણે રહી ત્યારબાદ મુક્તિ માં જાય અથવા તે મિથ્યાત્વ પામે, જેથી એ રીતે મધ્યવતિ મિશ્રના અન્તમુહૂત્ત વડે અધિક બે છાસઠ સાગરોપમ એટલે મિથ્યાત્વને અન્તરકાળ થયે. એ પ્રમાણે કમપ્રકૃતિ ચૂર્ણિમાં ને શ્રી પંચસંગ્રહ વૃત્તિમાં કહ્યું છે. એ કામ ગથિક અભિપ્રાય થશે. અને સિદ્ધાન્તના અભિપ્રાયથી વિચારીએ તે સમ્યગ્દષ્ટિ જીવ મિશ્ર સમ્યકત્વ ન પામે એમ કહ્યું છે, જેથી અન્વ + અધિક બે છાસઠ નહિ પરંતુ સંપૂર્ણ બે છાસઠ સાગરોપમ અખ્તરકાળ થાય છે. પુનઃ અન્યઆચાર્યો તે અન્તર્મુત્ત ન્યૂન બે છાસઠ સાગરોપમ અખ્તરકાળ કહે છે તેને અયુક્ત જ લાગે છે. કારણ કે કઈ રીતે ગ્રન્થાન્તરો સાથે સંબંધવાળે નથી. તથા સમ્યકત્વાનુગત ગુણસ્થાને તે ૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ એ ૮ ગુણસ્થાને ને પ્રત્યેકને અન્તકાળ દેશના અર્ધ પુદુગલપરાવત’ જેટલા અનન્તકાળ પ્રમાણ છે. કારણકે એ ગુણસ્થાનવતી જી સમ્યકત્વાદિકથી પતિત થઈને અત્યંત ઘેર આશાતના કરીને મહારંભી મહાપરિગ્રહ થઈ એટલા અનન્તકાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરીને ત્યારબાદ પ્રથમ પામેલા સમ્યકત્વના |* પ્રભાવમાત્રથી જ અનુક્રમે ઉચતર દશા પ્રાપ્ત કરો પુનઃ સમ્યકત્વાદિ ગુણસ્થાને અવશ્ય પ્રાપ્ત કરીને સિદ્ધિગતિમાં જ જાય છે. * અહિ એક અન્તર્મ માત્રને માટે અન્ય આચાર્યને મતાન્તર કહ્યો, તથા સિદ્ધાન્તને મત પણ દર્શાવ્યા, પરંતુ એ અનમું અધિક બે છાસઠ વા પૂર્ણ બે છાસઠ સાગરોપમત કેવળ દેવભવની અપેક્ષાએ જ છે, કારણ કે ૩૩ સાગરેપમના બે ભવ અનુત્તરના અને ૨૨ સાગરેપમ વાળા ક ભા અમ્યુક૯પના કરવાથી બે છાસઠ સાગરોપમ દેવભવમાં થાય છે, અને તાવિક રીતેતે વચ્ચે વચ્ચે પ્રાપ્ત થતા મનુષ્યભવ પણ Kા સમ્યકત્વયુકત હોવાથી મનુષ્યના જે ૫-૭ ભવ પૂર્વોડ વર્ષાયુવાળા થાય છે તે ગણવાથી પૂર્વક પૃથકવાધિક બે છાસા સાગરોપમ જેટ IR સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ કાળ છે, જેથી મિથ્યાત્વને ઉષ્ટ અન્તરકાળ ૫ણુ પૂર્વદોડ પૃથવાધિક બે છાસઠ સાગર એટલે જાણુ. Page #331 -------------------------------------------------------------------------- ________________ પુનઃ સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનવાળા છ સમ્યકત્વવાળા ન હોવાથી સમ્યકત્વાનુગત ગુણસ્થાનમાં ન જ ગણાય એમ સર્વથા નિષેધ નથી, કારણકે સમ્યકત્વના ઉદયવાળા જે કે નથી તેપણ સમ્યકત્વપુંજની સત્તાવાળા હોવાથી સત્તામાત્રની અપેક્ષાએ એ બે ગુણસ્થાને સમ્યકત્વાનુગત ગણુયે તે ગણી શકાય છે, માટે એ રીતે સમ્યકત્વાનુગત સાસ્વાદન મિશ્રને અકાળ પણ અવિરતાવિત્ દેશના અર્ધ પુદ્ગલપરાવત પ્રમાણ જાણ, જેથી એટલે અનનકાળ વ્યતીત થયા બાદ પુનઃ સાસ્વાદન વા મિશ્ર ભાવ પામીને | અથવા કેટલાક જીવે એ બે ભાવને પામ્યા વિના પણ સમ્યકત્વાદિ પ્રાપ્ત કરી અવશ્ય મોક્ષે જ જાય છે. ક્ષીણમહાદિ ગુણસ્થાને પણ છે કે સમ્યકત્વાનુગત છે પરંતુ એ ગુણસ્થાને ક્ષેપકનાં હેવાથી એ ગુણસ્થાને પડવાને અભાવ | છે માટે અત્તરને પણ અભાવ છે, જેથી ૧૨-૧૩-૧૪ એ ત્રણ ગુણસ્થાનમાં અન્તરકાળ સર્વથા નથી, I gવાવાનું શરુ | ચૌદ રજાનું પ્રમાણુ સમગ્ર લેકમાં જેટલા પુદગલો છે તે સર્વને એક જીવ અનન્તભાવ ભ્રમણ કરીને અનન્તભમાં ઔદારિક વૈક્રિય તેજસ ભાષા શ્વાસોચ્છવાસ મન ને કામણ એ સાત પદાર્થરૂપે પરિશુમાવીને છોડે તેમાં જેટલે અનન્તકાળ લાગે તેટલા અનન્તકાળનું નામ એક કાઢqRાવર્ત છે. અન્ય આચાર્યો દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી એમ ચાર પ્રકારના ખાદરને ચાર પ્રકારના સૂકમ મળી ૮ પ્રકારના મુદ્દગલપરાવર્ત ગણે છે તે આ પ્રમાણે ૨ વાર મૂળ વાર્ત–સર્વલકવતી સમગ્ર પુદ્ગલસ્તિકાયને એક જીવ સામાન્યતઃ ઔદ્યારિતિ સાતવર્ગણાપણે ગ્રહણ કરીને છોડે તેમાં જે અનન્તકાળ લાગે તેટલા અનન્તકાળનું નામ બાપુ પરાવત’. એમાં પ્રતિસમયે નવા નવા પુદ્ગલે | સાતમાંની કેઈપણ અનિયમિત વર્ગણાપણે ગ્રહણ થાય તેપણુ ગ્રહણ કર્યા તરીકે ગણવા. Page #332 -------------------------------------------------------------------------- ________________ વીર li૨૬રૂડા ૨ જૂથ દ્રવ્ય વાર્ત-સમગ્ર પુદગલાસ્તિકાયને એક જીવ દારિકાદિ સાતમાંની કોઈપણ એક વિવક્ષિત વર્ગણાપણે | ગ્રહણ કરીને છેડતાં જે અનન્તકાળ લાગે તેટલા કાળનું નામ સૂદ્ર૫૦૫રાવતી. એમાં વિવક્ષિતવગણાથી અન્યવગણપણે પગલે || समासः રહણ થતા હોય તે પણ તે ગ્રહણ કર્યા તરીકે ન ગણવા, વળી તેનેજ એકવાર ગ્રહણ થયા બાદ તેજ પુદ્ગલે પુન: તે વગણપણે ગ્રહણ થાય તેપણુ ગણત્રીમાં ન ગણવા, પરંતુ પ્રતિસમય જે જે નવા નવા પગલે વિવક્ષિત વગણારૂપે રહણ થતા હોય તે पुद्गलपरा જ નવા નવા પુદગલોની ગણત્રી કરવી, જેથી એમાં પ્રતિસમય ગ્રહણ કરાતી ગૃહિતતવરણ ને ગૃઘ્રમાણુ અવગણા એ બને || वर्त्तनु | પ્રકારના (બહણ કરાતા) પુદગલેને ગણત્રીમાં ગણવા નહિં, એ પ્રકારે ગણુતાં બાપુપરા ને અનન્તકાળથી આ સૂદ્રપુર स्वरुप ૫૦ને અનન્તકાળ ધણેજ માટે થાય છે. પુન: બાપુપરાવર્ત તે એક જ પ્રકાર છે, અને સૂદ્રપુ પરા તે વિવક્ષિત એકજ વગણારૂપ હોવાથી સાતવગણા બેરે સાત પ્રકાર છે. જો કે આહારક સહિત દાદા વગાણાએ આઠ છે, પ૨નું આહારવગણા ભવચકમાં ૪ વાજ બહણ કરાતી હોવાથી આહારક વગણાને પુગલપરાવર્ત બની શકતું નથી. ૩ વાર ક્ષેત્ર પુરુqવર્ત—કાકાશના સમગ્ર આકાશપ્રદેશને એક જીવ અનન્ત ભવભ્રમણમાં નિરન્તરપણે યા અન્તરે ! અન્તરે ૨૫શી" સ્પેશીને મરણુ પામે તેમાં જેટલા કાળ લાગે તેટલા અનન્તકાળનું નામ બા ક્ષેપુ૦૫શવ૦. [ અહિં જીવની અવગાહના અસંખ્ય આકાશપ્રદેશની હોવાથી મરણ વખતે કોઈપણ ક્ષેત્રમાં-સ્થાને અસંખ્ય આકાશપ્રદેશ અવગાહેલા હોય છે પરંતુ તે સર્વ ન ગણતાં તેમાંથી કેઈએકજ આકાશપ્રદેશ ગણુ. જ સૂક્ષ થોત્ર પુકાવાવર્ત-બ૦,પુ પરાવતમાં વિવક્ષિત જીવ ગમે તે સ્થાને મરણ પામે તોપણ તે સ્થાનને ૧ આકાશપ્રદેશ iા . ગણવાને હોય છે, અને આ પરાવર્તામાંતે જે વિવક્ષિત સ્થાને મરણ પામે તેમને એક આકાશપ્રદેશ ગણીને ત્યારબાદ વચ્ચે કંઈક ભવ કરી પુન: તે ગણેલા પહેલા આકાશપ્રદેશની શ્રેણિમાં રહેલા અનન્તર (=સાથે રહેલા બીજા ) આકાશપ્રદેશમાં મરણ પામે 549+0SHUSHUSHR tes S Page #333 -------------------------------------------------------------------------- ________________ જન: ત્યારે તે બીજે આકાશપ્રદેશ ગણુત્રીમાં ગણવે, એ રીતે અનુક્રમે નિરન્તર આકાશપ્રદેશમાં [ શ્રેણીબદ્ધ આકાશપ્રદેશમાં ક્રમશઃ ] મરણ પામતાં પામતાં ૧ શ્રેણિ પૂર્ણ થાય, ત્યારબાદ તેની સાથેની બીજી શ્રેણિ મરણુવકે ક્રમશઃ પૂર્ણ કરે એ રીતે યાવત્ પ્રતર પૂર્ણ કરી એજ કમે પ્રતો પણ અનુક્રમે પૂર્ણ કરી સંપૂર્ણ કાકાશના સર્વ પ્રદેશોમાં મરણ પામે, તેમાં જેટલે કાળ લાગે તેટલા કાળનું નામ સૂક્ષેogoઘા. બાદ૨ પુછપરા૦માં ક્રમ વિતા જયાં ત્યાં મ૨ણુ પામે તોપણ ત્યાંના આકાશમશે ગણુત્રીમાં ગણતા હતા, અને સૂ૦૫રાવર્તામાં તે વિવક્ષિત આકાશપ્રદેશથી નિરન્તર આકાશપ્રદેશમાં ક્રમશ: મરણ પામે ત્યારે જ ત્યાં આકાશ દેશ ગણત્રીમાં ગણાય છે, અને એવાં ક્રમશઃ મરણ તે કંઈક ભવને આંતરે આંતરે હોય છે, જેથી આ સૂ ત્રપરાવત બાફે પરાવર્ત થી ઘણું મટે છે. " are wrap=IqYથર-કઈ જીવ ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ ૧ કાળચક્રના સમયમાંના કોઈપણ સમયે મણ પામે તો તે સમય ગણત્રીમાં ગણુ, એ રીતે કંઈપણ અનુક્રમ વિના કાળચક્રના સર્વ સમયમાં મરણ પામતાં જે અનન્તકાળ લાગે તેનું નામ બાકાળ પુછપરાવર્ત. આ પરાવર્તમાં વિવક્ષિતજીવ ઉત્સવના પહેલા દિવસના બાર વાગ્યે મરણ પામે છે તે બાર વાગ્યાને ૧ સમય ગણીને પુન: બીજા ભવમાં ૩૩ સાગરોપમ આયુ પૂર્ણ કરી મરણ પામે તે તેટલે અન્તરે મરણ થયેલા એ સમયને બીજો સમય ગણુ. એ રીતે અનેક ભવન મરણ વડે ઉત્સવના ને અવસરના સમયેની સંખ્યામાત્રજ પૂરવાની છે, એમાં ઉત્સર્પિણીઓ પણ ઘણી વ્યતીત થાય તે અવસર્પિણીઓ પણ ઘણી વ્યતીત થાય છે, પરંતુ મરણ વખતના સમયેના નંબરમાત્ર પુરાવા જોઈએ, એક નબરવાળા સમયમાં અનેકવાર મરણ થાય તે તે મરણ નકામાં ગણીને એક જ સમય ગણુ. ૬ જૂન થાય gog/વર્ત–ઉત્સર્પિણીના પ્રથમ સમયે જે વિવક્ષિત એક જીવ મરણ પામ્યું હોય તે જીવ બીજા ભવમાં એજ ઉવના બીજા સમયમાં તે મરણ પામતું નથી, પરંતુ જઘન્યથી પણ ૨૫૬ આવલિકાના સમય જેટલા દૂર સમયમાં મરમ પામે RESTAURANTS Page #334 -------------------------------------------------------------------------- ________________ * શ્રી કયા ની- Iક છે, ને * છે, ને છથી ૩૩ સાગરોપમના સમય જેટલા દૂર સમયમાં મરણ પામે છે. તેથી એ ઉત્સર્પિણી વ્યતીત થઈને સાથે પ્રવર્તતી D] અવસર્પિણી પણ વ્યતીત થઈ જાય ને બીજે કાળચક પ્રારંભાય તે ઉત્સવના બીજા સમયે જ તે જીવ ને મરણ પામે છે તે ID IN: સમય ગણત્રીમાં ગણાય, ને જે બીજા કાળચક્રમાં તેમ ન બને તે કંઈક કાળચક્ર વીત્યા બાદ પણ તેજ વિવક્ષિત જીવનું મરણ ઉત્સર્પિણીના બીજા સમયે જ થાય છે તે સમય ગણત્રીમાં ગણાય, એ રીતે ઉત્સર્પિણીના પહેલે બીજે ત્રીજે યાવત્ પર્યન્ત સમયે 8.पुद्गलपराઅનુક્રમ પૂર્વક મરણ થયાં હોય તે જ ઉત્સર્પિણીના સર્વ સમયે (અનુક્રમે) મરણવડે સ્પર્શાયલા ગણવા, એ રીતે ઉત્સર્પિણી- वर्तन વત અવસર્પિણીના પણ સર્વ સમયે ક્રમ પૂર્વક મરણ વડે સ્પર્શતાં ૧ કાળચક્ર પૂર્ણ થાય. એ રીતે ક્રમપૂર્વકના મરણ વડે स्वरुप વિવક્ષિત એકજ જીવ ૧ કાળચક્રના સર્વ સમયે પૂર્ણ કરે તેમાં જેટલે કાળ લાગે તેટલા કાળનું નામ સૂકાસ પુo૫Rાવર્ત. આ પરાવર્તામાં એક સમયથી બીજે સમય ગણતાં જઘન્યથી ૧ કાળગક ને ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ વચમાં વ્યતીત થઈ જાય છે, જેથી અસંખ્ય મારણે ગણત્રી બહાર થાય છે. બાદરમાંતે વિવક્ષિત નંબરમાં પુન: થયેલું મરણ જ ગણત્રી બહાર થતું હતું, જ્યારે સૂક્રમમાં તે અસંખ્યકાળ ક્રમાંનાં સર્વ મરણે નિરર્થક થાય છે. જેથી બાકાળપરાવતથી સૂકા પરાવર્ત ઘણે માટે કાળ છે. અહિ કાળચક્રમાં પ્રથમ જે કે ઉત્સર્પિણી જ છે, છતાં કાળપરાવતની ગણત્રી ઉત્સર્પિણીને બદલે અવસર્પિણીના પહેલા સમયથી ગણવામાં પણ કંઈ વિરોધ નથી, જે અવસર્પિણીના પ્રથમ સમયથી ગણવાને પ્રારંભ કરીએ તે ઉત્સર્પિણીના અન્ય સમયે પૂર્ણ થાય, જેથી ૨૦ કે કે૦ સાગરોપમના જેટલા સમય તેટલા સમયે ક્રમવાર પૂર્ણ કરવા. - ૭ વાટૂર માત્ર પુરુઘરાવર્ત- ભાવ એટલે અધ્યવસાયસ્થાને અને તે જીવના પરિણામ રૂપ જાણવાં. પુન: તે અધ્યવસાય 8ા ૧૬૪ સ્થાને પણ સ્થિતિબંધનાં ને અનુભાગબંધનાં એમ બે પ્રકારનાં છે, ત્યાં સ્થિતિબંધનાં અધ્યવયસ્થાનેથી અનુભાગનાં અયવસાયસ્થાને અસંખ્યગુણ છે. કારણ કે એકસ્થિતિ બાંધવાને અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશ જેટલા અધ્યવસાયે ઉપયોગી છે, 55 56 555 * % Page #335 -------------------------------------------------------------------------- ________________ અને તેવા (સ્થિતિબાંધવાને ઉપયોગી) એક સ્થિતિ અથવસાયમાં અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશ જેટલા અનુભાગબંધના (રસબંધના) અધ્યવસાયે છે, આ પ્રમાણે સમગ્ર સ્થિતિબધાષ્યવસાય પણ અસંખ્યકાકાશ જેટલા ને તેથી પણ અસંખ્યગુણા અનુભાગબંધાયવસાયે છે. અથવા બીજી રીતે ગણીએ તે એક સમયમાં અગ્નિકાયમાં પ્રવેશતા સૂક્ષ્મ અગ્નિ છ અસંખ્યકાકાશના આકાશપ્રદેશ જેટલા છે, તેથી સર્વ અગ્નિજી અસંખ્યગુણ છે, તેથી પણ અગ્નિની કાયસ્થિતિ અસંખ્યગુણ છે, ને તે અસંખ્યકાળચક્ર જેટલો છે, અને અગ્નિની કાયસ્થિતિથી સંયમસ્થાને ને અનુભાગબંધાથવસાયસ્થાને અસંખ્યગણ છે, ને ! પરરપર તુલ્ય છે. એ પ્રમાણે એકંદર રીતે વિચારતાં અનુભાગબંધસ્થાને ક્ષેત્રથી અસંખ્યકાકાશના આકાશપ્રદેશ તુલ્ય છે. ને કાળથી અસંખ્યકાળચક્રના સમયે તુલ્ય છે. એ અસંખ્ય અધ્યવસાયને જીવ અનુક્રમ વિના જેમ તેમ મરણુથી સ્પશે, અર્થાત્ | સવ અનુભાગાદયવસાયમાં મરણ પામે તેમાં જેટલે કાળ લાગે તેટલા કાળનું નામ બ૦ ભાવ પુદ્ગલપરાવર્ત કહેવાય, અહિં સર્વ અધ્યવસાય જે કે મરણ ચગ્ય નથી તેથી મરણને અગ્ય અદયવસાયે બાદ કરતાં બાકી રહેલા સર્વ અધ્યવસાયમાં મરણકાળ ગણુ. અસંખ્ય લોકાકાશ પ્રમાણ અધ્યવસાથમાંથી સર્વથી પ્રથમ જધન્ય અધ્યવસાય, ત્યારબાદ તેથી અધિક રસવાળું એમ અનુક્રમે અધિક અધિકરસવાળાં એમ નંબવાર ગોઠવીને ત્યારબાદ તેમાં અનુક્રમ વિના મરણકાળ કેઈ એકજ વિવક્ષિત | છવને ગણવે, અને એક સરખા અધ્યવસાયમાં અનેકવાર મરણ થાય છે તેમાંથી એક મરકાળ પ્રથમને ગણીને બીજા મરણકાળ કાળની દીર્ધતામાં ઉપયોગી થાય પરંતુ અધ્યવસાયની સંખ્યા ગણવામાં ઉપયોગો ન થાય, એ રીતે અનન્તકાળે બા... " ભાવપુદગલપરાવત થાય છે. ૮ (સામra yડાવાવર્ત આ ભાવપુપરાવર્તામાં કહેલા અસંખ્ય કાકાશના આકાશપ્રદેશ જેટલા અનુક્રમ સ્થાપેલા અધ્યાય| સાયોમાં કઈ એક વિવક્ષિત જીવ પહેલા અયવસાયે મરણ પામી પુનઃ કેટલેક કાળે (વચ્ચે ત્રીજા આદિ અનિયત અધ્યવસાયે કિરદજક Page #336 -------------------------------------------------------------------------- ________________ _ ' વીવ EXHAHAHAHAHAHAHAHAHAH! મરણ કર્યા બાદ) બીજા નંબરવાળા અધ્યવસાયે મરણ પામે, ત્યારબાદ પુનઃ કેટલેક કાળે ત્રીજા નંબરના અધ્યવસાયે મરણ પામે, સમાજ | એ રીતે કમવાર અધ્યવસાયમાં મરણ પામતાં એટલે કાળ લાગે તેલે કાળ સ્વભાવપુદગલપરાવત થાય છે, એમાં જીવ પ્રાયઃ કેટલાંએ મરણ કર્યા બાદ બીજા અધ્યવસાયે મરણ પામે ને ત્યારબાદ પુનઃ ઉત્કૃષ્ટથી અનન્ત મરણે કર્યા બાદ ત્રીજે અધ્યવસાયે ઝા જો મરશુ પામે છે, જેથી એકેક અધ્યવસાયે મરણ પામતાં અનન્ત અનન્તકાળ પણ વીતી જાય છે, માટે વિના અનુક્રમવાળા બા૦ આ મુખથાનભાવ૫રાવતી થી અનુક્રમ મરણવાળા સ્વભાવ૫રાવતને કાળ ઘણેજ માટે છે, कोर्नु जघએ આઠ પ્રકારના પગલપરાવર્ત*માંથી સમ્યકત્વાદિ ગુગુસ્થાનેના અંતરના અર્ધ પરાવત માટે પંચાશકચ્છમાં સકમ દ્રવ્ય- न्य अंतर પુદ્ગલપરાવતું ગણાવ્યું છે, કવચિત સૂક્ષ્મક્ષેત્રપરાવત ગણાવ્યું હોય તે પણ સંભવિત છે. પરંતુ કાળ વા ભાવ પરાવત તે ગણવાનું નથી જ. અવતરણ-પૂર્વે મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનરૂપ જીવસમાસમાં ઉત્કૃષ્ટ અન્તર કહીને હવે આ ગાથામાં જઘન્ય અન્તર કહે છે. सासाणुवसमसम्मे, पल्लासंखेजभागमवरंतु । अंतोमुहत्तमियरे, खवगस्स उ अंतरं नत्थि ॥२५८॥ જાથાથે-સાસ્વાદન અને ઉપશમ સમ્યક્ત્વનું જઘન્ય અન્તર પલ્યોપમને અસંખ્યાતમ ભાગ છે, અને શેષ સર્વગુણસ્થાનેનું અન્તર્મુહૂત્ત છે. ક્ષેપકને (૧૨-૧૩-૧૪ મા ગુણ૦નું) અખ્તર જ નથી–એ જઘન્ય અન્તર કહ્યું. ૫૮ માવાર્થ-સાસ્વાદન સમ્યકત્વનું જધન્ય અન્તર ૫૫મના અસંખ્યાતમા ભાગનું છે, અર્થાત્ એકવાર સાસ્વાદન સમ્યકત્વ વા ઉપશમસમ્યકત્વ પામીને તે ભાવથી પતિત થઈ પુન: સાસ્વાદન વા ઉપશમ સમ્યકત્વ જઘન્યથી ૫૫મને અસંખ્યાતમ | 8 ભાગ વ્યતીત થયા બાદ પામે. અહિ ઉપશમશ્રેથિી પડતાં જે સાસ્વાદન ભાવ પ્રાપ્ત થાય છે, અને ઉપશમશ્રેણિમાં જે ઉપશમ કર Page #337 -------------------------------------------------------------------------- ________________ x www xxx સમ્યકત્વ પ્રાપ્ત થાય છે તે બન્ને અલપ હેવાથી અહિ તેની વિરક્ષા નથી, ત્યારે ક્યા સાસ્વાદન ને ઉપશમ સમ્યકત્વની વિવક્ષા છે? તે કહે છે– જે. અનાદિ મિયાદષ્ટિ ૨૬ મોહનીયની સત્તાવાળે હોય, અથવા મિશ્ર અને સમ્યકત્વના પુજ હવેલીને જે ૨૬ ની સત્તાવાળે થયેલ હોય તે જીવ જે પૂર્વે વર્ણવેલા ક્રમ પ્રમાણે ઉપશમ સમ્યકત્વ પામે છે, અને એજ ઉપશમ સમ્યકત્વના રોષકાળમાં પૂર્વોક્ત રીતે જ પડીને જે સાસ્વાદન, ભાવ પામે છે, તેવા બે ભાવવાળા છ ચારે ગતિના હોય છે, માટે તેવા જ ચારે ગતિમાં વર્તતા ઉપશમ સમ્યકત્વની અને ચાર ગતિમાં વર્તતા સાસ્વાદનભાવની અહિં વિવક્ષા છે, પરન્તુ ઉપશમશ્રેણિ સંબધિ એ બે ભાવ અતિ અલ્પવતી હોવાથી તેની અહિં વિવક્ષા નથી. માટે એ અનાદિ મિથ્યાદષ્ટિએ પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યકત્વ અથવા બે પુંજ ઉવેલીને અપુંછ થયેલ મિયાદષ્ટિએ પુનઃ પ્રાપ્ત કરેલ ઉપશમ સમ્યકત્વના અવશેષ કાળમાં પ્રાપ્ત થયેલ સાસ્વાદન સમ્યકત્વ એ બે ભાવ જો પુનઃ પ્રાપ્ત થાય તે ૫૫મના અસંખ્યાતમા ભાગ પહેલાં પ્રાપ્ત ન જ થાય, માટે જઘન્ય અન્તર પલ્યાસ'ખેય ભાગ છે. પ્રશ્નઃ— ઉપશમ સમ્યકત્વ ને સાસ્વાદ-સમ્યકત્વ એ બે ભાવ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સુધી પુનઃ પ્રાપ્ત ન થવામાં કોઈ કારણ છે કે વસ્તુવભાવ જ એ છે? ૩ત્તર:–એ અન્તરમાં કારણ છે, તે આ પ્રમાણે-ઉપશમસમ્યગ્દષ્ટિ ત્રણ પુંજને અવશ્ય ઉત્પન્ન કરે છે, તેથી ઉપશમ સમ્ય * અહિ ઉપશમણિ સિવાયનું” ને અનાદિ મિયાદષ્ટિ વિનાનું ઉપશમસમ્યક્ત્વ હોય છે એમ સિદ્ધ થાય છે, જેઓ એમજ સમજે છે કે | #ી ઉપશમ સમ્યક્ત્વ જે પાચ વાર કહ્યું છે તેમાં એક અનાદિમિયાદષ્ટિનું ને ચાર વારની ઉપણિનાં ચાર એ રીતે જ પાંચવાર ઉ૫સભ્યની Rી પ્રાપ્તિ છે, તે સમજવું આ વિગતવા યથાર્થ નથી, અર્થાત ઉપણિ વિના પણું ઉપસમ્પ૦ ચારે ગતિના જીવોને હોય છે એમ સમજવું તે | યથાર્થ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ વીવ Iકદ્દા | - ત્યથી પડી સાસ્વાદને જઈ ત્યાંથી જીવ મિથ્યાત્વ પામે તે મિથ્યાત્વમાં એ ત્રણ પુજની સત્તા અવશ્ય હોય છે, અને જ્યાં સુધી समासः એ બે પુંજ સત્તામાં હોય ત્યાં સુધી પુનઃ ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત થાય જ નહિ, અને ઉપ સમ્યકત્વ પ્રાપ્ત ન થાય તે ઉપશમના અવશેષ કાળરૂપ સાસ્વાદન સમ્યકત્વ પણ પ્રાપ્ત થાય નહિ. પુનઃ સમ્યકત્વ પુંજ ને મિશ્ર પુંજની સત્તા સાથે મિથ્યાત્વે ગયેલે જીવ પ્રથમ સમયથી જ બને પુંજને ઉવેલવા માંડે છે, અર્થાત્ એ બે પુજને મિથ્યાત્વપુંજમાં પ્રતિસમય સંક્રમાવે છે, એ પ્રમાણે गुणस्थानપ્રતિસમય ઉલતાં ૫૫મને અસંખ્યાતમાં ભાગ લીધે પ્રથમ સમ્યકત્વપુંજ ઉલાઈ સત્તા રહિત થાય છે, ત્યારબાદ ૫૫મા- I[D] નુ નવસંગેયકાળે મિશ્રપુજ ઉલઈ નિ:સત્તાક થાય છે, એ રીતે બન્ને પુજને મોટા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા મળે न्य अंतर સર્વથા નિઃસત્તાક કર્યા બાદ પુનઃ ઉપશમ સમ્યકત્વ પામવું હોય તે પામી શકે છે, જેથી એટલા કાળે પુનઃ ઉપશમસમ્યકત્વ પામે, ને ઉપશમને કાળ જઘન્ય ૧ સમય વા ઉત્કૃષ્ટ ૬ આવલિકા જેટલે બાકી રહેતાં અનંતાનુબંધીને ઉદય થયે સાસ્વાદન સભ્યત્વ પામે છે, જેથી એ રીતે ઉપશમ સમ્યકત્વ ને સારવાદનનું જઘન્ય અન્તર ૫૫મના અસંખ્યાતમા ભાગનું કહ્યું છે તે સહેતુક ને યથાર્થ છે. અન્તોમુકુત્તમિથ–બીજ ગુણસ્થાનમાં એટલે ૧-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧ એ ૯ ગુણસ્થાનમાં જઘન્ય અન્તર અન્નમુહુર્ત છે, અર્થાત મિથ્યાત્વભાવ તજીને સમ્યકત્વમાં અન્તર્યુંરહી પુન: મિથ્યાત્વ પામે તે મિથ્યાત્વનું જધન્ય અંતર અન્તરમું થાય | છે, તેવી જ રીતે સમ્યકત્વથી પતિત થઈ મિથ્યાત્વે આવી અનમું સુધી રહી પુનઃ સમ્યકત્વ પામે છે તેથી સમ્યકત્વનું જઘન્ય અન્તર | અન્તર્મુહૂ' છે. એ રીતે દેશવિરતિ ભાવતજી અવિરતિ ભાવમાં વા સર્વવિરતિ ભાવમાં અન્તમું રહી પુનઃ દેશવિરતિપણું પામે છે, તથા પ્રમત્તભાવથી અપ્રમત્તમાં વા દેશવિરતિ આદિ નીચા ભાવમાં અન્તમું સુધી રહી પુનઃ પ્રમત્તભાવ પામે છે, તેવી જ રીતે અપ્રમત્તથી પ્રમત્તભાવમાં આવી અન્તમું રહી પુનઃ અપ્રમત્તભાવ પામે છે તેથી પ્રમત્ત અપ્રમત્ત ભાવનું જઘન્ય અન્તર Page #339 -------------------------------------------------------------------------- ________________ અન્તમુહૂત્ત છે. અહિ ઉપશમશ્રેણિમાં અપ્રમત્તથી અપૂર્વે જઈને પુનઃ અપ્રમત્તભાવમાં આવતા નથી, પરંતુ અપૂર્વ અનિવૃત્તિ સૂસ'પરાય ને ઉપશાન્તાહ સુધી જઈને અને દરેક ગુણસ્થાનમાં અન્તમુ અન્તમું ટકીને ત્યારબાદ ઉપશાન્તાહથી પડતાં પુનઃ ૧૦ મે ૯મે ૮મે ને ૭મે અનુક્રમે આવે છે, જેથી એ રીતે ૭-૮-૯-૧૦માં ગુણનું જઘન્ય અન્તર અન્તમું થાય છે. પુનઃ ૬-૭માં અનેકવાર આવા કરીને તરત બીજીવાર ઉપશમશ્રેણિ પ્રારંભી પુનઃ ૮-૯-૧૦-૧૧ મે જાય ત્યારે ઉપશાન્તાહનું (૧૧ માનું) જઘન્ય અન્તર અન્તમુહુત્ત થાય છે. એ રીતે ૮-૯-૧૦ ગુણુનું જઘન્ય અન્તર પહેલી વારની ઉપમો9િથી પડતાં જાણ્યું, કારણ કે બીજીવારની ઉપશમશ્રેણિથી ગણતાં અન્તર અધિક થાય છે, અને ૧૧ માનું અન્તરતે બીજીવારની ઉપશમશ્રેણિમાં ૧૧ મું ગુણસ્થાન પામતા પહેલાંના કાળ જેટલું જાણવું. એ સર્વ ગુણસ્થાનનું અન્તર્યું. અન્તર ઉપશામક જીવની અપાએ છે, ને પકની અપેક્ષાએ તે ૮-૯-૧૦-૧૨-૧૩-૧૪ ગુણસ્થાનનું અન્તર છેજ નહિં તિ નીવસ્થાન TUTOાનવો ર૧૮ અવતUT:પૂર્વગાથામાં ગુણસ્થાનેનું જઘન્ય અન્તર કહીને હવે લેકમાં સર્વત્ર કેટલેક કાળ સુધી એ ગુણસ્થાને હોય જ નહિ એ સર્વજીવથથી કેટલાંક ગુણસ્થાને અન્તરકાળ (બીજું નામ વિરહકાળ) છે તે કહે છે– पल्लाऽसंखियभागं सासणमिस्सासमत्तमणुएसु । वासपुहत्तं उवसामएसु, खवगेसु छम्मासा॥२५९॥ નાથાર્થ –સારવાદન મિશ્ર અપર્યાપ્ત મનુષ્ય એ ત્રણનું અન્તર વા વિરહ ૫૫મને અસંખ્યાત ભાગ છે, ઉપશામક ગુરુસ્થાને વિરહ વર્ષપૃથર્વ છે, અને ક્ષેપકેને [ક્ષપક ગુણસ્થાનને] ઉત્કૃષ્ટથી ૬ માસ છે. ૨૫ માથાર્થી- અહિં કોઈપણ ભાવને એકજીવાશ્રિત વિરહભાવ તે અન્તર અને સર્વજીવાશ્રિત વિરહભાવ તે વિરદ્ કહેવાય. ત્યાં પૂર્વે ગુસ્થાનેને એક જીવાશ્રિત વિરહ રૂપ અન્તરકાળ કહીને હવે સર્વજીવાશ્રિત વિરહ રૂપ અન્તરકાળ એટલે વિરહકાળ કહે છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ નવ H૨૬૭T %94% જ ત્યાં સાસ્વાદન અને મિશ્ર એ બે ગુણસ્થાન એક જીવાશ્રિત વિચારીએ તે દેશના અર્ધ પુદગલપરાવત કાળ પૂર્વે કહ્યો છે, અને સર્વ જીવાશ્રિત વિચારીએ તે લેકમાં પોપમના અસંખ્યાતમા ભાગ સુધી એ બે ગુણસ્થાન કેઈ પણ જીવને હેય નહિ સમાપ્ત || એ પણ વિરહકાળ કેટલીક વાર આવે છે, જેથી એ બે ગુણને ઉત્કૃષ્ટ વિરહકાળ પળેપમાસંપેય ભાગ પ્રમાણે છે. તથા IA લબ્ધિથી ને કરણથી અપર્યાપ્ત મનુષ્ય એટલે સમૂછિમ મનુષ્યો પણ લેકમાં પલ્યાસંખ્યયભાગ કાળ સુધી હેતા નથી, ત્યારબાદ गुणस्थानઅવશ્ય કોઈને કોઈ જીવ સાસ્વાદન પામેજ, તેમજ કઈને કેઈ જીવ મિશ્ર સમ્યફત્વ પણ પામેજ, તેમજ સમૂછિમ મનુષ્યની || #ોનું નવપણ અવશ્ય ઉત્પત્તિ થાય જ. અહિ ગુણસ્થાનના પ્રસંગમાં સમૂહ મનુષ્યને વિરહ કહ્યો તે વિરહકાળના સરખાપણાથી પ્રસંગે न्य अंतर કહ્યા છે, જેથી બીજીવાર કહેશે નહિ. ' ઉપશમશ્રેણિવતી ૮-૯-૧૦-૧૧ માં ગુણસ્થાનને લેકમાં વર્ષપૃથકત્વ (લગભગ ૯ વર્ષ સુધી) અભાવ હોય છે, ત્યાં સુધી | & લેકમાં કોઈ પણ જીવ ઉપશમશ્રેણિ પામતું નથી, તેથી એ ચાર ઉપશામક ગુણસ્થાને પણ વર્ષ પૃથફત્વ સુધી અભાવ હોય છે. તથા કઈ કઈ વાર ઉત્કૃષ્ટ માસ સુધી કંઈ જીવ ક્ષપકશ્રેણિ પામતું નથી, જેથી ક્ષેપકનાં ૮-૯-૧૦-૧૨ એ ચાર ગુણસ્થાને છે. | માસ સુધી લેકમાં અભાવ હોય છે. પુનઃ સિદ્ધિગતિને વિરહ પૂર્વે ૬ માસ કહ્યો છે તેથી ૧૪ માં અગી ગુણસ્થાનને પણ છે છે! લેકમાં ૬ માસ સુધી અભાવ હોય છે. એ રીતે શ્રેણિવતી ગુણસ્થાનના વિરહકાળ (સયોગી વજીને કહ્યા. - સિધ્યાષ્ટિ અવિરતિ સમ્યગ્દષ્ટિ (દેશવિરતિ) પ્રમત્ત અપ્રમત્ત અને સયોગીકેવલો એ પાંચ (છ)ગુણસ્થાને વિરહ લેકમાં કદી જ પણ નથી, અનાદિ અનન્તકાળ સુધી એ ૫ (૬) ગુણસ્થાને લેકમાં ધ્રુવ છે. એ પ્રમાણે સર્વ ગુણસ્થાનનું વિરહકાળ રૂપ ઉત્કૃષ્ટ ||૬૭ની અન્તર લોકમાં કહ્યું, જઘન્ય અન્તર તે સર્વે ગુણરથાનેનું [વિરહકાળવાળાં સર્વે ગુણસ્થાનેy] ૧ સમય છે, ને તે આગળની | ગાથામાં કહેવાશે. ૨૫લા કચ્છ %ઝર રા Page #341 -------------------------------------------------------------------------- ________________ ક % % % % % % અવતર:–અહિં જીવના ગુણને વિરહકાળ કહેવાને ચાલુ અધિકાર હોવાથી ગુણસ્થાનરૂપ ગુણેને વિરહકાળ કહીને વેગ આદિ ગુણેને પણ વિરહકાળ કહેવાય છે – | आहारमिस्सजोगे, वासपुहुत्तं विउव्विमिस्सेसुबारस हुंति मुहुत्ता, सम्बेसु जहण्णओ समओ॥२६०॥ જયાર્થ: આહારક મિશ્રણને ઉત્કૃષ્ટ વિરહકાળ વર્ષ પૃથકત્વ છે, વૈક્રિયમિશ્ર વેગને ૧૨ મુહૂર્ત છે, અને એ સર્વ ગુણેને જઘન્યવિરહ ૧ સમય છે. ૨૬મા માવાર્થઃ—વર્ષપૃથકત્વ સુધી કેઈપણ ચૌદ પૂર્વધર મુનિ આહારક શરીર ન રચે તે લેકમાં આહારકમિશ્રને વિરહકાળ વર્ષ પૃથકત્વ પ્રાપ્ત થાય છે. [શ્રી પ્રજ્ઞાપનાજી વિગેરેમાં ગ્રાહતમારૂ ઢોડુ છેHT TT ન ફ્રાંતિ ૩ વાયરૂ-ગારલાના િઢોરે પુખ્ખાઉં યાવન | મતિ જાવિત્તક આહારક આદિ ભાવ ( આહારક સિદ્ધત્વ આદિ ) લેકને વિષે કદાચિત ૬ માસ સુધી હતા નથી,” એ વચનથી | આહારક મિશ્રનો વિરહકાળ ઉત્કૃષ્ટ ૬ માસ પ્રસિદ્ધ છે, પરંતુ આ ગ્રંથમાં વર્ષ પૃથકત્વ વિરહકાળ કહ્યો છે તે એ બાબતમાં તત્વ શ્રી સર્વજ્ઞ જાણે.] કામણ શરીરની સાથે વૈક્રિય શરીરની મિત્રતા રૂપ વૈક્રિયમિશ્રયોગ કે જે દેવ નારકને જ હોય છે તેને ઉત્કૃષ્ટ વિરહકાળ ૧૨ મુહુર્તા છે. કારણ કે દેવગતિ ને નરકગતિને સમુદિત એકત્ર ઉત્પત્તિ વિરહકાળ ૧૨ મુહૂત્ત છે, તેથી ભવધારણીય વૈક્રિયમિશ્રયોગને વિરહકાળ પણ ૧૨ મુહૂત્ત હોય છે. (અહિં શાસ્ત્રોમાં દેવગતિને ને નરકગતિને જૂદા જૂદા ઉત્પત્તિ વિરહકાળ ૧૨ મુહુર્ત કહ્યો છે પરંતુ બન્ને ગતિને એકત્ર વિરહમાળ સ્પષ્ટ દેખાતું નથી તે પણ સંભવિત છે કે કેઈક વખત બન્ને ગતિમાં સમકાળે વિરહકાળ પ્રવતે તે બે ગતિને એકત્રિત ઉત્પત્તિ વિરહ પણ ૧૨ મુહૂર્ણ બની શકે, જેથી વૈક્રિય મિશ્રને ૧૨ % % % %%%- % %E R % Page #342 -------------------------------------------------------------------------- ________________ વીર समास: I૬૮ મહત્ત વિરહ પણ બની શકે છે. અહિં લબ્ધિ પ્રત્યધિક વૈક્રિય મિશ્રની વિવક્ષા નથી, કારણ કે ૨૩૯ મી ગાથાની વૃત્તિમાં ઘથી વક્રિય મિશ્રને કાળ તિર્યંચ મનુષ્યના લબ્ધિ પ્રત્યયિક શરીર સહિત વિચારતાં સવકાળ કહ્યો છે, ને દેવગતિને વિદિત્પત્તિકાળ પલ્યોપમાશંખેય ભાગ જેટલો કહ્યો છે, માટે તિર્યંચ મનુષ્યના વેક્રિય આશ્રયિ વૈક્રિય મિશ્રયોગનું અત્તરવિરહકાળ છેજ નહિં. योग - શેષ ઔદારિક દારિકમિશ્ર વૈક્રિય ને કામણ એ ૪ વેગને લેકમાં વિરહકાળ-અભાવ છેજ નહિં, કારણ કે પૃથ્વીકાય आदिनो આદિ સ્થાવરની નિરન્તર ઉત્પત્તિ છે, ને ઉત્પન્ન રાશિ પણ નિરન્તર છે. તેથી ઉત્પન્ન થતા પૃવીકાયાદિકની અપેક્ષાએ કામણ- विरहकाळ દેશ અને દકિકમિશ્રણ નિરન્તર છે, અને ઉત્પન્નરાશિ નિરન્તર હોવાથી દારિકગ નિરન્તર છે, તથા દેવનારકને ઉત્પન્ન | રાશિ નિરન્તર હોવાથી વૈક્રિયાગ નિરન્તર છે, અથવા લબ્ધિપ્રત્યધિક વૈક્રિયાગ પણ પૂર્વોક્ત રીતે નિરન્તર છે, પરંતુ દેવનારક રાશિની ઉત્પત્તિ નિરન્તર ન હોવાથી ભવધારણીય વૈક્રિયમિશ્ર નિરન્તર નથી). ' હીન્દ્રિયાદિ ત્રસકાયને ઉત્પન્ન રાશિ અથવા પર્યાપ્ત રાશિ નિરન્તર હોવાથી વચનગને વિરહ નથી, ને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ઉત્પન્ન રાશિ નિરન્તર હેવાથી મનગને પણ વિરહકાળ નથી. તથા આહારક મિશ્રને જે અન્તરકાળ વપૃથકત્વ એટલે આ ગાથામાંજ આ ગ્રંથકર્તાએ કહ્યો છે ને સિદ્ધાન્તમાં ૬ માસ કહ્યો છે તેનાજ વિરહકાળ એટલે આહારકગને પણ વિરહકાળ જાણો. એ પ્રમાણે ગાદિ ગુણને વિરહકાળ ઉત્કૃષ્ટથી કહ્યો, ને જઘન્યથી તે સર્વત્ર ૧ સમય એટલે જ વિરહકાળ કહ્યો છે. ૨૬ પાતાળ –આ ગાથામાં સામાયિક આદિ ચારિત્રગુણને વિરહકાળ કહે છે— 8॥१६८॥ तेवट्ठी चुलसीई, वाससहस्साइं छेयपरिहारे। अवरं परमुदहीणं, अट्ठारस कोडिकोडीओ॥२६१॥ Page #343 -------------------------------------------------------------------------- ________________ * * ઘાર્થ – દેપસ્થાપનચારિત્રને પરિહારચારિત્રને અવરં=જઘન્ય વિરહકાળ ત્રેસઠહજાર (૬૩૦૦૦) વર્ષ, તથા ૮૪૦૦૦ (ચર્યાસી હજાર) વર્ષ છે, ને ઘરે ઉત્કૃષ્ટ વિરહકાળ ૧૮ કડાહી સાગરોપમ છે. ૨૬૧ - માથાથઅવસર્પિણીના દુઃષમ નામના પાંચમા આરાને અને છેદેપસ્થાપનચારિત્ર ભરત એરવતક્ષેત્રમાં વિકેટ પામે છે, ત્યાર બાર ૨૧૦૦૦ વષને છઠ્ઠો દુષમદુષમ આ વ્યતીત થાય છે, ત્યારબાદ ઉત્સર્પિણી પ્રારંભાય છે તેને પહેલે આરે દુષમદુષમ નામને ૨૧૦૦૦ વર્ષને છે, ત્યારબાદ બીજે દુષમ આર ૨૧૦૦૦ વર્ષને વ્યતીત થાય છે. એ ૬૩૦૦૦ વર્ષવાળા ત્રણે આરામાં તીર્થકર ગણુધર સાધુ વિગેરે કેઈપણું ચારિત્રી (ચારિત્રધર્મ) હાય નહિ, પરંતુ ઉત્સર્પિણીના ત્રીજા આરામાં પ્રથમ તીર્થંકરની જ ઉત્પત્તિ થયા બાદ જ એ ચારિત્રો પ્રવર્તે છે, તેથી છેદેપસ્થાપન ચારિત્રને જઘન્યવિરહકાળ ૬૩૦૦૦ વષ" એ ત્રણ આરામાં હોય છે. તથા પરિહારચારિત્ર તીર્થકરના કાળમાં વા તીર્થકરથી અતિનિકટકાળ સુધી હોય છે, તેથી અવસર્પિણીના પાંચમા આરાના પ્રારંભમાંજ પરિહાર ચારિત્ર વિચછેદ પામે છે, (પરિહારચારિત્ર તીર્થંકર પાસે વા તીર્થંકર પાસે લીધેલા પરિહારવાળા મુનિ પાસે જ લેવાય છે) માટે પૂર્વોક્ત ૬૩૦૦૦ વર્ષમાં બીજા ૨૧૦૦૦ વર્ષ ઉમેરતાં, ૮૪૦૦૦ વર્ષ જઘન્ય વિરહકાળ થાય છે, એ બે ચારિત્રને ઉત્કૃષ્ટ વિરહકાળ ૧૮ કેકે સાગરેપમ આ પ્રમાણે-ઉત્સર્પિણીના સુષમદુષમ નામને ચે આરે પ્રવહા તો છે ૫૦ને પરિહાર ચારિત્ર વિશે પામે છે, એ ચઆર ૨ કડાકડી સાગરોપમ છે, ત્યારબાદ ઉત્સર્પિણીને પાંચમે આરે ૩ કલાકેઠી સારુ, ત્યારબાદ ઉત્સર્પિણીને છઠ્ઠો આરે ૪ કોકોસા પૂર્ણ થતાં અવસર્પિણીને પહેલે આરે ક કેડાકેઠી સારુ, ત્યારબાદ બીજે આરે ૩ કેકસાગરોપમ અને ત્રીજો આરો બે કે. કે. સાગ પૂર્ણ થઈ ચેથા આરાના પ્રારંભમાં છેદે પસ્થાપન ને પરિહારવિશુદ્ધિ ચારિત્રની ઉત્પત્તિ થાય છે, જેથી ઉત્સર્પિણીના છેલ્લા ૯ કડાકડી સાઇ, ને અવસર્પિણીના પહેલા . કેવકો. સ.૦ મળો ૧૮ કોકેસાને, ઉત્કૃષ્ટ વિરહફાળ એ બે ચારિત્રને થયે. અહિં અવસર્પિણીના ત્રીજા આરાના પર્યન્ત * * * Page #344 -------------------------------------------------------------------------- ________________ નીવ #o૬ કેટલેાકકાળ પહેલા તી કરના શાસનમાં એ બે ચારિત્ર હોય છે પરન્તુ તે અલ્પકાળ (૧ લાખપૂર્વ લગભગ) હોવાથી તેટલે કાળ અહિં ગણ્યા નથી. એ રીતે જઘન્ય વિરહકાળ વખતે પણ કંઇક હીનાધિકતા છે તેપણ તેની વિવક્ષા કરી નથી. એ વિરહકાળ પાંચ ભરતક્ષેત્ર ને પાંચ ઐરવતક્ષેત્ર આશ્રયી છે. મહાવિદેહમાં એ એ ચારિત્રના સદા અભાવ જ છે. સામાયિક ચારિત્ર અને યથાખ્યાત ચારિત્રને લેકમાં કદીપણુ વિરહકાળ નથી, ભરત અરવતક્ષેત્રમાં જો કે વિરહ છે, પરન્તુ મહાવિદેહક્ષેત્રમાં એ બે ચારિત્ર સંદા છે, કારણકે લેાકમાં જઘન્યથી ૨૦૦૦ ક્રોડ સાધુ-ચારીત્રી (સામાયિકચારિત્રી)ને ૨ ક્રોડ કેવળજ્ઞાનીએ [યથાખ્યાતચારિત્રીએ] તે હોય જ તથા સુક્ષ્મસ'પરાય ચારિત્રને લેકમાં જધન્ય વિરહ ૧ સમય ને ઉત્કૃષ્ટ વિરહ ૬ માસ ( ક્ષેપકની અપેક્ષાએ )છે. એ રીતે સામાયિકચારિત્રાદિ જીવગુણુંાના વિરહકાળ કહ્યા, IIરૂતિ ચારિત્રાળાં બિહા:॥૨૬॥ વારાઃ—પૂર્ણાંગાથામાં ચારિત્રરૂપ જીવગુણાને વિરહકાળ કહીને હવે આ ગાથામાં સમ્યક્ત્વ આદિ જીવગુણ્ણાને વહુકાળ કહેવાય છે.— सम्मत्तसत्तगं खलु, विरयाविरई य होइ चोट्सगं । विरईए पनरसगं विरहियकालो अहोरता || २६२॥ ગાથાર્થ:—સમ્યકત્વની પ્રતિપત્તિના વિરહ ઉત્કૃષ્ટથી છ દિવસ, વિતાવિરતના ( દેશવિરતિના ) પ્રતિપત્તિવિરહ ચૌદ દિવસ, અને સર્વવિરતિને પ્રતિપત્તિવિરહ ૧૫ દિવસ છે. [પ્રતિપત્તિવિરહ એટલે અભિનવપ્રાપ્તિના વિરહ]. ૫૨૬૨ા. માવાર્થ:—અહિ' સમ્યકત્વાદિ ગુણુ આશ્રયી જીવ એ પ્રકારના જાણવા ૧ પ્રતિધમાન, ર્ પ્રતિપન્ન. ત્યાં સમ્યકત્વાદિગુણને વમાન સમયમાં પામતા હોય તેવા જીવા સમ્યક્ત્વાદિષ્ણુજીના પ્રતિપદ્યમાનક [પ્રાપ્તકરતા], અને સમ્યકત્વાદિષ્ણુજીને પ્રથમ પ્રાપ્ત કરેલ એવા જીવા તે પ્રતિપન્નસમ્યકત્વાદિ ગુણવાળા કહેવાય. પુન: એ પ્રતિપન્નસમ્યક્ત્વાદિ ગુણવાળા જીવા પ્રજ્ઞાપકની પ્રરૂ તમામ चारित्रनो विरहकाळ "મ્॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ પણા વખતે પણ સમ્યકત્વાદિગુણમાં વતતા હોય તેજ પ્રતિપન્ન ગણવા, પરંતુ પૂર્વે પ્રતિપન્ન હોય ને વર્તમાનમાં તે ગુણ રહિત #ાં હોય તે પ્રતિપન્ન ન કહેવાય. એ પ્રમાણે વિચારતાં સમ્યકત્વના પૂર્વ પ્રતિપન્ન છો તે સદાકાળ અસંખ્યાતા છ વતતાજ હોય છે માટે પ્રતિપનને વિરહ છે જ નહિ, પરંતુ સમ્યકત્વના પ્રતિપદ્યમાતક છે તે લેકમાં કોઈ વખત ૧ સમય ન હોય ને કોઈ વખત ૭ દિવસ સુધી પણ ન હોય, અર્થાત કેઈકેઈ વખત એ કાળ પણ આવે છે કે જે વખતે તેમાં કેઈપણ જીવ સમ્યકત્વ પામતે નથી, એ કાળ જધન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટ ૭ અહેરાત્ર જેટલું હોય છે, ત્યારબાદ તે કઈને કઈ જીવ અવશ્ય સમ્યકત્વ પામે જ, આ પ્રકારના વિરહને સમ્યકત્વની પ્રતિપત્તિને (પ્રાપ્તિને ) વિરહકાળ કહી શકાય. તથા દેશવિરતિ ગુણના પૂર્વ પ્રતિપન્ન છ લેકમાં સદાકાળ અસંખ્યાત વતે છે તેથી પ્રતિપનને વિરહ છે જ નહિ, જ પરન્તુ દેશવિરતિના પ્રતિપદ્યમાનકને (દેશવિરતિની પ્રતિપત્તિને) વિરહકાળ જઘન્યથી ૧ સમયને ઉત્કૃષ્ટથી ૧૪ અહેરાત્ર છે. છL [અહિં “આવશ્યકજીમાં દેશવિરતિની પ્રતિપત્તિને ઉત્કૃષ્ટ વિરહ ૧૨ દિવસ કહ્યો છે, આ ગ્રંથકર્તાએ ૧૪ દિવસ કયાંથી કહ્યા હશે તેને પરમાર્થ સમજાતું નથી'ઇતિ વૃત્તિ કર્તા.]. તથા સર્વવિરતિના પૂર્વ પ્રતિપન્ન છે તે લેકમાં (મહાવિદેહમાં) સદાકાળ સંખ્યાતા વતે છે, તેથી સર્વવિરતિપ્રતિપનને વિરહ છે જ નહિ, પરંતુ કેટલીકવાર એ કાળ આવે છે કે જે વખતે કઈ જીવ ન સર્વવિરતિગુણ પ્રાપ્ત કરતો નથી, એ કાળ જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી ૧૫ દિવસ છે, એ જ સર્વવિરતિપ્રતિપ્રત્તિને વિહકાળ છે. ૨૬રા અવતરણ –પૂર્વગાથાઓમાં જીવના કેટલાક ગુણેને અન્તરકાળ અને વિરહકાળ કહ્યા, પરંતુ સર્વ ગુણેને અન્તરકાળ વા | વિરહકાળ કહે અશકય હોવાથી તે જાણવાના ઉપાયની ભલામણ માત્રજ આ ગાથામાં કરે છે– Page #346 -------------------------------------------------------------------------- ________________ વીવ |૨૭૦માં भवभाव परित्तीणं, कालविभागं कमेणऽणुगमित्ता। भावेण समुक्उत्तो, एवं कुजंतराणुगमं ॥२६३॥ समासः જાણાર્થ-આ ગ્રંથમાં ભવ-ગતિઆદિ અને ભાવ-દયિકાદિ ભાવે તેની પરાવૃત્તિઓને કાળ પૂર્વે કહેલ છે તે કાળવિભાગ અનુક્રમે જાણીને ભાવથી (મનની એકાગ્રતાથી ) ઉપગવાળ થઈને એ પ્રમાણે અતરાનુગમ કરે શિષ ગુણેને અન્તરકાળ | વિચારે ]. ૨૬૩ જાસત્તરમાથા–નરકગતિ આદિ ભવ અને ઔદયિક આદિ ભાવ એ બેની અન્તર્ગત પરવૃત્તિઓને કાળ એટલે વિવક્ષિતગતિમાં दिनो કેટલો કાળ રહીને બીજી ગતિમાં જાય ? અથવા તે ગતિમાં કેટલેકાળ રહીને પુન: વિવક્ષિત ગતિમાં આવે તે ભવપરાવૃત્તિકાળ विरहकाळ કહેવાય, અને વિવક્ષિત ઔદયિકાદિ ભાવથી એટલે ઔદયિકાદિના પ્રતિભેદ ૫૩ ભાવ છે, તેમાં ઉપશમના ૨, પશમના ૧૮, ક્ષાયિકના ૯, ઔદયિકના ૨૧ ને પરિણામિકના ૩ મળી ૫૩ ભાવ છે તેમાંથી કોઈપણ એક મૂળભાવ વા ઉત્તરભાવનું અન્તર વિચારવું હોય તે વિવક્ષિત લેયા વેદ કષાય જ્ઞાનાદિમાં કેટલે કાળ રહીને તેના પ્રતિપક્ષી અન્ય મૂળ વા ઉત્તરભાવમાં આવે ? અથવા તે અન્યભાવમાં રહીન પુન: તે ભાવમાં કેટલાકાળે આવે ? તે ભાવપરાવૃત્તિ કહેવાય, અથવા અમુક ગતિને કાળ અને અમુક ભાવને કાળ કેટલું છે ? કે જે ગતિ–ભવ વા ભાવને છોડી અન્ય ભવ વા ભાવને અવશ્ય પ્રાપ્ત કરે, એવા પ્રકારના કાળવિભાગનું પ્રમાણ જાણવું તે ભવપરાવૃત્તિ વા ભાવ પરાવૃત્તિ કહેવાય, એ ભવપરાવૃત્તિને અને ભાવ પવૃત્તિને કાળવિભાગ ઘણે આ ગ્રંથમાં કહેવાઈ ગયા છે તે ઉપરથી અથવા સિદ્ધાન્તોમાં પણ વિવેચન પૂર્વક દરેકને ભિન્નભિન્ન કાળ જે કમથો ખ્યા છે તેનું ક્રમથી જાણુને ચિત્તની એકાગ્રતા વડે અત્યંત ઉપગવાળા થઈને પૂર્વોક્ત જીવગુના અન્તકાળને અનુસાર નહિ કહેલા |૨૭૦ x છવગુણેને પણ અન્તરકાળ કહે, વા વિચાર. ૨૬૩. તિનીવણમrષત્તરાવજ ||. * આ ગ્રંથમાં ૧૪ જીભેદ ૧૪ ગુણસ્થાન અને ૧૪ ભાણાઓના ક્રમથી ભવ અને ભાવનાં કાળ પ્રમાણુ કહેવાઈ ગયાં છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ અવતરણ –એ પ્રમાણે જીવસમાસમાં અન્તરકાળ કહીને હવે અજીવસમાસમાં (અછવાસ્તિકામાં) અન્તરકાળનું પ્રમાણુ કહે છે. Iક. परमाणू दव्वाणं, दुपएसाईणमेव खंधाणं । समओ अणंतकालोत्ति, अंतरं नस्थि सेसाणं ॥२६४॥ જાળા–પરમાણુદ્રને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યકાળ, તથા દ્વિ પ્રદેશ આદિ અને જઘન્ય અન્તર| કાળ ૧ સમય ને ઉત્કૃષ્ટ અનન્તકાળ, શેષ અજીવ દ્રવ્યનું અન્તર નથી ૨૬ઝા. | માવાર્થ – છૂટા ા પુદ્ગલના અણુ તે પરમાણુ કહેવાય, અને પુદગલાસ્તિકાયમાં પરમાણુ એ જ મૂળ દ્રવ્ય છે, દ્ધિપ્રદેશી આદિ ર તે પરમાણુદ્રવ્યનું રૂપાન્તર છે અથવા સાંગી વિકારભાવ છે, માટે પરમાણુઓ એજ મૂળ પગલદ્રવ્ય છે. એ પરમાણુનું અન્તર જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટ અસંખ્યકાળચક્ર છે, અર્થાત્ વિવક્ષિત કેઈપણ એક પરમાણુ અસંખ્યકાળચક સુધી બીજા પરમાણુઓ સાથે વા રક છે સાથે જોડાઈ સ્કંધમાં પ્રદેશ રૂપે અસંખ્યકાળ સુધી રહી પુનઃ અવશ્ય છે પડી જાય છે. | સ્કિંધમાં જોડાયલ આણું તે પ્રદેશ એવી વિશેષ સંજ્ઞા છે. ગાથામાં પરમાણુનું અસંખ્યકાળ અન્તર કર્યું નથી માટે અદયાહારથી ગ્રહણ કરવું. કેઈને રક ધેનું જે અન્તર અનન્તકાળ કહેવાશે તેટલું ( અનન્તકાળ પ્રમાણુ) અન્તર ગણીને અધ્યાહાર ગણતા નથી, પરંતુ તે અયુક્ત છે, કારણ કે સિદ્ધાન્તોમાં સર્વત્ર પરમાણુનું અન્તર અસંખ્યકાળજ કહ્યું છે તેને પાઠ “qમાગુરૂ of મંતે અન્તરે કાઢો શિરે હો? ગોવા ! નનૈf gk નર્થ કોલેoળ કાઉં વારું હે ભગવન ! પરમાણુનું અન્તર કેટલે દીર્ઘકાળ હોય ? ગૌતમ! જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ (અસંખ્ય કાળચક્ર).” - તથા બે પરમાણુ પિંડિત થાય તે દ્વિદેશી કંધ, ત્રણ પરમાણુને પિંડ તે ત્રિપ્રદેશી કંધ એ પ્રમાણે થાવત્ અનંત પરમાણુઓ મળીને થયેલે પિડ તે અનન્તપ્રદેશી ઔધ. એ રીતે સંખ્યાતાણુક ક સંખ્યાત પ્રકારના, અસંખ્યાતાથુક છે stort Page #348 -------------------------------------------------------------------------- ________________ નવ II૭ | અસંખ્ય પ્રકારના ને અનન્તાણુક કંધે અનન્ત પ્રકારના [એકેક અણુની વૃદ્ધિના ભેદથી] છે. તેનાં વિવક્ષિત બે આદિ પરમાણુવાળે समासः પુનઃ વિશ્રસાઢિપ્રદેશાદિમાંને કેઈ એક રકધ ખંડિત થઈને અથવા બીજા સ્કય સાથે જોડાઈને વિવક્ષિત સ્કંધપણું ત્યાગી તરત ૧ સમયમાત્રમાં પરિણામે રિવાભાવિક પરિણતિ વડે] તેજ વિવક્ષિત સ્કંધરૂપે બને છે, તેથી જઘન્ય અન્ડર ૧ સમય છે. તથા તે વિવક્ષિત પરમાણુઓને સ્કંધ વારંવાર અનેક ખંડરૂપે ખંડિત થઈને (તે કલ્પના અનેક કકડા થઈને) તથા બીજા બીજા સ્કની | परमाणु સાથે અનન્ત વાર જોડાઈને છુટા પડવારૂપ અનન્ત સોગ વિયેગને અનુભવ કરી એ રીતે અનન્તકાળ સુધી સંગી વિયેગી मा आदिमा થઈને પુનઃ તેજ અને તેટલાજ વિવક્ષિત પરમાણુઓ પુન: તેવાજ કંધ પરિણામે પરિણમે છે, માટે સ્કર્ધનું ઉત્કૃષ્ટ અન્તર & विरहकाळ અનન્તકાળ છે. એ પ્રમાણે વિવક્ષિત એક પુદગલ દ્રવ્ય આશ્રયી અન્તર કહ્યું, ને સર્વ પુદ્ગલ દ્રવ્ય આયી વિચારીએ તે ૪િ લોકમાં પુદગલ દ્રવ્યોનું અન્તર એટલે વિરહકાળ છે જ નહિ, અર્થાત લેક કદી પણ પુદગલાસ્તિકાયથી રહિત થયે નથી થતું નથી ને થશે પણ નહિં તથા પુદગલાસ્તિકાય સિવાયનાં શેષ ધર્માસ્તિકાય અધમસ્તિકાય આકાશાસ્તિકાય ને કાળ એ ચાર અજીવ દ્રવ્યનું અર નથી તેમ વિરહકાળ પણ નથી, કારણ કે ધમાંસ્તિકાયાદિ દ્રવ્ય મૂળ દ્રવ્ય છે, પરંતુ પુદ્ગલ દ્રવ્યમાં જેમ એકાણુકાદિ પ્રતિદ્રવ્ય છે તેમ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યના પ્રતિદ્રવ્ય (ભેદદ્રવ્ય) નથી તેથી અન્તર નથી. અને મૂળ દ્રવ્યને વિનાશ નથી તેથી વિરહકાળ પણ નથી. [ કાળદ્રવ્યમાં સમય આશ્રયી વિચારીએ તે ભૂતકાળના સમયે વિનષ્ટ છે, પરંતુ તે વિનષ્ટ સમય પુનઃ ઉત્પન્ન થવાના નથી, અને ભવિષ્યકાળના સમયે જે હજી ઉત્પન્ન થયા નથી પણ થવાના છે તે પણ ભૂતકાળ રૂપે થઈ પુનઃ ભાવીકાળરૂપ થવાના | I૬૭ નથી, તેમજ વર્તમાન એક સમય તે પણ અનન્તર સમયે ભૂતકાળરૂપે થઈ પુન: વર્તમાનરૂપ થવાને નથી, એ રીતે ત્રણે કાળના | સમયે કેવળ કમશ: વિનાશભાવી છે પરંતુ પુનરૂપત્તિવાળા ન હોવાથી કાળના સમયનું અન્તર નથી, અને લેકમાં કાળને અભાવ Page #349 -------------------------------------------------------------------------- ________________ થવાને નથી માટે કાળને વિરહકાળ પણ નથી. એ રીતે એ ચારે અછવદ્રવ્યોમાં અન્તર કે વિરહકાળ નથી. ર૬૪પ તિ અનીત્રसमासेष्वन्तरकालः ॥ समाप्तश्च षष्ठोऽन्तरानुयोगः ॥ છે અથ ૭ મો માવાનુણોનઃ (વીવાણીવનમાકુ ) IL. અવતા–જીવસમાસને અજીવસમાસમાં હંતા પૂરવાળા ઈત્યાદિ ૮ અનુયાગ કહેવાના ચાલુ અધિકારમાં ૬ અનુયાગ કહેવાઈ ગયા, જેથી હવે સાતમો માત્ર મનુયોગ કહેવાના પ્રસંગમાં આ ગાથામાં જીવના અને અજીવના ભાવનાં નામ કહે છેउवसम खइओमीसो, उदओ परिणाम सन्निवाओय। छद्धा जीवसमासोपरिणामुदओ अजीवाणं२६५ જાથાર્થ –ઉપશમ ભાવ-ક્ષાયિક ભાવ-મિશ્ર ભાવ (ક્ષપશમ ભાવ)-ઉદય ભાવ-પરિણામ ભાવસન્નિપાત ભાવ એ ૬ પ્રકારને જીવસમાસ છે (અર્થાત્ જીવમાં એ છએ ભાવ યથાસંભવ છે, અથવા એ ૬ ભાવમાં સવ ને વા જીવગુણેને સમાવેશ શી થાય છે. અને અજીવમાં પરિણામભાવ ને ઉદયભાવ એ બેજ ભાવ છે ૨૬પા. માથાર્થ-કને ઉપશમ એટલે ઉદયનો અભાવ ને સત્તાને સદૂભાવ એવી રાખ વડે ઢંકાયેલા અગ્નિ સરખી અવસ્થા. | અથવા કર્મનો એવી ઉપશમ અવસ્થા વડે પ્રગટ થયેલે જીવને જે ઉપશમગુણ તે પરામ માવ. તથા ક્ષય એટલે કમને સર્વથા નાશ તે ક્ષાયિક ભાવ, અથવા કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલે જે જીવગુણુ તે પણ ક્ષયિામાવ. તથા એ કહેલા ભાવાર્થવાળે કર્મનો ક્ષય અને ઉપશમ બે સંયુક્તભાવ, અથવા તેવા ક્ષપશમ ભાવવડે જીવને પ્રગટ થયેલ ગુણ ક્ષોવરામ માવ કે | જેમાં કંઈક બુઝાયલા અગ્નિને રાખવડે ઢાંકી હોય તેવી અવસ્થા કમની હેય તે. તથા જ્ઞાનાવરણીયાદિ કર્મો પિત પિતાના સ્વરૂપે વિપાકથી અનુભવમાં આવે તે વિપાકોદય વા રોદયરૂપ સમાવ, અથવા તે તે સ્વરૂપે વિપાકેદયમાં આવેલાં કર્મો વડે જીવમાં Page #350 -------------------------------------------------------------------------- ________________ G નીવ समास: જ i૭. * भावोर्नु स्वरुप अने तेनो जीवाजीवमा समवतार ને અજીવમાં જે જે ભાવ-પર્યાયે પ્રગટ થાય તે પણ માત્ર તથા વસ્તુઓ પિત પિતાના સ્વરૂપે પરિણમે તે પરિણામ, અથવા તેવા પરિણામથી જીવ અજીવમાં જે ગુણ પ્રગટ થાય તે પણ ઉરિણામ મા. એ પાંચ મૂળભાવ છે, તેથી એ ૫ ભાવમાં સમકાળે બેને સન્નિપાત-સંગ વા ત્રણ ભાવને સન્નિપાત-સમકાળ સંગ વા ચાર ભાવને વા પાંચ ભાવને સન્નિપાતસગ તે છઠ્ઠો સન્નિપતિમવ છે. અથવા એવા સન્નિપાત ભાવથી જીવમાં વા આજીવમાં જે ગુણ-પર્યાય પ્રગટ થાય તે પણ સન્નિપાતભાવ. અહિં માત્ર એટલે સ્વભાવ અથવા વસ્તુઓને તે તે પ્રકારને પરિણામ. એ પ્રમાણે ૬ ભાવને સામાન્ય અર્થ જાણ, અને તે ભાવે પ્રથમ જીવસમાસમાં (જીવભેદમાં) યથાસંભવ દર્શાવવાના છે, તે આ પ્રમાણે જીવદ્રવ્યમાં એ છએ ભાવ છે. અર્થાત ૧૪ જીવભેદરૂપ ૧૪ જીવસમાસ અથવા ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ પ્રકારને જીવસમાસ ઉપશમાદિ ૬ ભાવમાં થથાસંભવ પ્રાપ્ત છે, અને શરીરાદિ તથા ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યમાં તે પરિણામભાવ ને ઉદયભાવ એ બેજ ભાવ છે, પરંતુ ઉપશમ આદિ ચાર ભાવ નથી. તેમાં ઔદારિક શરીર ઔદારિક નામકમના ઉદયથી, વૈક્રિયશરીર વૈક્રિય નામકર્મના ઉદયથી, આહારકશરીર આહારક નામકર્મના ઉદયથી, તૈજસ શરીર તેજસ નામકમના ઉદયથી, કામણુશરીર કામણુનામકર્મના ઉદયથી, મનરક છે વચનક ઉચ્છવાસસ્ક પણ તે તે પર્યાસિનામકર્મ આદિ કર્મના ઉદયથી તે તે રૂપે બને છે માટે શરીરાદિસ્ક છે ઉદય ભાવવાળા છે, અને એ આઠે પ્રકારના સ્કોમાં વર્ણગધ રસ સ્પર્શ પુદ્ગલત્વ આદિ મૂળ સ્વભાવે છે પરિણામ ભાવવાળા છે, જેથી એ જીવગૃહીત છે બે ભાવવાળા છે, અને ધર્માસ્તિકાય આદિ શેષ અછવદ્રવ્યો તિપિતાના મૂળ સ્વભાવે પરિણમેલાં હોવાથી કેવળ પરિણામ ભાવવાળા છે, પરંતુ ઉદયભાવવાળા નથી. એ રીતે જીવમાં ૬ ભાવ, અજીવમાં જીવગૃહિત સ્કંધમાં ૨ ભાવ, ને ધર્માસ્તિકાયાદિમાં ૧ ભાવ છે. અહિં કમરક ઉદયમાં આવે છે માટે કર્મસ્ક ધ પણ ઔદયિકભાવવાળા ગણી શકાય, અને મતિજ્ઞાનાવરણ આદિ કર્મોના દરેકના અનન્ત અનન્ત અધેિ પિતે પણ ઉદય અને પરિણામિક - વિ) Page #351 -------------------------------------------------------------------------- ________________ •Е, +5+5+4+4+4+4+4+4+34 એ બે ભાવવાળા તે છે જ તે ઉપરાન્ત જ્ઞાનાવરણાદિ કર્મો તે ૨-૪-૫ ભાવવાળાં છે તે કહેવાશે ૨ ૬પા શી અવરજી:-પૂર્વ ગાથામાં જીવના ૬ ભાવ ને અજીવના ૨ ભાવ કહ્યા, પરંતુ એ ૬ ભાવે આઠ કમ આશ્રયી વિચારીએ ઝી તે ક ભાવ કયા કર્મથી ઉત્પન્ન થયેલું હોય છે? તે કહે છે उदईओ उवसमिओ, खईओमीसोय मोहजाभावा । उवसमरहिया घाइसु, होंति उ सेसाइं ओदइए॥ જાથા – ઓયિકભાવ ઉપશમભાવ ક્ષાયિકભાવ ને મિશ્રભાવ (પશમભાવ) એ જ ભાવ મેહનીય કર્મથી ઉત્પન્ન થાય છે, તથા મોહનીય સિવાયનાં શેષ ૩ ઘાતકર્મોમાં (ઘાતી કર્મોથી ) ઉપશમ ભાવ રહિત શેષ ૩ ભાવ( જ્ઞાનાવરણ દશનાવરણ ને અન્તરાયથી) ઉત્પન્ન થાય છે, શેષ ચાર અઘાતી કર્મોથી કેવળ એક ઔદયિકમાવજ હોય છે મા૨૬૬ માઘાઈ–જે કમ ત્યાં સુધી છે તે કમશ્રિત તે ભાવ પણ ત્યાં સુધી હોય તેથી તે ભાવ તે કમજન્ય કહેવાય. એટલે માહનીયકમજન્ય ૪ ભાવ છે, ઔદયિક-ઉપશમ-ક્ષાયિક ને ક્ષયેશમ. ત્યાં મેહનીય કમના ઉદયભાવથી જીવમાં કષાયાદિક પ્રગટ થાય છે, ઉપશમ ભાવથી ઉપશમ સમ્યકત્વને ઉપશમ ચારિત્ર પ્રગટ થાય છે, મોહનીય ક્ષય થવાથી ક્ષાયિક સમ્યકત્વ ને | ક્ષાયિક ચારિત્રા પ્રગટ થાય છે, અને ક્ષપશમભાવથી દેશવિરતિ સર્વવિરત્યાદિ પ્રગટ થાય છે. એ પ્રમાણે મેહનીય કમના ઔદચિકઆદિ ભાવથી તે તે પ્રકારના છવગુણુ પ્રગટ થાય છે. અહિં સનિપાત ભાવને પરિણામિક ભાવ પણ છે પરંતુ સન્નિપાતભાવ એકાદિ સાગવાળા હોવાથી અવિવક્ષિત છે, ને પરિણામિક ભાવ સર્વવ્યાપી હોવાથી અવિવક્ષિત છે, માટે જે ભાવ મુખ્ય મુખ્ય T છે તેની જ અહિ વિવક્ષા છે. એ રીતે જ્ઞાનાવરણીયાદિ ૩ ઘાતકર્મો આશ્રિત ઔદયિક ક્ષાપશમિક ને ક્ષાયિક એ ત્રણ ભાવ છે, | જેથી જ્ઞાનાવરણના ઉદયથી જીવ અજ્ઞાની, ક્ષયપશમથી દેશજ્ઞાની ને ક્ષાયિકભાવથી સર્વજ્ઞાની થાય છે. દર્શનાવરણના ઉદયથી જીવની Page #352 -------------------------------------------------------------------------- ________________ લીવ समास: II૭l भावनुं | स्वरुप अने कर्मोमां भावो SISUSTUSTAR નિદ્રા અવસ્થા વા ચક્ષુઆદિ ઈન્દ્રિયને સામાન્યધ અવરાય છે, ક્ષયપશમથી ચક્ષુદર્શન આદિ દેશદશી થાય છે, ને ક્ષયભાવથી સર્વદશી થાય છે. એ રીતે અન્તરાયના ઉદયથી દાનાદિ લબ્ધિમાં વિનવાળો થાય છે, ક્ષયે પશમથી દેશલબ્ધિવાળો થાય છે, અને ક્ષય ભાવથી સર્વલબ્ધિવાળો થાય છે. તથા શેષ ચાર કર્મમાં કેવળ ઔદયિકભાવ હોવાથી જીવ સુખી દુઃખી, આયુષ્ય, રૂપી, ને ઉચ્ચ નીચ થાય છે. એ રીતે ૮ કર્મોના પિતપતાના મુખ્ય ભાવ જાણવા, અને સાન્નિપાતિક વા પરિણામી તે સર્વકર્માનુગત હેવાથી મુખ્ય નથી. તેમાં પણ સન્નિપાત ભાવ તે સાયગી હોવાથી વસ્તુત: ભાવ પાંચજ છે તે આઠે કમમાં આ પ્રમાણે જ્ઞાનાવરણયમાં-ઔદયિક-ક્ષપશમ--ક્ષાયિક ને-પરિણામિક () દર્શનાવરણીયમાં–ઔદયિક ક્ષપશમ ને ક્ષાયિક પરિણામિક (૪) વેદનીયમાં–ઔદયિક-પરિણામિક (૨) મેહનીયમાં–ઔદયિક-ઉપશમ-ક્ષયોપશમ-સાયિક-પારિણામિક (૫) આયુષ્યમાં ઔદયિક-પારિણામિક નામકમમાં–ઔદયિક-પારિણામિક ગોત્રકર્મમાં–ઔદયિક-પારિણામિક અન્તરાયકમમાં-ઔદયિક-ક્ષપશમ–ક્ષાયિક-પારિણામિક એ પ્રમાણે મેહનીયમાં ૫ ભાવ, ત્રણ ઘાતીમાં ૪ ભાવ, ને ૪ અધાતીમાં ૨ ભાવ છે. અથવા બીજી રીતે વિચારીએ તે ઉપશમભાવ ૧ મોહનીયમાં છે, ક્ષપશમ ભાવ ૪ ઘાતકર્મમાં, ઔદયિકભાવ ૮ કમમાં, ક્ષાયિકભાવ ૮ કર્મમાં, ને પરિણામિક ભાવ ૮ કર્મમાં હોય છે. આ ગાથામાં ક્ષાયિકભાવ ફક્ત ૪ ઘાતકમમાં જ કહ્યા છે તે કરા II૭૨II Page #353 -------------------------------------------------------------------------- ________________ % | વિવક્ષભેદે સંભવે છે. કારણ કે ઘણા ગ્રંથમાં કહ્યું છે કે मोहस्सेवोवसमो, खाओवसमो चउण्ड घाईणं । खय परिणामिय उदया, अट्रह ते कम्माणं ॥१॥ અથ–ઉપશમ ભાવ મેહનીય કર્મને જ હોય છે, ક્ષયે પશમ ભાવ ૪ ઘાતકમેને હોય છે, અને ક્ષય પરિણામિક તથા ઉદય એ ત્રણ ભાવ આઠે કર્મોમાં હોય છે ૧. પ્રશ્ન –જેમ કમને ક્ષય ભાવ આ ગાથામાં આઠે કમને કહ્યો તેમ આ ગ્રંથમાં ક્ષય ભાવ આઠ કમને ન કહેતાં ફક્ત | ઘાતકમને જ કેમ કહ્યો ? - ફત્તર:-જ્ઞાનાવરણદિના ક્ષયથી જેમ કેવળજ્ઞાન આદિ વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ ૪ અઘાતી કર્મના ક્ષયથી એવી I કોઈ વિશેષ લબ્ધિઓ પ્રગટ થતી નથી તેથી વિશેષ ફળના અભાવે ૪ અધાતી કમેને ક્ષય થાય છે છતાં એ ક્ષયને ક્ષાયિક | ભાવમાં આ ગ્રંથકર્તાએ ન ગયે હોય તે યુક્ત છે. પુનઃ જે કે ૪ અઘાતી કર્મના ક્ષયથી સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે, પરંતુ તે ચારેના સાયેગિક ક્ષયથી જ પ્રાપ્ત થાય છે જેથી કોઈપણ એક કમની ક્ષયજન્ય કોઈ સ્વતંત્ર લબ્ધિ વા જીવ ગુણ નથી, તેથી એ ચારના ક્ષયભાવની મુખ્યતા ગણુ નથી. પ્રશ્ન–કના ઉપશમાદિ પાંચે ભાવ ગણ્યા તે કર્મ અજીવ હોવાથી અજીવમાં ઉપશમભાવ ક્ષયે પશમભાવ ને ક્ષાયિકભાવ &ી પણ કેમ ન ગણાય ? જેથી અજીવમાં ઔદયિક સાથે ઉપશમાદિ ભાવ ગણતા ૫ ભાવ ગણવા યોગ્ય છે. જેમ ઉદય કર્મને થાય છે તેમ ઉપશમ પણ કમને પશમ પણ કમને ને ક્ષય પણ કમને જ થાય છે તે એ રીતે કમેની અપેક્ષાએ અજીવમાં પાંચે ભાવ પ્રાપ્ત થઈ શકે છે. % % % % Page #354 -------------------------------------------------------------------------- ________________ નવ IકI * * - ૩ત્તર: એ વાત સત્ય છે કે-શરીરસ્ક માં ગણેલા ઉદયભાવની અપેક્ષાએ અજીવમાં પણ ઉદયભાવ જે રીતે ગયે છે તે રીતે કમરકામાં પણ ગણેલા ઉપશમ આદિ ૫ ભાવની અપેક્ષાએ અજીવમાં પાંચે ભાવ ગણી શકાય તેમ છે, પરન્તુ સૂત્રમાં || समासः સૂત્રકર્તાની વિવક્ષાન પ્રધાન હોવાથી કમમાં ૫ ભાવ ગણવા છતાં અજીવમાં ૫ ભાવ ન ગણતાં ફક્ત ઉદયને પરીણામી ભાવ જ ગણ્યા છે, પરન્તુ તમારી હેલી યુક્તિ પ્રમાણે ઉપશમ આદિ ભાવ ગયા નથી, એ કારણથી અવમાં ૫ ભાવ ગણે છે તે તે || भावन કેટલાકને જ મત છે, પરંતુ સર્વ સમ્મત મત નથી, કારણ કે કેટલાક અજીવમાં એક પરિણામભાવ જ ગણે છે. स्वरुप अने પ્રશ્ન:-કમાં ૫ ભાવ હોવા છતાં અજીવમાં બે જ ભાવ ગણ્યા તે બાબતમાં સૂત્રકર્તાની વિવક્ષા ગમે તે હે પરન્તુ આ कम्मोमा | ગાથામાં આઠ કર્મમાં પરિણામિક ભાવ કેમ કહ્યો નથી ? કર્મોમાં પરિણામભાવ નથી એમ તે નથી જ, કારણ કે કહેલી પ્રાસં भावो ગિક ગાથામાં “થપરિણિા ૪જી અougવ ઊંતિ થHIક્ષાયિકભાવ પરિણામિકભાવ ને ઉદયભાવ એ ત્રણ ભાવ આઠે કમેને | હોય છે.” એ વચનથી આઠે કર્મમાં પારિસ્થામિક ભાવ કહો છે. તેમજ શ્રી જિનેન્દ્રોએ પરિણામી ભાવને સર્વ વસ્તુ સમૂહમાં જિગતના દરેક પદાર્થમાં વ્યાપક કહ્યો છે, તે આઠ કમમાં પણ પરિણામી ભાવ અવશ્ય હોઈ શકે છે. ઉત્તર:-કર્મોમાં વિશિષ્ટ ભાવ ઔદયિકજ છે પરંતુ પરિણામી ભાવ વિશિષ્ટ–ઉત્કૃષ્ટ-મુખ્ય નથી, પરિણામી ભાવ તે સર્વ | વસ્તુમાં વ્યાપક હોવાથી ગૌણુભાવ છે, અને અહિં ગાથામાં વિશિષ્ટ ભાવની વિવક્ષા છે તેથી સર્વવ્યાપી પરિણામ ભાવ કહ્યા નથી. અવતરણ–આ ગાથામાં ક્ષાયિકાદિ ભાવથી ઉત્પન્ન થનારી વિશિષ્ટ લબ્ધિઓ કહે છે અથવા ક્ષાયિકાદિ ભાવના પ્રતિભેદ કહે છે– |૧૭ केवलिय नाणदंसण, खाइयसम्मंच चरणदाणाई । नव खइया लद्धीओ, उवसमिए सम्म चरणं च २६७ * * * * Page #355 -------------------------------------------------------------------------- ________________ ગાથાવે—કેવળજ્ઞાન કેવળદર્શન ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિકચારિત્ર અને દાનાદિ પાંચ સપૂર્ણ લબ્ધિએ એ હું ક્ષાયિક લબ્ધિએ છે. ( અથવા ક્ષાયિકભાવના એ ૯ ભેદ છે], અને ઉપશમ ભાવમાં ઉપશમસમ્યક્ત્વ ને ઉપશમ ચારિત્ર એ બે જ લબ્ધિ [અર્થાત્ ઉપશમભાવના એ બે ભેદ છે. એ રીતે એ ભાવના ૧૧ પ્રતિભેદ થયા]. ૨૬છા છે. માવાર્થ:—કેવળજ્ઞાન તે કેવળજ્ઞાનાવરણીયક'ના ક્ષયથી જ થાય છે પરન્તુ ઉપશમાદિકથી થતુ' નથી, તેમજ કેવળદેશન પણ કેવળદર્શનાવરણીયના ક્ષયથી જ થાય છે, તથા સમ્યક્ત્વ જો કે સ્વાવરણીય કમ દશનમાહનીયના ક્ષયથી ઉપશમથી અને ક્ષયે પશમથી એમ ત્રણ રીતે થાય છે પરન્તુ અહિં ક્ષાયિક સમ્યક્ત્વ તે દર્શનમેહનીયના ક્ષયથી જ થાય છે માટે સમ્યકત્વના ભેદોમાં મા ભાવમાં ક્ષાયિક સમ્યકત્વ ગણવું, શેષ એ ભેદ પાતપેાતાના ભાવમાં ગણાશે. તથા ચારિત્ર પણ ચારિત્રમેહનીય કર્મોના ક્ષયાદિથી ત્રણ પ્રકારનુ છે, પરન્તુ અહિં તે ચારિત્રમેહના ક્ષયથી પ્રાપ્ત થતુ ક્ષાયિકચારિત્ર એટલે ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનવતી' યથાખ્યાતચારિત્ર તેજ અહિ ક્ષાયિકભાવના ભેદમાં ગણવાનુ છે. તથા દાન-લાભ-ભાગ-ઉપભાગ ને વીયૅ એ પાંચ લબ્ધિઓ અન્તરાય ક્રમના ક્ષયથી થાય તેા ક્ષાયિક ૫ લબ્ધિ ને ક્ષયાપશમથી થાય તે એ પાંચ ક્ષયાશમલબ્ધિઓ ગણાય છે. પરન્તુ અહિં ક્ષાયિકભાવ ગણવાના હૈાવાથી પાંચ ક્ષાયિક લબ્ધિઆજ ગણવાની છેકે જે અન્તરાયના ક્ષયથીજ થાય છે. એ રીતે હું પ્રકારની ક્ષાયિક લબ્ધિ જ્ઞાના દેશના મેાહનીય ને અન્તરાય એ ચાર ઘાતીકના ક્ષયથીજ યથાસ'ભવ પ્રાપ્ત થાય છે. માટે ક્ષાધિવાયના એ ૯ ભેદ ગણવા. દર્શનમાહનીયકમના ઉપશમથી જે સમ્યક્ત્વગુણુ પ્રગટ થાય તે વશમમ્યસ્ત્ય, ને ચારિત્રમાહનીયના ઉપશમથી જે ચારિત્રગુણ પ્રગટ થાય તે જીવરામપારિત્ર ૧૧ મા ગુણસ્થાનમાં હાય છે, અને એ પણ યથાખ્યાતચારિત્ર છે. એ રીતે યથાëાતચારિત્ર ઉપશમ થાખ્યાત ને ક્ષાયિયથાખ્યાત એમ બે પ્રકારનું છે, તેમાં ઉપશમયથાખ્યાતચારિત્ર અહિં ઉપશમ ભાવમાં ગણ્યુ' ને ક્ષાયિકયથાખ્યા Page #356 -------------------------------------------------------------------------- ________________ લીવ I૧૭ધા. રિઝરઝર...! તચારિત્ર ક્ષાથિકના ભેદમાં ગણ્યું છે એ રીતે ઉપશમભાવના બે પ્રતિભેદ છે. ૨૬૭ા समासः અવતર-પૂર્વ ગાથામાં ક્ષાવિકભાવના ભેદ અને ઉપશમભાવના ભેદ કહીને હવે આ ગાથામાં ક્ષપશમભાવના ૧૮ભેદ [૧૮ ક્ષાપશમિક લબ્ધિઓ] કહે છે– भावोना नाणा चउ अन्नाणा, तिन्नि उदंसणतिगं च गिहिधम्मो। वेययचउचारितं, दाणाइग मिस्सगा भावा॥ उत्तरभेदोर्नु જાથાર્થ –ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, ગૃહસ્થ ધર્મ (દેશવિરતિ). વેદક સમ્યકત્વ (પશમ સમ્યક્ત્વ), ચાર ચારિત્ર स्वरुप (સામાયિક-પ૦-પરિહાર-સૂમસપુરાય), દાનાદિ ૫ લબ્ધિ, એ ૨૧ અથવા ચાર ચારિત્રને સર્વવિરતિ એકજ ગણતાં ૧૮ મિશ્ર- ID ભાવ છે, અર્થાત્ એ ૨૧ અથવા ૧૮ પ્રકારને પશમભાવ છે. ર૬૮ માણાર્થ-જ્ઞાનાવરણીયકમના ૫ પ્રકારમાં મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી મતિજ્ઞાન પ્રગટ થાય છે, શ્રુતજ્ઞાનાવરણના ક્ષપશમથી શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાનાવરણના ક્ષયે પશમથી અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાનાવરથના ક્ષયે પશમથી મન:પર્યાવજ્ઞાન પ્રગટ થાય છે. કેવળજ્ઞાનાવરણને ક્ષાપશમભાવ હોય નહિ, કેવળ ક્ષયભાવજ હોય છે, જેથી કેવલજ્ઞાનાવરણના ક્ષયથી પ્રગટ થતું કેવળજ્ઞાન || ક્ષયિકભાવે ગણાય, અને તે ક્ષાયિકભાવના ૯ ભેદમાં ગણેલ છે, જેથી એ ચાર જ્ઞાને સ્વ વ આવરણના ક્ષયે પશમથી જ થાય છે, જેથી એ ચાર આવરને ક્ષયે પશમ ભાવજ હોય છે, તેથી એ ચાર આવરણના ક્ષપશમથી થતી મતિજ્ઞાનાદિ ચાર લબ્ધિઓ પણ સાપશમભાવનીજ છે. જો કે મતિજ્ઞાનાવરણાદિ ૪ કમેને ક્ષયથાય છે, પરન્ત તે ક્ષયથી તે મતિજ્ઞાનાદિકને સર્વથા અભાવજ III છે?૭II પ્રાપ્ત થાય છે. અહિં એવી શંકા ન કરવી કે તે તે આવરણના ક્ષયથી વરણીય ગુણે સંપૂર્ણ પ્રગટ થવાને બદલે સર્વધા અભાવવાળા કેમ થાય ? તેના સમાધાનમાં એટલું જ કહેવું બસ છે કે-એ ચાર જ્ઞાને જીવના મૂળગુણ રૂપ નથી, પરંતુ મૂળ કરા Page #357 -------------------------------------------------------------------------- ________________ ગુણના વિકૃતિગુણા છે, મૂળગુણ તે કેવળજ્ઞાનજ દે, તેથી મેઘાચ્છાદિત સૂર્યની કિંચિત્ પ્રભા જેમ મેઘ દૂર થયે નષ્ટ થઈ સૂર્યના સંપૂર્ણ પ્રકાશ પ્રગટ થાય છે, તેમ ક્રિચિત્ પ્રભા સરખા મતિજ્ઞાનાદિ ગુહ્યે! કેવલજ્ઞાનાવરણના ક્ષય સાથે નષ્ટ થાય છે, ને કેવળજ્ઞાન રૂપ મૂળગુણ સપૂણ' પ્રગટ થાય છે. એ પાંચે આવરણના ક્ષય સમકાળે હાય છે, જેથી કેવળજ્ઞાન પ્રગટ થવા સાથે ચારે વિકૃતિરૂપ મતિજ્ઞાનાદિ જ્ઞાના સમકાળે નષ્ટ થાય છે. એ રીતે ૪ જ્ઞાન ક્ષયે પશમજન્ય (ને પાંચમુ` કેવળજ્ઞાન ક્ષયજન્ય) છે. તથા મતિઅજ્ઞાન શ્રુતઅજ્ઞાન ને વિભ'ગજ્ઞાન એ ૩ અજ્ઞાન તે જ્ઞાનના અભાવ રૂપ નથી, પરન્તુ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વ યુક્ત હાવાથી વિપરીત જ્ઞાન રૂપ છે. એમાં પણ મતિ અજ્ઞાન મતિજ્ઞાનાવરણુના ક્ષયે।પશમથી શ્રુત અજ્ઞાન શ્રુતજ્ઞનાવરણના ક્ષયેાપશમથી ને વિભ’ગજ્ઞાન અવધિજ્ઞાનાવરણુના ક્ષયે પશમથી હાય છે, જેથી મતિજ્ઞાનાદિ ૩ જ્ઞાન જે આવરણાના ક્ષયે પશમથી છે તેજ આવરણાના ક્ષયાપશમથી એજ ૩ અજ્ઞાન પણ છે તફાવત એટલેજ કે સમ્યગ્દષ્ટિ જીવનાં એ ૩ જ્ઞાન ને મિથ્યાદષ્ટિ જીવનાં એજ ત્રણ જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ ગણાય છે, એ રીતે ૩ અજ્ઞાનમાં વતું પણ 'જ્ઞાનજ ક્ષયાપશમભાવમાં છે. તથા ચક્ષુદર્શનાવરણુ કર્મના ક્ષયાપશમથી ચક્ષુદર્શન, અચક્ષુદનાવરણુના ક્ષયાપશમથી અચક્ષુદન ને અવધિદર્શનાવરણુના ક્ષયે પશમથી અવધિદશન પ્રગટ થાય છે, તેથી એ ૩ દનગુણ પણ ક્ષયાપશમભાવના છે. તથા ચારિત્રમાહનીયની ૨૫ પ્રકૃતિમાં ૧૬ ક્યાય ને ૯ નાકષાય છે, તેમાં અનન્તાનુબંધિ ક્રોધાદિ ૪ કષાય સમ્યકત્વગુણુના ઘાત કરે છે, અપ્રત્યાખ્યાની ક્રોધાદિ ૪ કષાય દેશવિરતિ ગુણના ઘાત કરે છે, પ્રત્યાખ્યાની ક્રોધાદિ ૪ કષાય સર્વવિરતિ ગુણના ઘાત કરે છે, ને સજ્વલન ક્રોધાદિ ૪ કષાયેા યથાખ્યાત ચારિત્રના ઘાત કરે છે, અથવા સર્વવિરતિ ચારિત્રમાં દોષ-અતિચાર ૧ સગ્ગાનમાં વા મિથ્યાજ્ઞાનમાં બન્નેમાં વર્તતી જ્ઞાનમાત્રાજ અહિં ક્ષયાપશમ ભાવમાં ગણવી, કારણકે એ જ્ઞાનમા વતી વિપરીતતા તા ઉદયભાવમાં અજ્ઞાન તરીકે ગારશે. Page #358 -------------------------------------------------------------------------- ________________ જીવ समासः (૭દ્દા भावोना उत्तरमेदोनुं स्वरुप લગાડે છે (મલિનતા ઉપજાવે છે). એ પ્રમાણે જે જે ક્યારે જે જે આત્મગુણને ઘાત કરે છે, તે તે કલાના ઉપશમથી ક્ષય:- || શમથી અને ક્ષયથી તે તે ભાવ પ્રગટ થાય છે. જેથી ગૃહસ્થધામ જે દેશવિરતિ ચારિત્ર તે અપ્રત્યાખ્યાની કવાયના પશમથી પ્રગટ થાય છે, સામાયિકાદિ ચાર ચારિત્ર રૂપ સર્વવિરતિ પ્રત્યાખ્યાની કવાયના ક્ષયોપશમથી પ્રગટ થાય છે, અને ક્ષોપશમ સમ્યકત્વ દશનામહનીયના ક્ષપશમથી થાય છે માટે દેશવિરતિ-સર્વવિરતિ-ક્ષપશમ સમ્યકત્વ એ ત્રણે ગુણ ક્ષપશમભાવના છે. અહિં સામાયિક ચારિત્ર છેદેપસ્થાપન ચારિત્ર પરિહારવિશુદ્ધિ ને સૂકમસં પરાય એ ચાર ચારિત્ર અનુક્રમે અધિકાધિક સર્વવિરતિનાજ પ્રતિભેદ છે, [ અથવા વિશિષ્ટ વિશિષ્ટતરાદિ વિશેષતાવાળાં એ ચારે સામાયિકચારિત્રજ છે], કે જેમાં પહેલું સામા ચારિત્ર ને છેદેપ૦ચારિત્ર છઠ્ઠાથી ૯ મા ગુણસ્થાન સુધીનું છે, પરિહારવિશુદ્ધિ ૬-૭મા ગુવતી છે, ને સૂત્રંપરા ચારિત્ર કેવળ દશમાં ગુણસ્થાનરૂપ છે. તથા દાનલબ્ધિ લાભલબ્ધિ ગલબ્ધિ ઉપગલબ્ધિ ને વીર્યલબ્ધિ એ પાંચ લબ્ધિઓ અનુક્રમે દાનાન્તરાય લાભાન્તરાય ભાગાન્તરાય ઉપગાન્તરાય ને વર્યાન્તરાયના પશમથી થાય છે ને ક્ષયથી થાય છે, તેથી પશમ વડે થતી એ પાંચ લબ્ધિઓ દેશલબ્ધિરૂપ છે ને તે ક્ષપશમભાવની કહેવાય. [અને ક્ષયથી થતી ક્ષાયિકભાવની એ ૫ લબ્ધિઓ તે પૂર્વે ક્ષાયિકના ૯ ભવમાં ગણેલી જ છે એ રીતે એ ૧૮ ભાવ મિશ્રભાવ એટલે પશમભા કહેવાય, આ ગાથામાં ચારિત્ર જે કે ચાર કહ્યાં છે પરંતુ ઘણા ગ્રંથમાં ક્ષપશમભાવના પ્રતિભેદ ૧૮જ કહેલા હોવાથી સંખ્યાભેદ ન કરવા માટે ચારે ચારિત્રને એક સર્વવિરતિ ભાવમાં અન્તર્ગત ગણવાં. ૨૬૮ અવતાળ –પૂર્વ ગાથામાં ક્ષયે પશમ ભાવના ૧૮ પ્રતિભેદ કહીને હવે આ ગાથામાં ૨૧ પ્રકારના દથિકભાવ તથા ૩ પ્રકારના પારિણુમિકભાવ કહે છે II૧૭દ્દા Page #359 -------------------------------------------------------------------------- ________________ गइ काय वेय लेसा, कसाय अन्नाण अजय अस्सण्णी । मिच्छाहारे उदया, जिय भवियरियत्तिय सहावो ॥ ગાથાર્થ:—૪ગતિ-૬કાય-૩વેદ-૬લેશ્યા-૪કષાય-અજ્ઞાન-અવિરતિ- અસંજ્ઞીપણું મિથ્યાત્વ-આહારક એ ૨૮ ઔદિયકભાવ છે, ને જીવત્વ, ભવ્યત્વ તેથી ઇતરઅભવ્યત્વ એ ત્રણ સ્વભાવ છે-પરિણામભાવ છે [અહિં બિગ મય થર ત્તિય સહાયો-જીવત્વ ભવ્યત્વ અભવ્યત્વ એ ત્રણજ સ્વભાવ એટલે પરિણામીભાવ છે એ પદાથ છે]. ા૨૬ા માવાર્થઃ—જીવમાં નારપણું તિર્યંચપણું મનુષ્યપણું ને દેવપણું એ ૪ ગતિ પર્યાય નરકગતિ આદિ ગતિનામકર્મના ઉદયથી છે માટે 9 ત્તિ ઔયિકભાવમાં ગણાય, તથા જીવમાં પૃથ્વી પર્યાય જળપર્યાય અગ્નિપર્યાય વાયુપર્યાય વનસ્પતિપર્યાય ને ત્રસપ/ચરૂપ (કાચપર્યાય છે તે ગતિનામમ જાતિનામકમ શરીરનામકર્મ પ્રત્યેક નામકમાં સ્થાવર નામકમ ઈત્યાદિના ઉદયવાળા સંચાગિક પર્યાય છે, તેથી દ્ ાયપાંચ ઉદયભાવમાં ગણાય છે. તથા આ પુરૂષ અને નપુંસક એ ત્રણ જીવપર્યાય. સ્ત્રીવેદ પુરૂષવેદ ને નપુસકવેદ એ ત્રણ માહનીયના ઉદયથી થાય છે, માટે રૂ વેર્ ઔદિયકભાવમાં ગણાય છે. તથા ૬ જેવા (કૃષ્ણ-નીલ-કાપાત-તેજો-પદ્યશુક્લલેસ્મા) પણ કર્મના ઉદયથી છે, ત્યાં જે આચાર્યાં લેઅને કાચના નિસ્યન્ત માને છે તેને મતે કષાયમેહનીય કના ઉદયથી ૬ લેશ્યાએ છે, પુન: જે આચાર્યાં લેશ્યાને ચેાગપરિણામ માને છે તેઓને મતે ત્રણ યાગને ઉત્પન્ન કરનાર કર્મના ઉદયશ્રી ૬લેશ્યાએ છે. અને બીજા કેટલાક આચાયેલું તે એમ માને છે કે-જેમ સસારીપણું અથવા અસિદ્ધપણું અઠે ક્રમના એકત્ર યવાળું છે, તેમ ૬ લેસ્યાએ પણ સમુદિત આઠે કમના એકત્ર ઉદયજન્ય છે, એ રીતે ૬ લેશ્યા ત્રણે અભિપ્રાયથી પણ મના ઉદયહેતુવાળી છે માટે ઔયિકભાવમાં ગણાય છે. તથા ક્રોધ માન માયા લેભરૂપ ૪ કષાયે એજ નામવાળા કષાયમાડીયક્રમના ઉદયથી થાય છે માટે ક્રોધાદિ વષાયો ઔદિચકલાવમાં ગણાય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ નીવ समासः II૭૭ી. भावोना उत्तरमेदोनुं स्वरुप તથા વિપરીત બેધરૂપ મતિજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાને જ્ઞાનાવરથમ અને મિયાત્વમેહનીયના ઉદયથી હોય છે માટે માન ઓયિકભાવમાં ગણાય છે. પશમના ૧૮ ભાવમાં આ મતિજ્ઞાનાદિ અજ્ઞાનને ક્ષપશમભાવમાં ગયું છે, ને અહિં ઔદયિક ભાવના ભેદમાં પુનઃ ઔદયિકભાવનું પણ ગયું તેનું કારણ કે વિપરીત વા અવિપરીત પણ વસ્તુને બેધમાત્ર જ્ઞાનાવરણના ક્ષપશમથી જ થાય છે, માટે વસ્તુના અવધમાત્રની અપેક્ષાએ એ ત્રણ અજ્ઞાને પશમભાવમાં ગણ્યાં છે, અને એ બેધમાં | જે વિપરીત પણું તે મિયાત્વ મેહનીયના ઉદયથી છે, માટે અજ્ઞાન રૂપ વિપરીત બાધ જ્ઞાનાવરણ ને મિથ્યાત્વ એ બે કર્મના સંગી ઉદયવાળું છે તેથી જ્ઞાન ઉદયભાવમાં ગણાય છે. આ અજ્ઞાનમાં જે અવબોધ છે તે માત્ર ન ગણુતાં અહિં અવબોધની વિપરીતતાનેજ મુખ્ય ગણવી. થાય અવિરતિ પણ તે અપ્રત્યાખ્યાન કષાય મોહનીયના ઉદયથી હોય છે, અસંન્નિપાણું મન અપર્યાપ્ત નામકમના ઉદયથી અને જ્ઞાનાવરણને ઉદયથી છે, મિથ્યાદષ્ટિપાગુ મિથ્યાત્વમોહનીયકમના ઉદયથી છે, આહારીપણું ક્ષુધાવેદનીયમ અને આહારપથતિ આદિ કર્મોના ઉદયથી છે, માટે એ અવિરતિ આદિ છવપર્યય ઔદયિકભાવમાં ગણાય છે, આ ગાથામાં કહેલા અને અન્યત્રમાં કહેલા ઉદયભાવોમાં કંઈક તફાવત છે, અન્યથામાં ૨૧ ઉદયભાવ કહ્યા છે, આ ગ્રંથમાં (આ ગાથામાં) ૨૮ ઉદયભાવ કહ્યા છે. પુન: અન્યત્ર અસિદ્ધત્વ ગણેલ છે અને અહિં અસિદ્ધત્વ ગણેલ નથી, (એ પણ વિવક્ષાદ સંભવે છે). પ્રશ્ન:–તમેએ ઉદયભાવ ૨૮ કહ્યા, પરંતુ એ ઉપરાન્ત ૫ નિદ્રા, વેદના, હાસ્ય, રતિ અરતિ સંસારીપણું અસિદ્ધપણુ ઈત્યાદિ | Sા બીજા પણ કેટલાએ ભાવ કમના ઉદયથી છે તે તે સ" ઉદયભાવો કેમ ગયા નથી ? - ૩૨: એ વાત સત્ય છે, બીજા પણ દથિકમા ઘણા છે, પરંતુ અહિ કહેલા ઉદયભાવે ઉપલક્ષણ માત્રથી કરા છે, તેથી બીજા પણ જે જે કમેક્રયજન્ય ભાવે હોય તે સર્વે ઉદયભાવમાં ગણું શકાય છે, માટે ૨૮ કહેવામાં વિરોધ નથી. | I૭૭ના Page #361 -------------------------------------------------------------------------- ________________ • % 44 45 45 45%%%%%%%% હવે વાળિ મિયા માત્ર રૂ છે તે આ પ્રમાણે -અનાદિકાળથી વસ્તુને જે મૂળ સ્વભાવ તે પારણામિક ભાવ. તેમાં જીવનું જીવવાપણું અથવા જીવપણું એ અનાદિ પરિણામિક ભાવ-સ્વભાવ છે, તથા સંસારી જેમાં એક જીવરાશિ એવા સ્વભાવવાળો છે ઝી કે જે પોતાનું મૂળ જીવસ્વરૂપ સાધન સામગ્રી મળતાં અવશ્ય પ્રગટ કરી શકે એવા સાધ્યોગ સરખા જાને રાશિ તે મધ્ય, અર્થાત મોક્ષે જવાની ચોગ્યતાવાળા ભાવુક છો તે ભવ્ય, અને દેવ ગુરૂ આદિ અનેક સાધન સામગ્રી મળવા છતાં પણ જીવ સ્વરૂપે પ્રગટ ન કરી શકે એવા અસાધ્ય રોગ સરખા અભાવુક ને રાશિ તે અમેગ્ય, અર્થાત મોક્ષે જવાની ચેગ્યતા રહિત કેવી છે તે અભવ્ય. એમાં ભવ્ય જીવને જે મોક્ષે જવાની યોગ્યતાવાળા જે સ્વભાવ તે મુખ્યત્વ ને તેથી વિપરીત સ્વભાવ તે સમગ્રત્વ. એ બન્ને સ્વભાવ જીવના અનાદિ સહચારી છે, જેમ જીવમાં જ્ઞાનાદિ ગુણે અનાદિ સહચારી છે તેમ ભવ્યસ્વભાવ ને અભવ્યસ્વભાવ પશુ અનાદિ સહચારી છે. એ રીતે જીવના બે ત્રણ મૂળસ્વભાવે તે અહિં પરિણામીભાવના ૩ ભેદ કેવળ જીવની અપેક્ષાએ ગણ્યા છે, નહિતર ધર્માસ્તિકાય આદિ દ્રવ્યના અનેક મૂળ સ્વભાવની અપેક્ષાએ અજીવપરિણામિક ભાવો અનેક પ્રકારના છે. કર્મોથી ઉત્પન્ન થયેલા અને કેવલજ્ઞાનાદિ ફળ રૂપે પાંચ ભાવ તે કહ્યા, પરંતુ સનિપાતભાવ જે છકો ગયે છે તે ભાવને અંગે કઈ કર્મ જન્યતા પણ ન કહી અને એ ભાવનું ફળ પણ ન કહ્યું તે તે ભાવ સંબંધિ કર્મ કર્યું ને ફળ શું? ઉત્તY: –સન્નિપાતભાવ તે ઔદયિક આદિ : ભાવથી ભિન્ન નથી પરંતુ ઔદયિકાદિ ભાવેજ જ્યારે બે આદિ સંગે ગણીએ હી તે તેવા સંગી ભાવે તેજ સન્નિપાતભાવ છે, તેના દ્વિસંગી ૧૦ ભાવ, ત્રિરંગી ૧૦ ભાવ, ચતુઃસંયેગી ૫ ભાવ, ને પાંચ સંયોગી ૧ ભાવ એ રીતે ૨૬ પ્રકારને સન્નિપાતભાવ છે, એ ૨૬ સન્નિપાતભાવોમાં માત્ર ૬ ભાવજ જીવમાં પ્રાપ્ત થઈ શકે છે તેથી ૬ ભાવ સત્ છે ને ૨૦ ભાવ અસત્ (શૂન્ય) છે, ત્યાં ૨૬ ભાવ આ પ્રમાણે રક કકકકક 0 શં? Page #362 -------------------------------------------------------------------------- ________________ વી समास: ११७८॥ भावोना उत्तरमेदोर्नु स्वरुप વિકસવેગી ૧૦ ભાવ ૧ ઉપશમ-ક્ષાપશમ ૬ ક્ષાપશમ-ઉદય ૨ ઉપશમ-ક્ષયિક ૭ ક્ષાપશમ-પરિણામી ૩ ઉપશમ ઉદય ૮ ક્ષાયિક-ઉદય ૪ ઉપશમ-પરિણામી ૯ ક્ષાયિક-પરિણામી ૫ ક્ષાપશમ-ક્ષાયિક ૧૦ ઉદય-પરિણામી એ ૧૦ દ્વિસંગી સનિપાતમાં ૯ મે નિપાત “ક્ષાયિક-પારિણામિક” ભાવ સિદ્ધમાં છે. સિદ્ધનું જ્ઞાનદર્શનાદિ ક્ષાયિક ભાવે છે, ને જીવત્વ પરિણામિકભાવે છે. * ત્રિકસંગી ૧૦ ભાવ ૧ ઉપશમ ક્ષયોપશમ ક્ષાયિક ૬ ઉપશમ ઔદયિક પરિણામિક ૨ ઉપશમ ક્ષપશમ ઔદયિક ૭ ક્ષયપશમ ક્ષાયિક ઔદયિક ૩ ઉપશમ ક્ષપશમ પારિણામિક ૮ ક્ષપશમ ક્ષાયિક પરિણામિક ૪ ઉપશમ ક્ષાયિક ઔદયિક ૯ ક્ષયોપશમ ઔદયિક પારિણામિક (૪ ગતિમાં) ૫ ઉપશમ ક્ષાયિક પારિામિક ૧૦ ક્ષાયિક ઔદયિક પારિણામિક (કેવલીને) એ ત્રિકસંગોના ૧૦ ભાવમાં ૧૦ મે ભંગ ક્ષાત્ર ઔ૦ પાઠ ભાવ કેવલીને હોય છે, કેવલિને ક્ષાયિકભાવમાં કેવળજ્ઞાનાદિ, * | I૭૮| Page #363 -------------------------------------------------------------------------- ________________ * * પાણ્યિા જ અતિ). ઔદયિકભાવમાં મનુષ્યગતિ આદિ, ને પરિણામિક ભાવમાં જીવત્વ છે. તથા ક્ષપશમ ઔદથિક પરિણામિક એ હમે ત્રિકથાગી સન્નિપાતભાવ ચારે ગતિમાં હોય છે. તેમાં ક્ષયપશમભાવે મતિજ્ઞાનાદિ, ઔદયિકભાવે ગયાદિ, ને પરિણામભાવે જીવત્વાદિ શ્રેય છે. શેષ ૮ સન્નિપાત શૂન્ય છે, પ્રરૂપણમાત્ર છે. ચતુઃસંયોગી ૫ ભાવ ૧ ઉપશમ-ક્ષ૫૦–ક્ષા –ઔદ. ૪ ઉપશમ-ક્ષા-ઔદ-પરિણા - ૨ , , , પારિણા - ૫ થી ૪ , ઇ (૪ ગતિ) ૩ છે ઓ૦ છે (૪ ગતિ) એ ચતુઃસંયોગી ૫ ભાવમાં ઉ૫૦–૦- -પા એ ત્રીજો સન્નિપાત ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. એમાં ત્રણ ભાવ તે ત્રિગીવત્ ને ચેથા ઉપશમ ભાવમાં ઉપશમ સમ્યકત્વજ હોય છે. તથા ઉપશમભાવને બદલે ક્ષાયિકભાવવાળે પાંચમે ચતુઃ સગી સન્નિપાત પણ ચારે ગતિમાં હોય છે, તેમાં પણ પાયિક ભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વજ હોય છે, શેષ ત્રણ સન્નિપાત જો ભાંગા શૂન્ય છે. તથા ઉ૫૦-૫૦-૦-૮૦-પારિ એ પંચરંગી ૧ જ ભંગ થાય છે, અને તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવ ઉપશમશ્રેણિ કરે તેને હોય છે, કારણ કે તે શ્રેણિવતને ઉપશમભાવમાં ઉપશમચારિત્ર છે, ૫૦ ભાવમાં મતિજ્ઞાનાદિ છે, ક્ષાયિકભાવમાં ક્ષાયિક સમ્યક્ત્વ છે, ઔયિકભાવમાં મનુષ્યગતિ આદિ છે, અને પારિશામિકભાવમાં છેવત્વ ભવ્યત્વ છે. એ રીતે ૨૬ સન્નિપાતભાવમાં ૬ સન્નિપાત પ્રાપ્ત છે, તે આ પ્રમાણે * * * * * Page #364 -------------------------------------------------------------------------- ________________ समास: ૨૭% अजीवमा भावोनु निरुपण ARRAR કિગી સનિપાતમાં ૯ મા ભંગ | સિદ્ધને શ્રી જીવસમાસની વૃત્તિમાં ભાંગાના નંબરને ક્રમ સર્વમાં | વિયેગી સન્નિપાતમાં છે. ભગ ૪ ગતિમાં તુલ્ય રીતિવાળો નથી, તેથી આ અર્થમાં ચારે સન્નિપાતમાં - ૧ ભંગ કેનવીને તુલય રીતે ભંગ ઉપજાવેલા છે તે રીતે વિચારવું. કર્મગ્રંથમાં ચતુઃસંયોગીસનિપાતમાં જે બંગ ૪ ગતિમાં પુન: સન્નિપાતના ૧૫ ભંગ કહ્યા છે તે ત્રણ ભાંગાને ૪ ૫ મો ભંગ ૪ ગતિમાં ગતિભેદે ગુણતાં ૧૨ ભંગ ને શેષ ત્રણ ભંગ એકેક ગણીને ૧૫ પંચગી સન્નિપાત ૧ ભંગ ઉપશમ શ્રેણિવંતને . ભંગ કરતા તે જીવપ્રાપ્ત ૬ ભાંગાનાજ પ્રતિભેદતુલ્ય છે. એ ૪િ પ્રમાણે ભ્રો સન્નિપાતભાવ ૬ વા ૨૬ પ્રકારને કહો. મારા અવતર-પૂર્વ ગાથામાં અને ૬ ભાવ જે રીતે સંભવે તે રીતે દર્શાવીને હવે આ ગાથામાં અજીવને સંભવિત પરિણામિક ને દયિકલાવ યથાસંભવ કહે છે— धम्माधम्मागासा कालोत्तिय पारिणामिओभावो। खंधा देस पएसा अणू य परिणाम उदए य ॥२७॥ ન જાથા–ધમસ્તિકાય અધમરતકાય આકાશાસ્તિકાય અને કાળ એ ચાર દ્રવ્ય પારિણામિક ભાવવાળાં છે, અને "ધ દેશ પ્રદેશ તથા પરમાણુ એ ચારે પ્રકારવાળે પુદ્ગલાસ્તિકાય તે પરિણામિક ને દારિક એ બે ભાવવાળે છે. ર૭ના માવાર્થ –ધમસ્તિકાય આદિ ચાર દ્રવ્ય તિપિતાના ગતિઉપષ્ટભ આદિ પરિણામે પરિણમેલાં હોવાથી પાણિમિક ભાવવાળાં | છે, પુન: એ ધર્મો-પરિણામ અનાદિ સહકારી લેવાથી અનાદિ પરિણામી છે. ત્યાં ગતિ પરિણામે પ્રવતેલા જીવ પુદગલેની ગતિમાં સહાયક થવારૂપ અનાદિ પરિણામ ધર્મારિતકાય છે. સ્થિતિ પરિણામે પરિણુત થયેલા જીવ પુદ્ગલેની સ્થિતિમાં સહાય કરવાના Page #365 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવરૂપ અનાદિ પરિણામ અધમસ્તિકાય છે. જીવાદિ દ્રવ્યને અવકાશ આપવાના સ્વભાવરૂપ અનાદિ પરિણામ ભાવ આકાશાસ્તિકાયને છે, સમય આવલિ આદિ રૂપે અથવા દ્રવ્યમાં વર્તાના પરિણામ વર્તાવવારૂપ અનાદિ પરિણામભાવ કાળદ્રવ્યને છે. એ રીતે ધર્માસ્તિકાય આદિ ૪ દ્રવ્યને અનાદિ પરિણામભાવ કહાં. પુદ્ગલાસ્તિકાય ચાર વિભાગમાં વહેંચાયેલું છે. જેમાં કેટલાક (અનંત) તે એકેક છૂટા અણુઓ છે કે જેને પરમાણુ કહેવામાં આવે છે. કેટલાક દિપ્રદેશી આદિ અનન્ત પ્રકારના ઔધે છે. એ બે મૂલવિભાગ છે, અને સ્કંધાન્તવતી પરમાણુઓ તે પ્રદેશ અને સ્ક ધાન્તર્વતી નાના મોટા વિભાગ તે દેશ એ બે ભેદ અંધાન્તર્ગત છે તેપણું વિશેષ સમજ માટે એ બેને ૫ણું જુદા ભેદ તરીકે ગણોને પુદગલાસ્તિકાય ૪ પ્રકારને કહ્યો છે. એ ચારે પ્રકારના પુદગલાસ્તિકાયમાં દ્વિદેશી આદિ સ્કછે નવા નવા ઉત્પન્ન થઈ જૂના જાના વિનાશ પામે છે, તેથી એ સકળે સાદિ પરિણામી છે, અને મેરૂ પર્વત વર્ષધર પર્વતે શાશ્વત ચૈત્ય પ્રતિમાઓ ઈત્યાદિ ભુલ હક અનાદિ પરિણામી છે, કારણ કે એ અંધે અનાદિ કાળથી અનન્તકાળ સુધી જેવા દેખાય છે તેવા ને તેવા જ ત્રણે | કાળમાં પ્રાય: 'તુલ્ય છે. એ પ્રમાણે પરિણામભાવ તે સમગ્ર પુદગલાસ્તિકાયમાં વ્યાપ્ત છે, પરંતુ એમાં બીજે ઔદયિકભાવ | # પણ છે, અને એ દયિકભાવ પુદગલાસ્તિકાયમાં અપેક્ષાએ સર્વવ્યાપી પશુ છે, કારણ કે કમેને વિપાકનુભવ તે ઉદય ને તેજ ઔદયિકભાવ, અથવા કમેના ઉદયવડે બનેલ જે ભાવ તે પણ દથિકભાવ એમ પૂર્વે કહેલ છે, તે રીતે કમેને વિપકાનુભવરૂપ * ૧ શાશ્વત સ્કંધમાંથી પ્રતિસમય જે કે અનન્તાના નાના મોટા & નાશ પામ્યા કરે છે, પરંતુ જેટલા પ્રમાણુમાં નામ પામે છે તેટલા પ્રમાણમાં બીજા જોડાતા રહે છે જેથી ચક્ષુદ્રષ્ટિથી નિત્ય એક સખો ત્રણે કાળમાં દેખાય છે, જેથી મેરૂપર્વત આદિકમાંથી નાના મોટા છે પ્રતિસમય ખરતા રહે છે પણ તેવા બીજા નવા સકંધે મળવાથી આકાર વા કદ બદલાતું નથી, મળવું વિખરવું એ તે પુદ્ગલને સ્વભાવજ છે. % નક્કર Page #366 -------------------------------------------------------------------------- ________________ ક નીવ समासः गतिमा अल्पबहुत्व ઔદયિકભાવ તે પુદગલાસ્તિકાયમાં સર્વત્ર વ્યાપ્ત નથી, કેવળ કમસ્કમાં વ્યાપ્ત ગણી શકાય. પરંતુ વર્ણ ગધ રસ સ્પર્શ ઈત્યાદિ પર્યાને પુદગલાસ્તિકાયમાં પણ ઉદય હોય છે, ને એ ઉદય સર્વવ્યાપી છે. એ રીતે છએ દ્રવ્યોમાં યથાસંભવ ૬ પ્રકારના ભાવ કા. / રતિ નીવરમાણે માત્ર અનુવાઃ |HIHથ રસોડનુણોn: //ર૭૦માં નીનાનીવસમા ૮ મોડપવાનુયો અવતરણ:-જીવાજીવસમાસમાં સંત થવાયા ઈત્યાદિ ૮ અનુયોગમાં સાતમ ભાવ અનુગ કહીને હવે ૮ મે અલ્પબદુત્વ અનુગ કહેવાય છે– थोवा नरा नरेहि य असंखगुणिया हवंति नेरइया। तत्तो सुरा सुरेहि य, सिद्धाणंता तओ तिरिया॥२७१॥ - થાઈ–મનુષ્યો સર્વથી થોડા-અલ્પ છે, મનુષ્યથી નારક અસંખ્યગુણ છે, તે નારકેથી દેવે અસંખ્યગુણ છે, દેથી સિદ્ધ | અનન્તગુણ છે, અને સિદ્ધથી તિર્યંચ અનન્તગુણ છે. એ પાંચ ગતિનું અ૫બહુત કહ્યું. ૨૭૧ - માવાઈ-પાંચ ગતિના છોમાં મનુષ્યગતિના છ (મનુષ્ય) સર્વથી અલ૫ છે, કારણ કે મનુષ્યો માત્ર અઢીદ્વીપમાંજ છે, | તેમાં પણ ગર્ભજ મનુષ્ય સંખ્યાત છે,ને સમ્મરિંછમ મનુષ્ય અસંખ્યાત છે. તેથી તેમનુણેથી) નારકે અસંખ્યાતગુણ છે, કારણ કે નારકોનું ક્ષેત્ર સાત પૃથ્વીઓ છે. સાતમાં મળી ૮૪ લાખ નરકાવાસ છે, એકેક નરકાવાસ પ્રાય: અસંગાસંખ્ય જનને છે, જેથી | | એકેક નરકાવાસમાં અસંખ્ય અસંખ્ય નારકે છે, (માટે મનુષ્પથી નારકે અસંખ્યગુણ છે.) નાર્કેથી દેવો અસંખ્ય ગુણ છે, કારણ કે નારકેથી એ દેવેનું ક્ષેત્ર ઘણું છે, ૧૦ ભવનપતિ, ૧૬ વ્યન્તરનિકાય, જ્યોતિષીનિકાય, ૧૨ દેવલોક, ૯ શ્રેયક, ૫ અનુત્તર ઝી એ સર્વ સ્થાને દેવનાં છે, એકૈક વિમાનવાસ પણ પ્રાય: અસંખ્ય અસંખ્ય જનને છે, એકેક વિમાનવાસમાં અસંખ્ય અસંખ્ય કક કકક ૨૮૦ Page #367 -------------------------------------------------------------------------- ________________ | દે રહે છે, તેથી નારકની અપેક્ષાએ દેવે અસંખ્યગુણા કહેલા છે, મહા૫બહુવમાં પણ નારકથી દે અસંખ્યગુણ કહ્યા છે. તથા દેથી સિદ્ધ અનન્તગુણ છે, કારણ કે દેવ સર્વ મળીને અસંખ્યાત છે, અને સિદ્ધ પરમાત્મા અનન્ત છે, કાળ અનન્ત છે, | ને છ છ માસે તે એકેક જીવની સિદ્ધિ અવશ્ય થાયજ, તેમજ સિદ્ધિગતિમાંથી પુનઃ સંસારમાં આવવાનું છે નહિ તેથી સિદ્ધ અનન્તગુણ છે. તથા સિદ્ધાથી તિર્થ અનન્તગુણ છે, કારણ કે તિર્યંચગતિમાં અસંખ્ય નિગાદ છે, એકેક નિગોદમાં અસંખ્ય શરીર છે અને એકએક શરીરમાં અનન્ત અનન્ત વનસ્પતિ છે, એટલું જ નહિ પરંતુ દરેક નિગોદમાં સિદ્ધથી અનન્તગુણ જીવે છે. (જેથી સિદ્ધ એકજ નિગાદવતી’ થી અનન્તમા ભાગ જેટલા છે) એ રીતે સિદ્ધથી તિર્યંચગતિના છે અનન્તગુણ છે. ૨૭૧ કપરાળ-આ ગાથામાં તિર્યંચાદિગતિની સ્ત્રીઓનું અને પ્રસંગે નારકાદિનું અહ૫બહુત કહે છે [તિર્યંચી માનુષી ને દેવીઓનું અહ૫બહુત્વ કહે છે ]. थोवा य मणुस्सीओ, नर नरय तिरिक्खिओ असंखगुणा।सुरदेवी संखगुणा, सिद्धा तिरिया अणंतगुणा માથાર્થ –મનુષ્યસ્ત્રીઓ સર્વથી અ૯૫ છે, તેથી નર-મનુષ્ય અસંખ્યગુણા છે, તેથી નારકે અસંખ્યગુણ છે, તેથી તિર્યચ. સ્ત્રીઓ અસંખ્યગુણ છે, તેથી સુર– સંખ્યાત ગુણા છે, તેથી દેવીએ સંખ્યાતગુણી છે, તેથી સિદ્ધ અનન્તગુણ છે, તેથી તિય અનન્તગુણ છે. ૨૭૨ માથાર્થ –ચારગતિમાં જેમ મનુષ્ય સર્વથી અહ૫ છે તેમ મનુષ્યગતિમાં મનુષ્યશ્રીએ અ૫ છે. કારણ કે સંખ્યા જ છે, તેથી મનુષે અસંખ્યગુણ છે. પ્રશ્ન-અન્ય પ્રથામાં મનુષ્યથી મનુષ્યશ્રીએ સત્તાવીસગુણી ઉપરાન્ત સત્તાવીસ કહી છે, જે કારણથી તે રથમાં આ કદ્ધ Page #368 -------------------------------------------------------------------------- ________________ તમામ % वेदमा अल्पबहुत्व % જી પ્રમાણે પાઠ છે કેનીવ- કિમી तिगुणा तिरूवअहिया, तिरियाणं इत्थिया मुणेयव्वा । सत्तावीसगुणा पुण, मणुयाणं तदहिया चेव ॥१॥ ૨૮ | बत्तीसगुणा बत्तीसरूव अहिया य तहय देवाणं । देवीओ पण्णत्ता, जिणेहिं जियरागदोसेहिं ॥२॥ અર્થ:–તિર્થ ચિની એ ત્રણ ગુણને ત્રણ રૂપ અધિક જાણવી, અને મનુષ્યની એ સત્તાવીસ ગુણી અને તેટલી અધિક જી (૨૭ અધિક ) હોય છે .. છે. તેમજ જિતેલા છે રાગ દ્વેષ જેણે એવા જિનેશ્વરેએ દેથી દેવીઓ બત્રીસગુણો અને બત્રીસ રૂ૫ અધિક કહેલી છે (એ રીતે ગ્રન્થાન્તરમાં કહ્યું છે ). રા જે એ પ્રમાણે અન્યગ્રંથમાં મનુષ્ય પુરૂથી મનુષ્ય સ્ત્રીઓ ર૭ ગુણી ઉપરાન્ત ૨૭ કહી છે તે મનુષ્ય એથી મનુષ્ય ( પુરૂષ ) ૨૭ મા ભાગથી કિંચિત્ ન્યુન હોય છે તે આ ગાથામાં મનુષ્યો અસંખ્યાત ગુણ કેવી રીતે ? સંખ્યાતગુણ પણ નથી. - ૩ત્તર:–એ વાત સત્ય છે. પરંતુ એ અલપબહુત ગર્ભજ મનુષ્ય આશ્રયી છે, અથત ગર્ભ જ મનુષ્યમાં પુરૂષો સ્ત્રીઓ ૨૭ ગુણી ઉપરાન્ત ૨૭ અધિક કન્યાન્તરોમાં કહી છે. આ ગ્રંથમાં તે ( આ ગાથામાં તે ) ગભ જ ને સમૂછિમ બને | સમુદિત મનુષ્યની અપેક્ષાએ એથી મનુષ્ય અસંખ્યગુણ કહ્યા છે તે સત્ય છે. સમ્મરિઈમ મનુષ્ય સર્વ નપુંસકદી છે અને | અસંખ્યાત છે, તેથી સ્ત્રીઓથી મનુષ્ય અસંખ્ય ગુણાજ થાય છે. (ગર્ભજ મનુષ્યમાં ત્રણે વેદ છે). મનુષ્પોથી નારકો અસંખ્યગુણ છે તે તે પૂર્વગાથામાં પણ કહ્યું છે. તથા નારકેથી તિર્યંચીએ અસંખ્યગુણ છે. મોટા છે અલ્પબહુત્વમાં નારકથી અસંખ્યગુણ તિર્યંચપુરૂ, ને તિય ચપુરૂષથી તિર્યંચીએ ત્રણુગુણી અને ૩ અધિક કહી છે તે તે % In૨૮૨ E Page #369 -------------------------------------------------------------------------- ________________ SASTRO **** પ્રમાણે નારકોથી તિર્યંચીએ અસંખ્ય ગુણ હોય જતથા તિર્યંચસીએથી (તિય ચપુરૂ ત્રીજા ભાગ જેટલા અલ્પ છે તેથી તે અલ્પબદ્ધત્વ કર્યું નથી માટે) દેવે ( પુરૂષદેવે) અસંખ્યગુણ છે, તેથી (દેવેથી) દેવીએ સંખ્યાતગુણી છે, કારણ કે દેથી દેવીએ ૩૨ ગુણી ઉપરાન્ત ૩૨ અધિક છે, તેથી દેવોએથી ) સિદ્ધ અનન્તગુણ છે, અને સિદ્ધથી તિય ચે અનન્તગુણ છે ર૭રા અવતનr:-પૂર્વગાથાઓમાં ગતિઓનું તથા આ વિગેરેનું અ૫બહુ કહી હવે આ ગાથામાં નરકગતિનું અન્તર્ગત અને તિર્યંચગતિમાં અન્તર્ગત અલ્પ બહુ કહે છે– थोवा य तमतमाए, कमसो घम्मं तया असंखगुणा । थोवा तिरिक्खपज्जत्तसंख तिरिया अणंतगुणा॥ શાળાર્થ–મસ્તમપ્રભા પૃથ્વીમાં નારકો સર્વથી અલ્પ છે, તેથી અનુક્રમે ઘમ સુધી (પહેલી પૃથ્વી સુધી) નારકે અસંખ્યગુણ છે. તથા તિર્યંચગતિમાં તિર્યંચસ્ત્રીઓ સવથી અલ્પ છે, તેથી પર્યાપ્ત તિર્યંચદ્ધિ અસંખ્યગુણ છે, તેથી તિર્ય અનન્તગુણ છે, ર૭૩. | માવાર્થ –સાતમી પૃથ્વીના નારક સર્વથી અલ૫ છે, કારણ કે ફક્ત પાંચજ નરકાવાસનું એક પ્રતર છે, તે પાંચમાં પણ મધ્યને ૧ અપ્રતિષ્ઠાને નરકાવાસ લાખ જનને છે તેથી ઘણે ન્હાને હોવાથી તેમાં સંખ્યાતા નારક રહે છે, શેષ ૪ નરકાવાસ અસંખ્ય એજનના છે તે દરેકમાં અસંખ્ય નારકે છે. તેથી છઠ્ઠી પૃથ્વીના નારકે અસંખ્યગુણ છે કારણ કે છઠ્ઠીમાં ૩ પ્રતર છે, તેથી નરકાવાસ ઘણા છે. તેથી પાંચમી પૃથ્વીના નારકે અસંખ્યગુણ છે, એમાં ૫ પ્રતરે છે. તેથી ૪ થી પૃથ્વીના નારક અસં ગુણ છે તેમાં છ પ્રતર છે. તેથી ત્રીજી પૃથ્વીના નારક અસંખ્યગુણ છે, તેમાં ૯ પ્રતર છે. તેથી બીજી પૃથ્વીના નારક અસં. ખ્યગુણ છે, તેમાં ૧૧ પ્રતર છે. તેથી પહેલી ઘમ (રત્નપ્રભા કે પૃથ્વીના નારક અસંખ્યગુણ છે, તેમાં ૧૩ પ્રતરે છે. એ પ્રમાણે * * Page #370 -------------------------------------------------------------------------- ________________ નવ समास: Hi૬૮શા તમસ્તમાં પૃથ્વીથી ઘમ પૃથવી સુધી અનુક્રમે નિવાસ ક્ષેત્ર વિશેષ વિશેષ હોવાથી નારકે અસંખ્યગુણ અસંખ્યગુણ છે. એ પ્રમાણે નાગતિમાં સ્વાસ્થાને અ૫મહત્વ કહ્યું. તિય ગતિમાં સ્વસ્થાને અ૫નહુ વિચારીએ તે તિર્યંચસ્ત્રીઓ અ૫ છે, (જો કે પુરૂષ તિર્યથી તે ત્રણ ગુણી અધિક ત્રણ છે, પરંતુ અહિં પંચેન્દ્રિય તિર્યંચપતાની અપેક્ષાએ અલ્પ છે). તેથી પર્યાપ્ત પંચેન્દ્રિયતિયં અસંખ્યગુણ છે. પ્રક:–ગાથામાં “પંચેન્દ્રિય” વિશેષણ નથી તે અહિં પંચેન્દ્રિય તિય" કઈ રીતે જાણવા ? - ૩રર –એ વાત સત્ય છે કે પંચેન્દ્રિય વિશેષણ ગાથામાં જે કે સાક્ષાત્ કહ્યું નથી તે ૫ણુ તિય"ીઓ પંચેન્દ્રિયજ હોય છે, તે અનુસરણથી અહિં પર્યાપ્તતિય પણ પંચેન્દ્રિય જ જાણવા. તેમજ ગાથામાં અસંખ્યણ કીધેલ છે તે તે અસંખ્યગુણ ઉપરથી પણ પંચેન્દ્રિયે જ સમજી શકાય, કારણ કે સામાન્યથી પર્યાપ્ત તિર્થ એ વિચારીએ તે પર્યાપ્ત એકેન્દ્રિય તિર્ય ચે અનન્ત છે, અને તિર્યંચીઓ અસંખ્ય છે તેથી તિયચીઓથી પર્યાપ્ત તિય એ ગાથામાં અનન્તગુણ કહેત, માટે તિર્યંચીએના અનુસર હુથી તેમજ અસંખ્યગુણ પદના અનુસરણથી પર્યાપ્ત પચેન્દ્રિય તિય ચિ જ અસંખ્યગુણ કહેલા જાણવા. તથા પર્યાપ્ત પંચેન્દ્રિયઝી તિયાથી સામાન્યપદે તિર્યંચે અનન્તગુણ છે (સામાન્ય તિર્યામાં એકેન્દ્રિોને પણ સમાવેશ થાય છે, ને એકેન્દ્રિ Rી અનન્ત છે માટે). ૨૭૩ ઝવતાઃ –પૂર્વ ગાથામાં નરકગતિમાં તથા તિર્યંચગતિમાં સ્વસ્થાને અલ્પબહુત કહીને હવે આ ગાથામાં દેવગતિમાં સ્વસ્થાને ઝા અલ્પબહુત કહે છે– थोवाऽणुत्तरवासी, असंखगुणवुडि जाव सोहम्मो । भवणेसु वंतरेसु य, संखेज्जगुणा य जोइसिया २७४ नारको अने देवोमां स्वस्थाने अल्पबहुत्व HORARIOS I૬૮૨ાા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ક. નાથાર્થ – અનુત્તરવાસી રે સવંથી અલ્પ છે, તેથી સૌધમ સુધી અનુક્રમે અસંખ્યગુણવૃદ્ધિ કહેવી, તેથી ભવનપતિમાં અસંખ્યગુણ, તેથી થન્તરમાં અસંખ્ય ગુણ, ને તેથી જ્યોતિષી દે સંખ્યાતગુણ છે ર૭૪. માવાર્થ – અનુત્તરવાસી ર સવથી અ૯૫ છે, કારણ કે અનુત્તર દેવેનું એક જ પ્રતર ને તેમાં પાંચ જ વિમાન છે, તેમાં પણુ એક મધ્ય વિમાન તે ફક્ત લાખ પેજન જેટલું ન્હાનું છે, શેષ ૪ વિમાને અસંખ્ય અસંખ્ય જનનાં છે તેથી મધ્ય વિમાનમાં સંખ્યાતા દેવે છે, ને શેવ ૪ વિમાનમાં અસંખ્ય દેવે છે. તેથી શૈવેયક અસંખ્યાતગુણ છે, કારણ કે સૈવેયકનાં ૯ પ્રતર છે તેમાં સર્વે મળી ૩૧૮ વિમાન છે, તેથી અમ્રુત (બારમા દેવક)માં દેવો અસંખ્યગુણ છે, અહિં છે કે પ્રતરે ચાર છે તેમાં પણ કેટલાક ભાગ આરણકપને છે જેથી શૈવેયકનાં વિમાનેથી અયુતનાં વિમાને અહ૫ છે. પરન્ત પ્રયકના એક ll ] વિમાનગત દેવસંખ્યાથી અમૃતના એક વિમાનગત દેવની સંખ્યા ઘણી મોટી હોવાથી અમૃતના દે અસંખ્યગણ હોય તેમાં || કંઈ વિરોધ જેવું નથી. અસ્પૃતદેથી આપણુક૯૫ના દે અસંખ્યગુણ છે, તેથી પ્રાણુતકલ્પના દે અસંખ્ય છે, તેથી આનતકલ્પના દે અસંખ્યગુણ છે, તેથી સહસ્ત્રારના દે અસંખ્યગુણ છે, તેથી શુક્રક૯૫નાદે અસંથગુણ છે, તેથી લાંતકના દે અસંખ્યગુણ | છે, તેથી બ્રાલેકના દેવો અસંખ્યગુણ છે, તેથી માહેન્દ્રકલ્પના દે અસંખ્યગુણ છે, તેથી સનત કુમારદે અસંખ્યગુણ છે તેથી ઈશાનક૯૫ના દેવે અસંખ્યગુણ, તેથી સૌધર્મક૯૫ના દેવે અસંખ્યગુણ છે. આ અ૫બહત્વ આ ગ્રંથકર્તાના અભિપ્રાયવાળું છે પરન્તુ સિદ્ધાન્તમાં અલ્પબહુ જુદા પ્રકારનું છે તે આ પ્રમાણે સિાત્તત અqવદુત્વ-અનુત્તરવાસી દે અલ્પ છે, તેથી રૈવેયક દેવે સંખ્યાતગુણ છે, તેથી અશ્રુતક્લપના દેવે સંખ્યાતગુણા છે, તેથી આપણુક૯૫ના દેવે સંખ્યાતગુણ ૮, તેથી પ્રાણુતદેવે સંખ્યાતગુણા છે, તેથી આવતદે સંખ્યાતગુણા છે, તેથી સહસાર દે અસંખ્યાતગુણ છે, તેથી શુક્ર અસંખ્યગુણ છે, તેથી લાન્તકદે અસંખ્યગુણ છે, તેથી બ્રાદે અસંખ્યગુણ છે, તેથી 63 % Page #372 -------------------------------------------------------------------------- ________________ નવ સમા i૨૮રૂા. इन्द्रियोर्नु म अल्पबहुत्व કરકર માહેન્દ્રદેવે અસંખ્યગુણ છે, તેથી સનસ્કુમારદેવે સંખ્યાતગુણ છે, તેથી ઇશાનદે અસંખ્ય ગુણ છે, તેથી સૌધર્મદે સંખ્યાતગુણ છે. એ પ્રમાણે આ ગ્રંથ અને સિદ્ધાન્ત એ બેમાં અહિં સુધી તફાવત છે. ત્યારબાદ સૌધર્મદેવેથી ભવનપતિ અસંખ્યગુણ છે, ને ભવનપતિથી વ્યન્તરે અસંખ્યગુણ છે, તેથી જતિષીદે સંખ્યાતગુણ છે. આ અલ્પબહુતમાં વિસંવાદ નથી. ti૨૭૪ કાવતરાઃ–પૂર્વે ચારે ગતિમાં અહ૫મહત્વ કહીને હવે એકેન્દ્રિયાદિ વિશેષણવડે છવભેદમાં પરસ્પર અલ્પબહુત કહે છે, અર્થાત્ શ્રી જાતિ વા ઈન્દ્રિય'માગણામાં અલ્પબહુત કહે છેपंचिंदिया य थोवा, विवज्जएण वियला विसेसहिया। तत्तोय अणंतगुणा, अणिदि एगिदिया कमसो॥ Tઘાર્થ – જાતિમાર્ગણા પંચેન્દ્રિય છ સર્વથી થડા છે, તેથી વિપર્યયપણે વિકલેન્દ્રિયે વિશેષાધિક છે (ચતુ. ત્રીહીરા ક્રમશઃ વિશેષાધિક છે), તેથી અનિદ્રા (સિદ્ધ) અનન્તગુણ છે, તેથી એકેન્દ્રિય અનન્તગુણ છે. એ પ્રમાણે બે જીવલે અનુક્રમે અનન્તગુણ છે [એ જાતિમાગણાનું અહ૫બહુત્વ જાણવું'), i૨૭૫ માવાઈ–ઈન્દ્રિયમાર્ગણામાં પંચેન્દ્રિય સર્વથી અપ છે, તેથી ચતુરિન્દ્રિય વિશેષાધિક છે, તેથી ત્રીન્દ્રિય વિશેષાધિક છે, તેથી શ્રીન્દ્રિય વિશેષાધિક છે, તેથી ઈન્દ્રિયરહિત એટલે સિદ્ધ અનન્તગુણ છે, તેથી એકેન્દ્રિયો અનન્તગુણ છે. અહિં એકેન્દ્રિમાં પૃથ્વીકાયાદિક તે અસંખ્ય અસંખ્ય છે, પરન્ત વનસ્પતિ અનન્ત હોવાથી અને નિગાદ વરુપતિના છથી સિદ્ધ અનન્તમા ભાગમાત્ર હોવાથી અને તેની નિદૈ અસંખ્ય હોવાથી સિદ્ધથી એકેન્દ્રિયે અનન્તગુણ છે. ૨૭પા ૧ આ ગાથાઓમાં ચોદ માગંણાઓનું અપબહુત કહેવાનું નથી પરંતુ કાયમાર્ગણા સુધી ૩ માગણુાઓનું અપભહુર્વ કહેશે. જ | ૨૮રૂાા Page #373 -------------------------------------------------------------------------- ________________ અવતરણ:—હવે આ ગાથામાં કાયમાણાનું અલ્પબહુત્વ કહે છે— थोवाय तसा तत्तो, तेउ असंखा तओ विसेसहिया । कमसो भूद्गवाऊ, अकाय हरिया अनंतगुणा ॥२७६॥ ગાથાર્થ:—ત્રસજીવ સર્વથી અલ્પ છે, તેથી તેઉકાય અસંખ્યગુણ છે, તેથી પૃથ્વીકાય અકાય ને વાયુકાય અનુક્રમે વિશેષાધિક છે, તેથી અકાય (સિદ્ધ) અનન્તગુણુ છે, તેથી હરિત–વનસ્પતિકાયથવા અનન્તગુણ છે. ર૭૬ માવાર્થ:—ત્રસકાયજીવા સવથી અલ્પ છે, કારણ કે અસંખ્યાતજ છે, તેથી અગ્નિકાયજીવા અસંખ્યાતગુણ છે, અગ્નિકાયજીવ અસંખ્ય લેાકાકાશના પ્રદેશ પ્રમાણુ છે, તેથી પૃથ્વીકાયછવા વિશેષાધિક છે, તેથી અાયજીવા વિશેષાધિક છે, તેથી વાયુકાયજીવા વિશેષાધિક છે, એ પ્રમાણે એ ત્રણ કાય વિશેષાધિક છે. વાયુથી અકાય (કાયરહિત સિદ્ધજીવા ને અયેાગીછવા એ મળીને) અનન્તગુણ છે (અયાગી સંખ્યાતમાત્ર હોય છે તે પશુ નિરન્તર નથી, અને સિદ્ધજીવા અનન્ત છે, અને નિરન્તર પણ છે તેથી તાત્ત્વિક રીતે સિદ્ધજીવાની અપેક્ષાએ અકાય અનન્તગુણ છે.) અને તે સિદ્ધ છવાથી વનસ્પતિકાય અનંતગુણ છે. ૨૭૬ા અવતનઃ—પૂર્વ ગતિ આદિ 'ભેદે જીવસમાસનુ અલ્પબહુત્વ કહીને હવે આ ગાથામાં ૧૪ ગુરુસ્થાનરૂપ જીવસમાસ આશ્રિત અપબહુત્વ કહેવાય છે— उवसामगाय थोवा, खवग जिणे अप्पमत्त इयरे य। कमसो संखेज्जगुणा, देसविरय सासणेऽसंखा ॥ २७७॥ मिस्साऽसंखेज्जगुणा, अविरयसम्मा तओ असंखगुणा । सिद्धा य अनंतगुणा, तत्तो मिच्छा अनंतगुणा ॥ ગાથાર્થઃ—ઉપશામકજીવા (૮-૯-૧૦-૧૧ ગુણુવતી જીવા) અપ છે, તેથી ક્ષપકજીવા (૮-૯-૧૦-૧૨ ગુણવતી જીવા ૧ સત્ર ૧૪ જીવભેકરૂપજ ૧૪ જીવસમાસ ગણ્યા નથી પત્તુ નાદિ માણુાભેદે પણુ સમાસના વિક્ષા કરી છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ જ વીવ समासः ૬૮૪ गुणस्था नकोर्नु अल्पबहुत्व સંખ્યાતગુણ છે, તેથી જિન-કેવલી (૧૩-૧૪માં ગુણવતી ) સંખ્યાતગુણ છે, તેથી અપ્રમત્ત સંખ્યાતગુણ છે, તેથી પ્રમત્ત જી સંખ્યાતગુણ છે, એ ગુણસ્થાનવતી જી અનુક્રમે સંખ્યાતગુરુ સંખ્યાતગુણ છે. તેથી દેશવિરતજી અસંખ્યગુણ છે, તેથી સાસ્વાદન ગુણસ્થાની છ અસંખ્યગુણ છે. ર૭૭ના સાસ્વાદનથી મિશ્રગુણસ્થાની છે અસંખ્યાતગુણ છે, તેથી અવિરત સમ્યષ્ટિ જીવે અસંખ્યાતગુણ છે, તેથી સિદ્ધ અનંત. | ગુણ છે, તેથી મિથ્યાદષ્ટિ અનન્તગુણ છે. ૨૭૮ માવાર્થ-ઉપશામક શબ્દથી ઉપશમશ્રેણિવતી ૮-૯-૧૦માં ગુણસ્થાનવાળા છ ગણાય છે, પરંતુ અહિં ૧૧ મા ગુણસ્થાનવાળા ઉપશાન્તાહી જીવે પણ ગણવા જેથી એ ચાર ઉપશમ ગુણસ્થાનવાળા સર્વથી અલ્પ છે, કારણ કે સમકાળે પ્રવેશતા ૫૪ ને પ્રવેશેલા સંખ્યાત હોય છે. અને ચારે પરસ્પર તુલ્ય હેય. તેથી ક્ષેપક એટલે ક્ષપકશ્રેણિવતી ૮-૯-૧૦ મા ગુણસ્થાનવાળા ને ઉપલક્ષણથી ૧૨ મા ગુણસ્થાનવાળા છ સંખ્યાતગુણા હોય છે, કારણ કે સમકાળે સંપૂર્ણ ક્ષપકશ્રેણિમાં વર્તતા સર્વ જી શતપૃથકત્વથી અધિક ન હોય, (પ્રવેશતા ૧૦૮ જ હોય). એ અલ્પબદુત્વ ઉત્કૃષ્ટપદે જાણવું, અન્યથા કેઈક વખત ક્ષપક અલપ હોય ને ઉપશામક ઘણું હોય એમ પણ બને, અથવા ઉપશામક સર્વથા ન હોય ને ક્ષેપક હોય એમ પણ બને | અથવા ક્ષેપક કોઈ ન હોય ને ઉપશામક હોય એમ પણ બને, કારણ કે આ ગુણસ્થાને વિરહકાળવાળાં છે. પુનઃ એ ચાર ચાર ગુણસ્થાનેનું અ૬૫બહુ સમુદિતપણે એધે પણ હોય છે, અને ચારે ગુણસ્થાનનું ભિન્નભિન્ન પણ હોય છે. ક્ષપકથી જિનસર્વ એટલે સગી અગો કેવલી સમુદિતપણે સંખ્યાતગુણ છે, કારણ કે સગીપણાંમાં ને ક્ષપકશ્રેણિમાં જ પ્રવેશતા જ ૧૦૮ થી વધારે ન હોય તેથી પ્રવેશક છે તે તુલ્ય છે, પરંતુ ક્ષપકશ્રેણિમાં પ્રવેશતા ને પ્રવેશેલા સર્વ ગણીએ તે શતપૃથકત્વ જ હોય છે,ને સગીકેવલી ઉત્કૃષ્ટથી ક્રોડપૃથકત્વ સમકાળે હોય છે, અને અગીઓ સમકાળે ઉત્કૃષ્ટથી ૮૪lી. રાક Page #375 -------------------------------------------------------------------------- ________________ 3ી સંખ્યાત હોય છે, જેથી બે મળીને પકથી સંખ્યાતગુણ છે [અહિં કેવળ અયોગીઓ તે ક્ષપથી સંખ્યાતગુણ થાય નહિં પરન્તુ કેવળ સગીએ સંખ્યાતગુણ છે તેથી બે મળીને સંખ્યાતગુણ હોઈ શકે છે. જિનથી ( સગી અગીન સમુદિત સંખ્યાથી) અપ્રમત્તમુનિએ (સાતમા ) ગુણસ્થાનવતી જી ) સંખ્યાતગુણ હોય છે. કારણ કે સગી અગી મળીને અહ૫ સંખ્યાત છે, ને અપ્રમત્તો હજારક્રોડ પૃથકત્વથી (હાર ક્રોડ પૃથ૦ જેટલા પ્રમોથી ) D| અલ્પ સંખ્યા જેટલા સ ખ્યાત છે. તેથી સાધિક ૯ કોડ જેટલી જિન સંખ્યાથી અપનર હનકોડ પૃથકત્વ સંખ્યા સંખ્યાતગુણી છે, તેથી પ્રમત્ત મુનિએ સંખ્યાતગુણ છે, કારણ કે અપ્રમત્તની હજારકોડ પૃથકત્વ સંખ્યા જે બહુ જણની છે તેથી પ્રમત્તમુનિએની હજાર ક્રોડપૃથકત્વ સંખ્યા સંખ્યાતગુણ (પ્રાય: બે ત્રણ ગુણી સંભવિત ) છે. તેથી દેશવિરત 'અસંખ્યગુણ છે, કારવૃકે દેશવિરત મનુષ્ય જે કે સંખ્યા જ છે તે પણ દેશવિત મસ્યાદિ જળચર વિગેરે તિય ચે અસંખ્યગુણ છે. તેથી સાસ્વાદન ગુણસ્થાનવત છ અસંખ્યાતગુણ છે, કારણ કે શવિરત તે મનુષ્ય ને તિય ચે જ હોય છે, અને સાસ્વાદન સમ્યગ્દષ્ટિએ તે દેવ નારક સહિત ચાર ગતિવાળા હોય છે. પુન: આ સાસ્વાદન ગુણસ્થાનીએ તે કદાચિત્ સર્વથા ન પણ હોય, અને જ્યારે ઝી હોય ત્યારે જઘન્યથી ૧-૨ ને ઉકણથી ચાર ગતિમાં અસંખ્ય હોય છે. સાસ્વાદનગુણસ્થાનવતા જીથી ત્રીજા ગુર્થસ્થાનવાળા જામિત્રસમ્યગ્દષ્ટિ છ અસંખ્યાતગુણ છે, કારણ કે સાસ્વાદનકાળ ૧ સમયથી ૬ આવલિકા જેટલો છે, ને મિશ્રને કાળ જધ ન્યથી ને ઉત્કૃષ્ટથી બન્ને રીતે અન્તમુહૂત્ત છે, તેથી સાસ્વાદનીથી મિશ્રદષ્ટિએ અસંખ્યાત ગુણા સંભવિત છે. એ મિશ્રગુણસ્થાની છે પણ કેઈવાર લેકમાં ન પણ હોય ને હોય ત્યારે જઘન્યથી ૧-૨ ચાવતું ઉત્કૃષ્ટથી અસંખ્યાત હોય છે. મિશ્રગુણસ્થાનીઓથી અવિરતસમ્યગદષ્ટિ છે અસંખ્યાત ગુણ છે, કારણ કે મિશ્રને કાળ અન્તમુહૂર્તા છે, ને અવિસ્તગુરુ૧ ક્ષેત્રયોપમના લધુ અસંખ્યાતમા ભાગ જેટલા. અને ત્યારબાદ કંઈક મોટા મોટા ક્ષેત્ર ભે૫મના અસંખ્યા મા ભાગ જેટલ. - ક મર બR- A+ Page #376 -------------------------------------------------------------------------- ________________ નિવ ૨૮૫ જીવન સ્થાનને કાળ ૩૩ સાગરેપમ જેટલું છે તે ઉપરાન્ત અવિરતસમ્યગ્દષ્ટિએ ચારે ગતિમાં છે. તથા અવિરતસમ્યગ્દષ્ટિએથી સિદ્ધ સમાણ અનન્તગુણ છે, કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિએ જઘન્યથી લઘુ ક્ષેત્રપાપમસંખ્યયભાગ જેટલા છે, ને ઉત્કૃષ્ટથી મેટા ક્ષેત્રપા૫માસંપેયભાગ જેટલા છે, જેથી અસંખ્યાત જ છે ને સિદ્ધ તે અનન્ત છે. પુનઃ એ બન્ને રાશિઓ લેકમાં સર્વકાળ છે. તથા ૪ સિદ્ધથી મિથ્યાદષ્ટિએ અનન્તગુણ છે, કારણ કે અનન્તાનન્ત વનસ્પતિજીથી સિદ્ધ અનન્તમાં ભાગ જેટલા છે, ને સઘળા વનસ્પતિ | देवनारक ( બાકપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના કેટલાક અસંખ્ય જીવ સાસ્વાદન ગુણસ્થાનવાળા છે તે વજીને ) મિયાદષ્ટિ છે, તથા પૃથ્વી- II અને તિકાયાદિ સર્વમિયાદષ્ટિએ મળીને તે અનન્ત કાકાયના આકાશપ્રદેશ જેટલા છે. ર૭૭-૨૮, રતિ ૨૪ કથાના ૨૪ ગીવ I I ગુણ* समासेषु अल्पबहुत्वम् ॥ स्थानकनु | अल्पबहुत्व અવતરણઃ—એ પ્રમાણે એઘથી ૧૪ ગુણસ્થાનરૂપ ૧૪ જીવસમાસમાં અલ્પબહુવ કહીને હવે ચાર ગતિમાં ગુણસ્થાનાશ્રિત અ૫બહુત કહેવાય છેसुरनरए सासाणा, थोवा मीसाय संखगुणयारा तत्तोअविरयसम्मा, मिच्छा य भवे असंखगुणा॥२७९॥ થાઈ–દેવગતિમાં અને નરકગતિમાં પ્રત્યેકમાં સાસ્વાદનગુણસ્થાનવતી છ સર્વથી અલ્પ છે, ને મિશ્ર સમ્યગ્દષ્ટિએ સંધ્યાતગુણાકારવાળા છે (સંખ્યાતગુણ છે), તેથી અવિરતસમ્યગ્દષ્ટિઓ અસંખ્યગુણ છે, ને તેથી મિથ્યાષ્ટિએ અસંખ્યગુણ છે [ એ બે ગતિમાં દેશવિરત્યાદિ ગુણસ્થાને છે જ નહિં] ર૭૯તા. માથાર્થ–દેવગતિમાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિએ ઉત્કૃષ્ટપદે સર્વથી અલ્પ છે, તેથી ઉત્કૃષ્ટ પદે મિશ્રદષ્ટિએ સંખ્યયગુણાકારવાળા છે જી ૨૮. [ સંખ્યાતગુણા છે ], મિશ્રદષ્ટિએથી સમ્યગ્દષ્ટિએ અસંખ્યગુણ છે. તેથી મિથ્યાષ્ટિએ અસંખ્યગુણ છે. એ ચારે ગુણસ્થાનવતી Page #377 -------------------------------------------------------------------------- ________________ ** * * * * જીવરાશિએ દરેક અસંખ્યાત અસંખ્યાત છે, જેથી એ અસંખ્યાતમાં જ ચાર પ્રકારની તરતમતા છે, તથા જે રીતે એ દેવ| ગતિમાં અ૫હત્વ કર્યું તે રીતે નરકગતિમાં પણ ચાર ગુણસ્થાનવતી ચાર જીવરાશિઓનું અ૫બહત્વ જાણવું, દેશવિરતિ આદિ ગુણસ્થાને તે એ બન્ને ગતિમાં છે જ નહિં ર૭૯ અવતર–આ ગાથામાં તિર્યંચગતિમાં ગુણસ્થાનાશ્રિત અદ્ર૫બહુત કહે છે. तिरिपसु देसविरया, थोवा सासायणा असंखगुणा। मीसा य संख अजया, असंखमिच्छा अणंतगुणा ॥ | નાથાર્થે–તિય માં દેશવિરત સર્વથી અઢ૫ છે, તેથી સાસ્વાદન સમ્યગ્દષ્ટિએ અસંખ્યાતગુણા છે, તેથી મિશ્રદષ્ટિએ સંખ્યાતગુણ છે, તેથી અવિરતસમ્યગ્દષ્ટિએ અસંખ્યગુણ છે, તેથી મિયાદષ્ટિએ અનન્તગુણ છે ૨૮. માવા –ગાથાથવતુ સુગમ છે. પ્રમત્તાદિ ગુણસ્થાને તિર્યંચને છે જ નહિ માટે તેનું અહ૫બહુવ પણ નથી. તિર્યંચામાં ૨-૩-૪-૫ ગુણસ્થાનવતી છના ચાર રાશિએ અસંખ્ય અસંખ્ય છે, ને મિથ્યાષ્ટિને રાશિ અનન્ત છે. ૨૮૦ના. અવતરણ—આ ગાથામાં મનુષ્યગતિમાં ગુણસ્થાનાશ્રિત અ૫બહુત કહે છે– मणुया संखेज्जगुणा, गुणीसुमिच्छा भवे असंखगुणा । एवं अप्पाबहयं, दव्वपमाणेहि साहेज्जा ||२८१॥ | Twાઇ–ગુણસ્થાનેમાં અલ્પબત કહેવા પ્રસંગે મનુષ્ય સંખ્યાતગુણા કહેવા, ફક્ત મિથ્યાષ્ટિમનુષ્યો જ અસંખ્યાતગુણ &ી કહેવા, એ પ્રમાણે ગુણસ્થાનાશ્રિત ઈન્દ્રિયાદિ માગણાઓમાં દ્રવ્યપ્રમાણુ વિચારીને સાધવું–કહેવું. ૨૮૧ાા. - માવાઈ –મનુષ્યગતિમાં ૧૪ ગુણસ્થાનનું પરસ્પર અ૯૫બહુત્વ કહેવામાં ૧૩ ગુણસ્થાનનું અલ્પબહુત “સંખ્યાતગુણ” પદથી કહેવાય છે, ને મિથ્યાદષ્ટિગુણસ્થાન કહેતી વખતે “અસ ગુણ” પદ કહેવાય છે, તે વિશેષત: આ પ્રમાણે * ** * * Page #378 -------------------------------------------------------------------------- ________________ નીવ समासः FROSTORU ૨૮દ્દા | मनुष्योमा गुणस्था नकोन अल्पबहुत्व મનુષ્યગતિમાં જયારે કોઈ વખતે અયોગી કેવલીઓ ઉત્કૃષ્ટપદે વર્તે છે ત્યારે શેષ ૧૩ ગુણસ્થાનમાં વર્તવા ગ્ય મનુષ્યની અપેક્ષાએ સર્વથી અલ્પ હોય છે, કારણ કે સંખ્યાત મનુષ્ય જ અગીપણામાં વર્તતા હોય છે, તેથી ઉત્કૃષ્ટ પદ સંભવી ઉપશામકે (૮-૯-૧૦-૧૧ મા ગુણસ્થાની) સંખ્યાતગુણ છે, તે પણ સંખ્યાત છે. તેથી પકે (૨૮-૯-૧૦-૧૨ મા ગુણસ્થાનમાં વર્તતા મનુષ્ય) સંખ્યાત ગુણા છે. તે સર્વે સંખ્યાત છે. તેથી સગિ કેવલીઓ સંખ્યાતગુણ છે, કારણ કે ઉત્કૃષ્ટપદે કેવલી ૯ ક્રેડ ક્રિોડપૃથફત્વ હોય છે, તેથી અપ્રમત્તમુનિએ સંખ્યાતગુણ છે, કારણ કે અલ્પતર હજારકોડપૃથકત્વ જેટલા હોય છે, તેથી પ્રમત્તમુનિએ ઘણા હજારકોડ [૯૦૦૦ ક્રોડ હોવાથી સંખ્યાતગુણા છે, તેથી દેશવિરત મનુષ્ય સંખ્યાતગુણ છે, તેથી અવિરતિસમ્યગ્દષ્ટિ મનુષ્ય સંખ્યાતગુણ છે, તેથી સાસ્વાદનસમ્યગ્દષ્ટિ સંખ્યાતગુણ છે, તેથી મિશ્રદષ્ટિ મનુષ્ય સંખ્યાતગુણ છે, તેથી મિથ્યાદષ્ટિ મનુષ્યો અસંખ્યગુણ છે. અહિં ૧૨ અલ્પબહુવમાં સંખ્યાતગુણ કહેવાનું કારણકે ૧૩ ગુણસ્થાને ગર્ભજ મનુષ્યને જ હોય છે, ને ગર્ભજમનુષ્ય ઉત્કૃષ્ટપદે પણ સંખ્યાત છે માટે ૧૩ ગુણ૦ના ૧૨ અ૫હુવમાં સંખ્યાતગુણ પદ છે, ને મિથ્યાદષ્ટિએ અસંખ્યાતગુણ કહેવાનું કારણકે સમૂર્ણિમ મનુષ્યો અસંખ્યાત હોય છે, ને તે સર્વે મિયાદષ્ટિ જ હોય છે. ll તિ ૪ રતિy TWાનાન્વિતંદુત્વમ્ II - એ પ્રમાણે મનુષ્યના અલ૫બહુત્વમાં ગર્ભજ મનુષ્યનું સંખ્યાત દ્રવ્યપ્રમાણુ ને સમ્મલ્કિમ મનુષ્યનું અસંખ્યાતદ્રવ્યપ્રમાણુ હોવાથી ગુણસ્થાનમાં તેને અનુસરીને જેમ સંખ્યાતગુણ અ૫બહુત્વ ઉત્પન્ન થાય છે, તેમ ઈન્દ્રિયાદિ માગણીઓમાં પણ દ્રવ્યપ્રમાણુ વિચારીને ગુણસ્થાનાશ્રિત અ૫બહુત્વ સાધવું–કહેવું. પુનઃ તે ઈન્દ્રિયાદિ માગણામાં દ્રવ્ય પ્રમાણ દ્વાર દ્રિવ્યપ્રમાણ અનુચોગ 1 આ ગ્રંથમાંજ પુવે કહ્યો છે તેને અનુસરીને અ૫હત્વ વિચારવું. ત્યાં સિદ્ધાન્તમાં કહેલ ગાદિકનું અ૫બહુવ અહિં સાક્ષાત્ કહેવાય છે તે આ પ્રમાણે— ૧ ઇન્દ્રિય ને કાયનું અદ્દભવ તે ૨૫- ૨૬ મી ગાથામાં જ પ્રથમ કહેવાઈ ગયું છે મારે હવે અહિ પગથી અપભવ વૃત્તિકતાં કહે છે. OSASTOSOROSOS Page #379 -------------------------------------------------------------------------- ________________ 6 % % % % રોગમાં–સર્વથા અલ્પ મનેયોગી જીવ છે, કારણ કે સંજ્ઞી પંચેન્દ્રિયપર્યાપ્ત ને જ મને ગ હોય છે. તેથી વચનયોગી જીવો અસંખ્યાતગણ છે, કારણ કે સવ ત્રસ વચનગી હોય છે. તેથી અમે ગી ( સિદ્ધો ) અનન્તગુણ છે, તેથી કાયથેગી ||Rા અનન્તગુણ છે, કારણકે સર્વ સંસારીજી કાયમી છે. વેમાં પુરૂષવેદી સર્વથી અલ્પ છે, તેથી સ્ત્રીવેદી સંખ્યાતગુણ છે, તેથી અવેદી ( સિદ્ધ) અનન્તગુણ છે તેથી નપુંસકવેદી અનન્તગુણ છે, કારણ કે એકેન્દ્રિયાદિ સવ અસંગ્નિ જી નપું સદી છે, ને સંશિમાં પણ નપુસક્વેરી છે. વાળમાં અકષાયી જીવ ( યથાવાતચારિત્રીઓ ને સિદ્ધો) સર્વથી અલ્પ છે, તેથી માનક્વાયી અનન્તગુણ છે ( અનંતસંસારી જી માનવાળા હોવાથી). તેથી ક્રોધકષાયી જી વિશેષાધિક છે, તેથી માયાકષાયી વિશેષાધિક છે, તેથી ભકષાયી વિશેષાધિક છે. જ્ઞાનમાં મન:પર્યાવજ્ઞાની સર્વથા અલ્પ છે, કારણ કે તે યતિને જ હોય છે. તેથી અવધિજ્ઞાનીઓ અસંખ્યગુણ છે, કારણ કે આવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિ દેવને તથા નારકેને હોય છે ને તે અસંખ્યાત છે. તેથી મતિજ્ઞાની ને શ્રુતજ્ઞાની સ્વસ્થાને તુલ્ય છે પરંતુ અવધિજ્ઞાનીઓથી વિશેષાધિક છે, તેથી વિભળજ્ઞાનીઓ અસંખ્યાતગુણ છે, કારણ કે વિર્ભાગજ્ઞાન મિથ્યાષ્ટિ દેવનારકોને હોય છે, ને તે સમ્યગ્દષ્ટિ દેવનારકેથી અસંખ્યાતગુણ છે, તેથી કેવલજ્ઞાનીઓ અનન્તગુણ છે, સિદ્ધ અનન્ય છે માટે, તેથી મતિજ્ઞાની ને શ્રુત અજ્ઞાની અનન્તગુણ છે, ને પરસ્પર તુલ્ય છે. નમાં અવધિદશની સર્વથી અલ્પ છે, કારણ કે તે સમ્યગ્દષ્ટિ દેવનારને છે (સિદ્ધાન્ત મતે વિર્ભાગજ્ઞાનીઓને પણ છે), આ તેથી ચક્ષુદર્શની અસ ખ્યાતગુણ છે, કારણ કે સર્વ ચતુરિન્દ્રિય ને પંચેન્દ્રિને ચક્ષુદન છે. તેથી કેવળદર્શની અનન્તગુણ, % % % Page #380 -------------------------------------------------------------------------- ________________ નવ I૧૮૭ી. કારણ કે સિદ્ધ અનન્ત છે માટે. તેથી અચકુદર્શની અનન્તગુણ, કારણ કે સર્વે સંસારી અચક્ષુદશની છે (કેવલી વઈને | સવ સંસારી અચક્ષુદર્શની છે), समासः વારિત્રમાં સર્વવિરતિનવંત સર્વથી અહ૫ છે, કારણ કે તે સંખ્યામાત્રજ છે, તેથી દેશવિરત અસંખ્યગુણ છે, કારણ તે ગર્ભજ તિર્થને પણ હોય છે, અને ગર્ભજ તિર્યંચ અસંખ્યાત છે, અથવા દેશવિરત જ ઉત્કૃષ્ટપદે શ્રેત્ર ૫૫મના અસંખ્યાતમાં * योग आदि ભાગ જેટલા છે, તેથી વિરતાવિરત જે સિદ્ધજી તે અનન્તગુણ છે, અને તેથી અવિરત અનન્તગુણ છે, पदोनुं ૩૫થોનમાં અનાકાર ઉપગવાળા અ૯૫, તેથી સાકાર ઉપગવાળા સંખ્યાતગુણ, કારણ કે દર્શને પગના કાળથી જ્ઞાનેપ- लअल्पबहुत्व ગને કાળ સંખ્યાતગુણ છે [અર્થાત્ દશને પગના અન્તમુoથી જ્ઞાનેપગનું અન્તમુહૂત્ત સંખ્યાતગુણ મોટું છે. સાદારીમાં અણુહારી જી અલપ છે, તેથી આહારી અસંખ્યગુણ છે. કારણકે દરેક નિમેદને અસંખ્યાત ભાગ પ્રતિસમય વિગ્રહગતિમાં હોય છે, અને વિગ્રહગતિમાં વર્તમાન જી અાહારી છે. શેષ સર્વ દેહસ્થ નિગેદા આહારી હોય છે. તેથી અણુહારીથી આહારી છ અસંખ્યાતગુણ છે. gifણમાં અપર્યાપ્ત અલ્પ છે, તેથી પર્યાપ્ત સંખ્યાતગુણ છે, એ સામાન્ય છ આશ્રયી જાવું. અને વિશેષભેદે વિચારીએ તે બાઇર પર્યમથી બાઇર અપમા અસંખ્યગુણ છે, (અહિં સૂક્ષમ છમાં અપર્યાસથી પર્યાપ્તા સંખ્યાતગુણ છે, અને બાદમાં સર્વત્ર પર્યાપ્તથી અપર્યાપ્ત અસંખ્યગુણ છે, અર્થાત્ એકેક પર્યાપ્તની નિશ્રાએ અસંખ્ય અસંખ્ય અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે, સૂક્ષમ જીમાં એથી વિપરીત છે કે એકેક અપર્યાપ્તની નિશ્રાએ સંખ્યાના સંખ્યાતા પર્યાપ્ત ઉત્પન્ન થાય છે, એ રીતે લેવાથી સૂક્ષ્મમાં વિપરીત અહ૫બહુત થાય છે, ને સૂકમના કારણથી સામાન્ય જીવેમાં ૫ણું પૂર્વોક્ત અ૫બહુત (અપ૦થી પર્યાપ્ત સંખ્યાતગુણ) Ti૨૮ળા ઉત્પન્ન થાય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્માતિમાં બાદરજીવા સર્વથી અલ્પ છે, તેથી સૂક્ષ્મજીવા અસ ંખ્યાતગુણુ છે, અહિં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ અનન્ત છે તેાપણુ અનન્તગુણુ થાય નહિં કારણ કે જેમ સૂનિગેાદજીવા અનન્ય છે તેમ આદર નિગેાદજીવા પણ અનન્ત છે, જેથી બાદરજીવાના અનન્તથી સુક્ષ્મજીવાનું અનન્ત અસંખ્યાતગુણ માટુ' છે-એ ભાવાથ. મધ્યમાં અભવ્યજીવા સર્વાંથી અલ્પ છે, તેથી નાભવ્ય નાઅભવ્ય(સિદ્ધ) અનન્તગુણ છે, તેથી ભન્યજીવે અનન્તગુણ છે. ફિરાળમાં બાદરજીવા પશ્ચિમદિશિમાં અલ્પ છે, પૂર્વ દિશામાં વિશેષાધિક છે, દક્ષિણદિશામાં તેથી પણ વિશેષાધિક છે, અને તેથી પણ ઉત્તરદિશામાં વિશેષાધિક છે. સૂક્ષ્મજીવે પ્રાય: ચારે દિશામાં તુલ્ય છે. અહિ બાદરજીવાનુ` દિશિઓમાં જે અલ્પબહુત્વ કહ્યું તે વનસ્પતિઓના કારણથી છે, કારણ કે બાદરજીવામાં વનસ્પતિજીવા થી વિશેષ છે, અને તે બાદરવનસ્પતિઓની ઉત્પત્તિ જળને આધીન છે, જ્યાં જળ વિશેષ ત્યાં ખાદરવનસ્પતિ પણ વિશેષ, અને જ્યાં જળ અલ્પ ત્યાં ખાદરવનસ્પતિ પણ અલ્પ, પુન: ઘણું જળ તા સમુદ્રોમાંજ હોય છે, ત્યાં સમુદ્રોમાં પૂર્વ પશ્ચિમ દિશામાં ચંદ્રના દ્વીપા ને સૂર્યના દ્વીપ છે, અને દ્રીપાના સ્થાને જળનો અભાવ છે, અને જળના અભાવે ખાદરવનસ્પતિના પણ અભાવ છે, [દ્વાપામાં પણ જળાશયાદિ સ્થાને બદરવનસ્પતિ છે પરન્તુ અતિ અલ્પ હોવાથી અવિક્ષિત ૬], તે કારણથી પૂર્વ પશ્ચિમ દિશામાં જીવા અલ્પ છે, તેમાં પણ પૂર્વદિશાથી પશ્ચિમદિશામાં એક વિશેષતા એ છે કે-૧૦૭૬ યાજન ઉચા, ૧૨૦૦૦ યાજન વિસ્તારવાળા ગૌતમહીપ નામના દ્વીપ લવણુ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવના છે, જેથી પશ્ચિમદિશામાં દ્વીપ જેટલા ક્ષેત્રમાં જળના અભાવ હોવાથી બાદવનસ્પતિ પણ નથી તેથી પૂર્વ દિશિના જીવાથી પશ્ચિમદિશિના જીવે અલ્પ હાય છે. તેથી આધે પશ્ચિમ દિશાના જીવ ચારે દિશાથી અલ્પ છે, ને પૂર્વૈદિશામાં જીવે વિશેષ છે. પુનઃ દક્ષિણદિશામાં ચદ્રસૂર્યના દ્વીપાના અભાવે જળ ઘણું હાવાથી દક્ષિણ દિશામાં જીવે પૂર્વદિશથી પણ વિશેષ છે, તથા દક્ષિણુથી ઉત્તરદિશિમાં જીવા વિશેષ હાવાનું કારણ કે ઉત્તરદિશિમાં સખ્યાત ચેાજનના વિસ્તારવાળા દ્વીપમાં સખ્યાત Page #382 -------------------------------------------------------------------------- ________________ નવ ॥૮॥ ચેાજન વિસ્તારવાળું માનસરોવર નામનું સરોવર છે. તેથી ચારે દિશામાં ઉત્તરદેશમાં જળ ઘણું છે, તેથી જીવા પણ ઉત્તરદિશમાં ઘણા છે. તથા જે રીતે સામાન્ય જીવાનુ` દિશિ આશ્રિત અલ્પબહુત્વ છે, તેજ રીતે અકાયનુ વનસ્પતિકાયનુ દ્વીન્દ્રિયનું ત્રીન્દ્રિયનુ ચતુરિન્દ્રિયનું ને તિર્યંચ પચેનું દિશિઆશ્રિત અપબહુત્વ પણ છે. અને અગ્નિ વાયુનું અલ્પબહુત્વ જૂદી રીતે છે તે આ પ્રમાણે:-મેરૂથી પશ્ચિમિિશએ પશ્ચિમમહાવિદેહની વિજયા અનુક્રમે ઉતરતા (નીચા નીચા) પ્રદેશવાળી છે, તેથી ક્ષેત્ર બાહુલ્યને લીધે મનુષ્ય વસતિ પણ વિશેષ છે અને વિશેષ વસતિમાં અગ્નિના આરભ ઘણા હોય છે માટે પશ્ચિમદિશિમાં અગ્નિના જીવે ઘણા છે, તેમજ એ ભૂમિ ઢાળ પડતી હોવાથી છેવટે ૧૦૦૦ યાજન નીચી ગઇ છે, માટે પૂવિદેહથી પશ્ચિમવિદેહમાં પાલાણુ અધિક હેાવાથી, અને પેાલા ભાગના કારણે વાયુના સદ્ભાવ વિશેષ હોવાથી પશ્ચિમદિશિમાં વાયુજીવા પણ ઘણા છે. સાંોિમાં-તીર્હાલેાકમાં સર્વથી અલ્પ છવા છે, કારણ કે તીછલાક તા ફક્ત ૧ ૨જી વિસ્તારવાળા ને ૧૮૦૦ ચેાજન જાડા એટલા અલ્પ પ્રમાણના છે, તેથી ઉલેાકવતી જીવા અસંખ્યગુણ છે, કારણ કે તિય ક્ષેત્રથી ઉઘ્નક્ષેત્ર અસખ્યાતગુણુ છે, (દેશેાન ૭ ૨૦ૢ ઉચું ને ૧ રજ્જુથી પ રજ્જુ અનિયમિત વિસ્તારવાળુ' છે). તેથી અધેાલેાકવતી જીવા વિશેષાધિક છે, કારણ કે ઉĆલાકથી અધેાલાકનુ ક્ષેત્ર ક ંઈક વિશેષ છે. એ રીતે કેટલાંક પદોનુ અલ્પબહુત્વ અહિં દર્શાવ્યું. વિશેષ જિજ્ઞાસુએ શ્રીપ્રજ્ઞાપનાજીના ત્રીજા પદમાં જે અલ્પબહુત્વ કહ્યું છે ત્યાંથી જાણવા યોગ્ય છે. II તિ નવસમાજ્ઞાવ્વદુત્વમ્ ॥ અવતનઃ— રીતે જીવિષયક અલ્પબહુત્વ કહ્યું. હવે અજીવવિષયક કહેવા ઈચ્છતા આ સૂત્ર કહે છે— ધમ્મા ખમ્મા ગાતા તિન્નિવ ક્રિયા મને થોવા તત્તો અનંતનુળિયા પોશજીના તો સમયઃ૫૨૮૨ समासः योग आदि पदों अल्पबहुत्व 1186611 Page #383 -------------------------------------------------------------------------- ________________ જાથા–દ્વવ્યાર્થિક નયની અપેક્ષાએ ધમ્માસ્તિકાય અધમ્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ ચેડા છે અને પરસ્પર તુલ્ય છે. તેનાથી પુદગલવ્ય અનતગુણ છે, અને તેનાથી સમયે-કાળ અનન્તગુણ છે. માવા–દ્રવ્યરૂપ અર્થ–'દ્રવ્ય એજ અર્થ તે દ્રવ્યાથ. તેનું સ્વરૂપ તે દ્રથાર્થતા. એટલે કે દ્રવ્યસ્વરૂપે વિચારીએ તે ધમસ્તિકાય અધમ્મસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્ય સંખ્યામાં એક એક હોવાથી હવે કહેશે તે દ્રશ્યથી અ૯૫ છે, અને પરસ્પર તુલ્ય છે. તેનાથી પરમાણુ હયણુક ચણુક યાવત્ અનંત પરમાણુ સુધીના સ્કંધરૂપ પુગલદ્રવ્ય અનંતગુણ છે. તેનાથી પણ જેના એકના બે ભાગ ન થઈ શકે તેવા કાલના અંશરૂપ સમયે અનંતગણુ છે. પૂર્વોક્ત પુદગલ દ્રવ્યમાં એકેક પરમાણું દળે તેમજ દ્વિદેશાદિ સ્કર્ધ ભિન્ન ભિન્ન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના સંગે અનન્તસમયે ભૂતકાળમાં અનુભવ્યા છે, તેમજ ભિન્ન ભિન્ન દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના વેગે અનન્ત સમયે ભવિષ્યકાળમાં અનુભવશે. તાત્પર્ય એ કે ભિન્ન ભિન્ન દ્રવ્ય ક્ષેત્ર કાળ ૧ દ્રવ્યાર્થિક અને પર્યાપાર્ષિક એમ નયના બે પ્રકાર છે. તેમાં દ્રવ્યની મુખ્યતાએ જ્યાં વિચાર કરવામાં આવતું હોય તે દ્રવ્યાર્થિકનય, અને પર્યાયની મુખ્યતાએ જેમાં વિચાર કરવામાં આવતું હોય તે પર્યાયાર્થિકનય, દ્રવ્ય એટલે મૂળ વસ્તુ, અને પર્યાય એટલે મુળ વસ્તુની ભિન્ન ભિન્ન અવસ્થા જેમ જીવ એ મૂળ વસ્તુ હોવાથી દ્રવ્ય છે, અને તેની યુવાન વૃદ્ધ નારક તિર્યંચ આદિ જે અવસ્થાએ છે તે પર્યાય છે. જેને મૂળ દ્રવ્યને નાશ માનતા નથી, પર્યાને નાશ માને છે, પૂર્વ પર્યાય નષ્ટ થાય છે. ઉત્તર પયય ઉત્પન્ન થાય છે અને મૂળ વસ્તુ પિતાના સ્વરૂપે કાયમ રહે છે. નીચે ટીકામાં નિરવ વિનાશ શબ્દ આવે છે તેનો અર્થ એ છે કે-જેમાં દ્રવ્યને સંબંધ ન હોય એટલે કે જે દ્રવ્ય નાશ પામે છે. તેને હવે પછી ઉત્પન્ન થનાર દ્રવ્ય સાથે સંબંધ ન હોય તે નિરવ વિનાશ કહેવાય છે, આ વિનાશ જ માનતા નથી. જેને તે માત્ર પર્યાયને નાશ માનતા હોવાથી દ્રવ્યની સાથે સંબંધ રહે છે. જેમ એક મનુષ્ય યુવાન હતે પછી વૃદ્ધ થાય તેમાં યુવાવસ્થાનો નાશ અને વૃદ્ધાવસ્થાની ઉત્પતિ થાય છે પરંતુ તે મનુષ્ય તે છે જ, મનુષ્ય-આત્માને કંઇ નાશ થતો નથી. એટલે પૂવને પછીની સાથે સંબંધ રહે છે. nnnnnn Page #384 -------------------------------------------------------------------------- ________________ ક समासः # I૮૬I अजीवद्रव्योनुं अल्पबहुत्व કકકક છે અને ભાવ-વ ગંધ રસ અને સ્પર્શના યોગે દરેક પરમાણુ તેમજ ઢિપ્રદેશાદિ ક ભિન્ન ભિન્ન સમયમાં અનેક સ્વરૂપને પ્રાપ્ત #ી થયા છે, અને થશે, એટલે અનેક પ્રકારના કવ્યાદિ સાગ વડે અનત સમયે મતિ પરમાણુએ અનુભવ્યા તેમ ભવિષ્યમાં અનુભવશે. માટે પુદગલદ્રવ્યથી સમયે અનંતગુણ કહ્યા છે અને તે બરાબર છે. અતીત સમયે નષ્ટ થયા છે, અને ભવિષ્યના સમયે ઉત્પન્ન થયા નથી માટે તે હયાત નહિ હેવાથી દ્રવ્યરૂપ નથી. માત્ર વર્તમાન એક સમય જ હયાત હોવાથી તેજ દ્રવ્ય૩૫ છે, અને તે એક હોવાથી પુથી અનંતગુણ નથી એમ પણ ન કહેવું છે જોઈએ, કારણ કે પૂર્વની સાથે પછીનાનું અનુસંધાન રહે છે. નિરન્વયવિનાશ અને અસની ઉત્પત્તિનું અન્યત્ર ખંડન કર્યું છે, પરંતુ જ્યાં પૂર્વાપર સંબંધ રહેતા હોય કે જે વસ્તુ અસતું ન હોય તેનું ખંડન કર્યું નથી. કાળની વતનમાં દ્રવ્યને પૂવ૫૨ It સંબંધ રહે છે, અને દરેક દ્રવ્ય દ્રવ્યરૂપે સત હોવાથી કાળના સમયે એકાંત અસત નથી, માટે પુદ્ગલથી અનતગુણ કહેલ છે તે બરાબર છે. અવતરણ –પૂર્વ ગાથામાં ધમસ્તિકાયાદિ દ્રવ્યનું (અજીતુ) દ્રવ્યાપેક્ષાએ અ૫બહુત કહીને હવે આ ગાથામાં એજ અજીવદ્રવ્યનું અ૯૫બહુત પ્રદેશોની અપેક્ષાએ કહે છે– धम्माधम्मपएसा, तुल्ला परमाणवो अणंतगुणा। समया तओ अणंता, तह खपएसा अणंतगुणा ॥२८॥ –ધમસ્તિકાય અધમસ્તિકાય એ એના પ્રદેશ પરસ્પર તુલ્ય છે. તેથી પુદગલપરમાણુઓ (પ્રદેશે ૫ણુ) અનંતગુણ છે, તેથી સમય અનન્તગુણ છે, ને તેથી આકાશપ્રદેશ અનન્તગુણ છે. ૨૮૩ ભાવાર્થ –ધર્માસ્તિકાયના પ્રદેશ અસંખ્યાત તેમ અધમસ્તિકાયના પ્રદેશ પણ અસંખ્યાત છે, અને એ બન્નેના પ્રદેશ લેાકા દ II૮II રાનું Page #385 -------------------------------------------------------------------------- ________________ કાશના પ્રદેશ જેટલા અથવા એક જીવના પ્રદેશ જેટલાજ તુલ્ય અસંખ્યાત છે, એકપણુ પ્રદેશ હીનાધિક નથી. જેથી જગતમાં ધમ અધર્મ લોકાકાશ ને એક જીવ એ ચારના પ્રદેશ તુલ્ય સંખ્યાએ અસંખ્યાત છે. તથા પરમાણુઓ તેથી અનંતકુણા છે, કારણ કે પરમાણુ વિગેરે સમગ્ર પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અપેક્ષાએ અનન્ત છે. અહિ' ગાથામાં “રમાણવો પરમાણુઓ” કહ્યા છે તેથી છૂટા પરમાણુજ ગણવા એમ નહિ પરંતુ સર્વ ના સર્વ પ્રદેશની સંખ્યા ને પરમાણુઓની સંખ્યા એ બનને સંખ્યા એકત્ર ગણીને અનન્તગુણ કહેવા. જો કે કેવળ પરમાણુઓ પણ અનન્તગુણ છે, પરન્તુ અલ્પબદુત્વની પદ્ધતિમાં વસ્તુ દેશશે નહિ પણ સર્જાશે ગણવાની હેવાથી પરમાણુઓ અને સર્વસ્કંધના પ્રદેશે બન્ને જ અલ્પબદુત્વમાં ગણવા. તે પુદ્ગલપ્રદેશથી પૂર્વોક્ત યુક્તિ પ્રમાણે કાળના સમયો અનન્તગુણ છે. તેથી આકાશપ્રદેશ અનન્તગુણ છે. [કાળના સમયેથી ક્ષેત્રની અનંતગુણતા શ્રી ભગવતીજીની વૃત્તિમાં સરસ યુક્તિપૂર્વક ઘટાવી છે ત્યાંથી જાણવી]. I તિરનીવ હાલTMયમ્ | અવતાળ –પૂર્વગાથામાં પાંચ અજીવ પ્રદેશનું અ૫બહુત કહીને હવે આ ગાથામાં જીવ સહિત છ દ્રવ્યનું અલ્પબદુત્વ | પ્રદેશની અપેક્ષાએ કહે છે– धम्माधम्मपएसेहितोजीवा तओ अणंतगुणा । पोग्गलसमया खंपिय, पएसओ तेणऽणतगुणा ॥२८॥ જણા–ધમસ્તિકાય અને અધમસ્તિકાયના પ્રદેશથી છ તથા જીવપ્રદેશ અનન્તગુણ છે, તેથી પુદ્ગલ તથા પુદંગલ પ્રદેશ અનન્તગુણ છે, તેથી કાળના સમયે અનતગુણ છે, અને તેથી આકાશ પણ પ્રદેશો વડે અનન્તગુણ છે ૨૮૪ માવાર્થ-પૂર્વગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે ધર્મા, અધમ ના અસંખ્ય અસંખ્ય પ્રદેશ (કપ્રદેશ જેટલા વા એકજીવના પ્રદેશ જેટલા) છે, તેથી છ-છવદ્રવ્યો તથા પ્રદેશ અનન્તગુણ છે, કારણ કે ધમાં ૧ છે, તેના પ્રદેશ અસંખ્યાત છે, Page #386 -------------------------------------------------------------------------- ________________ કાર समास: I૧ળી છે અનન્ત છે, ને એકેક જીવના પ્રદેશ અસંખ્ય અસંખ્ય (ધર્મના પ્રદેશ જેટલાજ) છે તે એ રીતે ધર્માના પ્રદેશથી છવદ્ર અનન્તગુણ છે તે સર્વ જીવપ્રદેશે પણ અનન્તગુણ હોય જ, તથા છવદ્રવ્યથી અને જીવપ્રદેશથી પણ પુદગલદ્રને પુદ્ગલ પ્રદેશ અનન્તગુણ છે, કારણ કે એક જીવના એકેક પ્રદેશ અનન્ત અનન્ત કર્મવગણાઓ છે ને તે સર્વે ગૃહિત પુદગલ છે, તે ઉપરાન્ત જીવને અગ્રાહા તથા અગૃહીત ગ્રહણયોગ્ય પુદ્ગલ વગણાઓ તેથી પણ અનન્તગુણ છે (માટે જીવપ્રદેશથી પુદગલ જે અનન્તગુણ છે તે પુગલપ્રદેશો તે અનન્તગુણ હોય જ છે, તેથી પૂર્વોક્ત યુક્તિએ કાળના સમયે અનન્ત ગુણ છે (કારણ કે કેઈપણ પુદગલે ભૂતકાળના અનન્ત સમયે અનુભવ્યા છે ને હજી અનન્ત સમયે અનુભવશે). તેથી આકાશપ્રદેશ અનન્તગુણ છે. ૬ દ્રવ્યના અલ્પબદુત્વને સંક્ષિપ્ત સંગ્રહા ૧ ધર્માસ્તિકાય દ્રવ્યથી સર્વથી અ૮૫ ૨ અધર્માસ્તિકાય દ્રવ્યથી (૧ થી) તુલ્ય ૩ (ક) આકાશાસ્તિકાય દ્રવ્યથી (૨ થી) તુલ્ય ૪ ધર્માસ્તિકાય પ્રદેશથી અસંખ્ય અસંખ્યગુણ (૩ થી) ૫ અધમસ્તિકાય પ્રદેશથી અસંખ્ય (૪ થી) તુલ્ય ૬ જીવાસ્તિકાય દ્રવ્યથી અનન્ત (૫ થી અનન્તગુણ) ૭ જીવાસ્તિકાય પ્રદેશથી અનન્ત (૬ થી) અસંખ્યગુણ अजीवद्रव्योर्नु अल्पबहुत *OCH SHOXHA HIR Page #387 -------------------------------------------------------------------------- ________________ ૮ પુદગલાસ્તિકાય દ્રવ્યથી અનન્ત (૭ થી) અનન્તગુણ ૯ પુદગલાસ્તિકાય પ્રદેશથી (૮ થી) અનન્તગુણ ૧૦ કાળ સમયે દ્રવ્યથી (૯ થી) અનન્તગુણ ૧૧ કાળ સમયે પ્રદેશથી (૧૦ થી) તુલ્ય ૧૨ આકાશાસ્તિકાય પ્રદેશથી . (૧૧ થી) અનન્તગુણ આ અ૫બહુત ૬ દ્રવ્યના દ્રવ્યનું ને પ્રદેશનું મિશ્ર૯૫બહુત્વ કર્યું, જેથી જીવા૫બહુત અજીવા૫બહત્વ ને જીવાજીવમિશ્રાલ્પબદુત્વ એમ ત્રણ રીતે અલ્પબદુત્વ અનુગ કહ્યો પતિ ૬મો ની નીસમા અqદુલ્લાનુયોm: || કૃતિ નીવરમાન: ૨૮ અવતરણ –એ પ્રમાણે જીવસમાસ પ્રકરણ લાવવાવાયા ઈત્યાદિ ગાથામાં કહેલાં ૮ અનુગ પૂર્વક સમાપ્ત થયું. હવે | આ પ્રકરણના ઉપસંહાર તરીકે આ પ્રકરણ ભણવામાં ઉપગવાળાને શું ફળ થાય ? તે કહે છે बहभंगदिट्रिवाए, दिदत्थाणंजिणोवइदाणं धारण पत्तो पुण, जीवसमासत्थउवउत्तो ॥२८५।। " જયાર્થઃ—જે જીવ આ જીવસમાસના અર્થમાં ઉપયુક્ત-ઉપગવાળો થાય છે તેજ જીવ જિનેપદિષ્ટ ( સર્વસે ઉપદેશેલા ) દેશને (જીવાદિ પદાર્થોને) ઘણા ભંગવાળા દ્રષ્ટિવાદમાંથી જાણુને ધારણ કરવામાં પ્રાસાર્થ–સમર્થ થાય છે ૨૮૫ા. | માવાર્થ-અગિઆર અગે પણ જેમાંથી ઉદ્ધરાયલાં છે એવું બારમું દ્રષ્ટિવાદ સૂત્ર મહાન સૂત્ર છે, ને તે પશ્ચિમ-સૂત્રપૂર્વાનુયોગ-પૂર્વ-ચૂલિકા એ પાંચ મૂળ ભેદથી (મૂળ વિભાગથી) તેમજ ઘણા ઉત્તરવિભાગેથી વૈદુમા=ઘણા પ્રકારવાળું છે, તેમાં પણ ચોથા પૂર્વ નામના વિભાગમાં ચૌદ પૂર્વ છે. તથા તે દૃષ્ટિવાદ સૂત્રમાં જીવ અછવાદિ પદાર્થો શ્રી ગણધર ભગવાને શું ધ્યા Page #388 -------------------------------------------------------------------------- ________________ નીવ ERROR समासः III. आ प्रकरण भणवान फळ #ા છે કે જે પદાર્થોને શ્રી જિનેશ્વરે એ અર્થથી પ્રરૂપેલા છે, માટે એવા શ્રી જિનેપદિષ્ટ જીવાજીવાદિ પદાર્થોને જેમાં બહુ વિવરણ પૂર્વક (ઘણા ભાંગા પૂર્વક) સંગૃહ્યા છે તેવા પરિકમદિ બહુ પ્રકારવાળા અથવા જીવાજીવાદિકના ઘણા ભંગવાળા તે દ્રષ્ટિવાદ સૂત્રમાં ઘણા પ્રકારે સંગ્રહેલા જીવાજીવાદિ પદાર્થોને જાણવામાં તથા ધારવામાં ( મરણ રાખવામાં ) તે જ જીવ પ્રાસાર્થ-સમથ થાય છે કે જે જીવ આ જીવસમા પ્રકરણમાં સમ્યક ઉપગવાળે હાય, માટે દષ્ટિવાદમાંના તે ભાવે સમજવાને વા યાદ રાખ8ી વાને આ જીવસમાસ પ્રકરણમાં અથવા આ જીવસમાસના અર્થમાં ઉપયુક્ત-ઉપગવાળા થવું ૨૮પા અવતરણ-પૂર્વગાથામાં “વસમાસમાં ઉપગવાળે જીવ દ્રષ્ટિવાદમાંના જીવાદિ પદાર્થોને સ્મરણ રાખવા સમર્થ થાય છે” જ એ એક પ્રકારનું ફળ કહીને પુનઃ એ સિવાય બીજા પ્રકારનું પણ ફળ થાય છે તે આ ગાથામાં કહે છે– 5 एवं जीवाजीवे, वित्थरभिहिए समासनिहिटे। उवउत्तो जो गुणए, तस्स मई जायए विउला॥२८६॥ જાથાર્થ –એ પ્રમાણે દ્રષ્ટિવાદ વિગેરેમાં વિસ્તારથી કહેલા અને આ પ્રકારણમાં સંક્ષેપથી કહેલા જીવાજીવ પદાર્થોમાં ઉપયોગ| વાળા થઈને જે જીવ જીવાજીવાદિ પદાર્થોને ગણે-વિચારે તેની મતિ-બુદ્ધિ અતિવિપુલ-વિશાળ થાય છે ૨૮૬ માવાઈ:-જીવાજીવ પદાર્થો બારમા દષ્ટિવાદ અંગમાં સવિસ્તર કહેલા છે અને આ જીવસમાસ નામના પ્રકરણમાં તેજ જીવા| જીવ પદાર્થોને સંક્ષેપથી કહ્યા છે, માટે આ જીવસમાસ પ્રકરણમાં સંક્ષેપથી કહેલા જીવાજીવ પઢામાં ઉપગવાળે થઈને જે જીવ એ પદાર્થોને સમ્યફપ્રકારે તર્ક વિતર્કથી વિચારે તે તે જીવની બુદ્ધિ એ પદાર્થો જાણવામાં અત્યંત વિસ્તૃત થાય છે, જેને રૃતિ ની - ૧ જીવસમાસવૃત્તિ “પરિકમ આદિ પ્રકારથી ધણા ભંગવાળું” એમ કહ્યું છે, તે મૂળ વિભાગેની અપેક્ષાએ છે, પરંતુ એમાં છવાદિ પદાર્થો અનેક ભંગથી (અનેક પ્રકારે ) કહેલા હેવાથી “જીવાદિ પદાર્થોના ઘણા ભંગવાળુ” એમ કહેવામાં વિરોધ નથી ********* | ??? - Page #389 -------------------------------------------------------------------------- ________________ %%% जीवसमासप्रकरणं समाप्तं ॥ કેટલીક વસમા પ્રકરણુની પ્રતમાં આ પ્રક્ષિપ્ત ગાથા લખેલી દેખાય છે તે આ પ્રમાણેजीवा पोग्गल समया दव्व पएसाय पज्जवा चेव । थोवाइं अणंताई, विसेसमहिया दुवेऽणंता॥१॥ જાથાર્થ – પુદગલે સમય તથા દ્રવ્ય પ્રદેશ અને પર્યાય એ ૬ વસ્તુ અનુક્રમે અ૯૫, અનન્તગુણ, અનન્તગુણ, વિશેવિશેષાધિક, અને બે વાર અનન્તગુણ છે [ એ રીતે ૬ વસ્તુનાં અ૯૫બહુત્વપદે જણૂવાં ] ila. માવાઈ:-[આ ગાથા પ્રતિ હોવાથી પૂર્વવૃત્તિકર્તાઓએ એની વૃત્તિ કરી નથી તેપણુ એ ગાથાની સ્પષ્ટતા માટે વૃત્તિ લખું છું તે આ પ્રમાણે-ઈતિ વૃત્તિકર્તા ]. જીવ પછી પુદ્ગલ પદ છે માટે પુગલની અપેક્ષાએ છે અ૫ છે (અનન્તમા ભાગ જેટલા છે, કારણ કે એકેક જીવ વા એકેક જીવના દરેક પ્રદેશ અનન્તાનન્ત કમંપુદગલ યુક્ત છે, માટે જ અનન્તમાં ભાગ જેટલા અદ્રુપ છે અને ) તેથી જુગલે અનન્તગુણ છે, તેથી પૂત યુક્તિ પ્રમાણે કાળસમયે અનન્તગુણ છે, તેથી સર્વ દ્રવ્ય વિશેષાધિક છે [અહિં સર્વ દ્રવ્યમાં ધમસ્તિકાય ૧દ્રવ્ય, અધર્માસ્તિકાય ૧ દ્રવ્ય, આકાશા, ૧ દ્રવ્ય, જીવાસ્તિકાય અનન્ત દ્રવ્ય, પુદગલ અનન્ત દ્રવ્ય, ને ત્રિકાલવતી , અનન્ત સમયે પણ અનન્તદ્રવ્ય એ ને સવળે કરતાં જે સંખ્યા આવે તે સંખ્યારૂપ અનંત દ્રવ્ય સમયથી વિશેષાધિક છે. અહિં સમયે સ્વત: અનન્તદ્રવ્ય છે, તેમાં શેષ પાંચ દ્રવ્યની સંખ્યા સમયથી અનન્તમાં ભાગ જેટલી જ છે માટે તે વધારવાથી વિશેષાધિક થાય છે. અહિં એકેક સમયને સિદ્ધાન્તમાં એકેક દ્રવ્ય તરીકે ગણેલ છે. તથા સર્વ દ્રવ્યથી એ દ્રવ્યના સર્વ પ્રદેશ અનન્તગુણ છે, કારણ કે સર્વ દ્રવ્યથી એક આકાશવ્યના પ્રદેશોજ અનન્તગુણ છે, તે સર્વ દ્રવ્યના પ્રદેશ સર્વ દ્રવ્યેથી અનન્તગુણ %%ી Page #390 -------------------------------------------------------------------------- ________________ નવ समास: રા प्रशस्ति જી હોય તેમાં શું આશ્ચર્ય તથા સર્વ પ્રદેશથી સવ પર્યાયે અનન્તગુણ છે, કારણ કે એકેક પ્રદેશ પણ સ્વપર્યાયથી અને પરપર્યાયથી અનન્ત અનન્ત પર્યાયવાળે છે માટે. એ પ્રમાણે પ્રક્ષિપ્ત ગાથાને વૃત્તિ અનુસારે ભાવાર્થ કો. બીજી પણ પ્રક્ષિપ્ત ગાથાઓના ભાવાર્થ સિદ્ધાન્તાનુસારે કહેવા. [જે શા મુદ્રિત ગ્રંથ ઉપરથી આ અર્થ લખ્યો છે તે ગ્રંથમાં બીજી પ્રક્ષિપ્ત ગાથાઓ લખેલી નથી]. શ્રીકૃત્તિકર્તા પંથકત આ વૃત્તિમાં જે જે વસ્તુ લખી છે તે પ્રાયઃ સિદ્ધાન્ત સમુદ્રમાંથી વિચારીને લખી છે, તે પણ એમાં મતિષથી જે કંઈક [ રહ્યા હોય તે સર્વ દોષ બુદ્ધિમાનેએ શુદ્ધ કર. il શ્રી જીવસમાસ પ્રકરણની આ વૃત્તિ કરીને મેં જે કંઈ પુન્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્યથી જનવર્ગ છવાદિ તત્વને જાણીને શિવપદ પ્રાપ્ત કરે. રા શ્રી પ્રશ્નવાહનના કુલરૂપી જળ સમુહથી ઉત્પન્ન થયેલ (ઉગેલ), પૃથ્વીતલમાં વિસ્તરતી કીર્તિરૂપે પ્રગટ થયેલી શાખાવાળે, સર્વને સર્વ ઈષ્ટ વસ્તુ આપનારો, જેની ઉંચી વા ઉત્તમ છાયામાં આશ્રિત થયેલ છે ઘણુ સુખી ભવ્યજને જેમાં એવે, તથા જ્ઞાનાદિ પુષ્પ વડે ભરેલે, તથા જ્ઞાનાદિ લક્ષમીવાળા આચાર્યો રૂપી ફળના સમૂહવડે ફળવાળે એ કલ્પવૃક્ષ સરખે શીર્ષપુરીય આ નામને ગ૭ છે. ૩-જા એ હર્ષપુરીય ગચ્છમાં ગુણરૂપી રન્ને ઉત્પન્ન થવામાં હણાચલ પર્વત સરખા, ગાંભીય ગુણમાં સમુદ્ર સરખા, ઉંચાઈમાં | (ઉત્તમતામાં મેરૂપર્વતનું અનુકરણ કરનારા (મેરૂપવત સરખા), સૌમ્યપણામાં ચંદ્ર સરખા, સમ્યગ્રજ્ઞાનવડે વિશુદ્ધ સંયમવાળા, | પરા Page #391 -------------------------------------------------------------------------- ________________ પિતાની આચારરૂપી ચર્યાના ભંડાર, શાતિવાળા, અને સાધુઓમાં મુગટ સરખા એવા શ્રી નલક્ષ્મી નામના આચાર્ય થયા. પા રત્નાકરમાંથી (સમુદ્રમાંથી) જેમ રત્ન ઉત્પન્ન થાય તેમ આ આચાર્યના એક શિષ્યરત્ન થયા, તે એવા થયા કે જેના ગુણ I ગ્રહણ કરવાને બૃહસ્પતિ પણ સમર્થ હોય એમ હું માનતે નથી [અર્થાત્ બૃહસ્પતિથી પણ અધિક વિદ્યાવાળા થયા]. દા * જે શિષ્યરત્નને શ્રી વીવ નામના આચાર્યો શ્રેષ્ઠ મન્નાદિ અતિશના ઉત્તમ જળવડે વૃક્ષની માફક સિંગ્યા, તેવા શિષ્યહ રત્નના ગુણ ગણવાને માટે કે સમથ થાય? (અર્થાત્ એ શિષ્યરત્ન શ્રી વીરદેવ આચાર્યથી શાસન પામ્યા હતા). Biણા જે શિષ્યરત્નની આજ્ઞાને મોટા રાજાઓ પણ મસ્તકે ચઢાવતા હતા, તથા જેને દેખીને પ્રાય: અતિદુજને પણ પરમ આનંદ ઝી પામતા હતા, તથા જેના મુખરૂપી સમુદ્રમાંથી નિકળતા ઉજવલ વચનરૂપ અમૃત પીવામાં તત્પર એવા દે સરખા જ તે દેવે &ા જેમ ક્ષીર સમુદ્રમંથન કરવામાં પ્તિ ન પામ્યા તેમ તપ્તિ ન પામ્યા. ૮ાા - જે શિષ્યરને અતિદુષ્કર તપ કરીને વિશ્વને બંધ આપીને તેવા તેવા પ્રકારના પિતાના ગુણે વડે શ્રી સર્વજ્ઞનું આ શાસન-તીર્થ | પ્રભાવિત કર્યું એવા જે શિષ્યરત્નને ભવ્યજનોની સ્પૃહાવાળો (ભને ઈ) અને ચંદ્ર સરખે ઉજવલ યશ સમગ્ર વિશ્વરૂપી આકાશને ઉજવલ કરતે અખલિતપણે સર્વ દિશામાં વિચરે છે (વિસ્તરે છે). Inલા તથા જે શિષ્યરને યમુના નદીના પ્રવાહ સરખા નિર્મળ શ્રી ગુનોવૈદ્રસૂરિના સંસર્ગથી ગંગા નદીની માફક સર્વ પૃથ્વીતલને 8 પવિત્ર કર્યું. ૧મા - તથા જે શિષ્યરત્ન વિવેકરૂપી પર્વતના મસ્તકે ઉદય પામીને સૂર્યની માફક એ શિષ્ય વિસ્તરતા કલિકાળના પ્રભાવે પ્રગટ શ થયેલી દુસ્તર અજ્ઞાન પરંપરાની મર્યાદાને લેપ કર્યો છે (અર્થાત અજ્ઞાનરૂપી અંધકારને નાશ કર્યો છે. તથા પૂર્વ મુનિઓને લુપ્ત Page #392 -------------------------------------------------------------------------- ________________ નવ समासः | થયેલે આચારરૂપી માગ જેણે સમ્યજ્ઞાનરૂપી રિવડે પુનઃ પ્રગટ કર્યો-પ્રકાશિત કર્યો છે, એવા શ્રી અમથફેવરિ થયા. તે શ્રી અભયદેવસૂરિવડે પૃથ્વીમાં પ્રસિદ્ધિ પામેલા તથા તેમના શિષ્યાહુ સરખા અને ગીતાથ નહિં તે પણ શિષ્યજનેના સંતેષને અર્થે શ્રી હેમચન્દ્રસૂરિએ આ જીવસમાસ પ્રકરણની વૃત્તિ અનુચી (પ્રથમ રચાયેલી વૃત્તિઓને અનુસાર રચી). ૧૦-૧૧-૧ર આ ગ્રંથમાં અક્ષરે અક્ષરની ગણત્રી કરતાં સર્વ ગ્રંથ સમૂહના અનુભવૃત્તવાળા લેક છ હજાર છસે સત્તાવીસ થાય છે. (૬૬૨૭ હેક થાય છે). ૧૩ प्रशस्ति इति जैनाचार्य श्रीमद् विजयनेमिसूरीश्वर प्रशिष्य श्री वल्लभविजयजी सदुपदेशतः पंडित चंदुलाल विरचितः ___ श्रीजीवसमासप्रकरणस्य भावार्थः समाप्तः ॥ IRશા Page #393 --------------------------------------------------------------------------  Page #394 -------------------------------------------------------------------------- ________________ KANHYAYKXxxxxx HWANIKesukha श्री जीवसमास भाषान्तर समाप्त