SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ માથા – શ્રી તીર્થંકરાહિકનાં શરીર અતિ પ્રધન છે, માટે તેમાં વારાષાના શરીરની અપેક્ષાએ મનુષ્ય તિય ચનાં ઓઢારિક વર્ગણાથી બનેલાં શરીર તે શૌત્રાદિક રાશીદ અથવા ૩ર એટલે મેટાં એ અર્થ પ્રમાણે વૈક્રિયાદિ શેવ શરીરની અપેક્ષાએ મનુ તિનાં મૂળ શરીર થુલ છે (8 ગાઉ અને ૧૦૦૦ એજનનાં હેવાથી ઘણું મોટાં છે. વૈક્રિયાદિ મૂળ શરીર સાત હાથ વા ૫૦૦ tી ધનુષનાં છે). અથવા ૩ર એટલે સ્થલ એ અર્થ ઘટે છે, કારણકે વૈક્રિયાદિ સ્કંધની અપેક્ષાએ ઔદ્યારિક ધ સ્થલ-આદર છે. એમ ત્રણે અર્થથી દારિક શરીર અન્વર્થવાળું છે. તથા વિ=વિવિધ પ્રકારની અથવા વિશિષ્ટ પ્રકારની ત્રિજયા=ક્રિયાવાળું તે શૈક્રિય સૌ. અલવા ઔદ્યારિક શરીરથી વિવિલક્ષણ Rી ક્રિયા-ક્રિયાવાળું શરીર તે વૈવિ શરીર. એ રીતે વૈક્રિય શરીર એ નામ પણ સાત્વર્થ છે. તથા શ્રી જિનેશ્વરની સમવસરણુદ્ધિ વ્યક્તિ અને અશે અથવા કઈ પાર્થ સમજાવ્યાને અર્થે અથવા કેઈ સુક્ષમ શંકાના | નિવારણ અર્થે ચૌદ પૂર્વધરે જે શરીરને નામ કો-અનાવે તે હાથ શીદ માં આહારક જાતીય પુદગલેથી બનાવેલા શરીરને પૂર્વોકત કારણે પૂર્વધરે કેવલી ભગવંત પાસે મોકલે છે. એક હાથ પ્રમાણુનું બનાવે છે, અને અન્તમું માત્રમાં સંહરી લે Dી છે. એ રીતે આહારક શરીર પણ સાન્વર્થ છે . . . . . . આહારપત તે લેયા શીતલેચ્યા. અખાત વાહન ઇત્યાદિમાં હેતુભૂત ઢગલોમય વ ઉષ્ણ પદમલે વડે બનેલું અને ૪ શરીરમાં ઉતા રાખનારું શરીર તે તૈઝલ સહિત ચરર જઠેયાંથી નિકળી જાય તે જન્મલ કં પડી જાય છે. એ શરીર છવની સાથે સર્વદા હેય, બુદ્ધિ થાય ત્યારે જ એ શરીરને વિયાગ થાય છે. જેથી શક્યને તે એ દેહને અંત હોય છે, પરંતુ અભવ્યને તે અનાદિ અનાઇ સુધી. એ શરીર હોય છે,
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy