________________
વાવ
समास:
॥९८॥
अजीव द्रव्योर्नु प्रमाण
અનન્ત સમયની કથંચિત સત્તા (કાઈક અપક્ષમ સત્તા માનેલી છે તેથી કાળને અનન્ત સમય કહ્યા છે, અન્યથા વિદ્યમાન છે કે ૫ણ વખતે લેકમાં એકજે સમય વિતતે હોય છે.
હવે એ પાંચે અછવદ્રાને પ્રદેશથી વિચારીએ તે ઘમસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે, અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ શી છે, કારણ કે એ બન્ને દ્રવ્ય લેકાકાશ માત્રમાં વ્યાપ્ત છે, અને લોકના આકાશપ્રદેશ અસંખ્ય જ છે, તથા આકાશદ્રવ્ય લેક જીને અલોક બન્ને મળીને [ એક અલોકના પૈણુ ] અનન્તપ્રદેશ છે. તથા પુદ્ગલદ્રવ્યમાં પરમાણુ અનન્ત છે, દ્વિદેશી રક | સી અનન્ત છે થાવત્ અનન્તપ્રદેશી કહે પણ અનન્ત છે, એ રીતે પંદૂગલદ્રવ્યો અથવા અનંતપ્રદેશી પુદ્ગલના પ્રદેશ અથવા
ઢિપ્રદેશાદિ વગણુઓના સમુદિત સમુદિત પ્રદેશ અનન્ત અનન્ત લેવાથી પુદ્ગલના પ્રદેશ અનન્ત છે. તથા ભૂત, ભવિષ્ય ૪ ને વેતમાન એ ત્રણે કાળને સામાન્યથી એક કાળદ્રવ્ય ગણતાં કાળદ્રવ્યના સમયો અનન્ત છે. કાળદ્રવ્ય એ પાંચ દ્રવ્યોની
વતના રૂપ હોવાથી એના પ્રદેશો નથી પરંતુ પ્રદેશરૂપ અવિભાગ સરખા સમયો છે તે અનન્ત છે. અથવા વિવક્ષિત કઈપણ એક વર્તમાન સમયે અનન્તદ્રવ્યમાં દરેકમાં એકેક વર્તમાન સમય દ્રવ્યભેદે ભિન્ન ભિન્ન ગણીએ તે વર્તમાન સમયે પણ અનન્ત કહી શકાય માટે વિદ્યમાન કાળદ્રવ્ય પણ અનન્ત છે. એ પ્રમાણે અજીવ દ્રવ્યપ્રમાણુ કહ્યું. તિ અનૈવષ્યમાળF II હમા ૧ ૨ નીવાનવામrળar૧૬ ૧૬૭ના
રૂપા શ શીવાનીવા ક્ષેત્રમાર ) અરજ–વંતપ પરવળ આદિ ૯ અનુયોગમાં સત્પદ પ્રરૂપણ અનુગ તથા દ્રવ્યપ્રમાણુનુગ જીવ અજીવ સમાસમાં Bી કહીને હવે જીવાજીવસમાસમાં ત્રીજું કોત્રદાર કહેવાનો પ્રસંગ છે, તેમાં પ્રથમ ક્ષેત્ર શબ્દને વ્યુત્પત્યર્થ કહે છે
મકકકર
I૮