SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ વ - ર - - - - - - નાથા – એ પ્રમાણે પાંચ ગતિઓમાં જે જે ગતિમાં જે જે ભાવે હોય તે તે ભાવનું અનુમાન કરીને ધીર પુરૂષ તે 8 તે ગતિમાં છવદ્રવ્યોનું પ્રમાણ જાણે. ૧૬૬ જી માતા–સિદ્ધિગતિ સહિત પાંચ ગતિઓમાં મિયા દષ્ટિપણું આદિ ભાવે જે જે ગતિમાં જે જે રીતે સંભવતા હોય તે રીતે શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે તેમજ આ ચાલુ ગ્રંથમાં કહ્યા છે તે પ્રમાણે વિચારીને તે તે ગતિમાં તે તે મિથ્યાષ્ટિ આદિ જીવસમાસમાં છવદ્રવ્યનું પ્રમાણુ બુદ્ધિમાન પુરૂએ સ્વતઃ જાણવા ગ્ય છે. // રતિ નીવડ્યાનમ્ ૧૬દા | અપ બગીક થઇપણ તાણ - બસરળા–એ પ્રમાણે છવદ્રવ્યનું પ્રમાણુ કહીને અછવદ્રવ્યનું પ્રમાણુ કહે છે– तिन्नि खलु एक्कयाई, अद्धासमया व पोग्गलाऽणंता। दुन्नि असंखेजपएसियाणि सेसाभवेऽणंता ॥१६७॥ - જન-ધર્માસ્તિકાય અધમસ્તિકાય ને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્ય એકજ છે, અને કાળદ્રવ્યરૂપ સમયદ્રવ્યો તથા | પુદગલ દ્રવ્ય અનન્ત છે, પુનઃ ધમ અધમ એ બે દ્રવ્યો અસંખ્યપ્રદેશી છે, અને શેષ ત્રણ દ્રવ્યો અનન્તપ્રદેશ છે. ૧૬ળા | માવાઈ-અછવદ્રવ્ય પાંચ છે-૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ કાળ, ૫ પુદ્ગલાસ્તિકાય. એ S] પાંચ અછવદ્રવ્યમાં ધર્મા, અધમ ને આકાશ એ ત્રણ દ્રવ્ય એકેક છે, અર્થાત્ એકેક પૂર્ણ રક"ધરૂ૫ છે, અને કાળદ્રવ્યરૂપ | સમયે તથા પુદ્ગલાસ્તિકાય એ અનન્ત દ્રવ્ય છે, અર્થાત્ સમયે અનંત છે, અને પુદ્ગલે-પરમાણુઓ પણ અનન્ત છે. અહિં સમય તે કોઈપણ સમયે એક જ વર્તમાનકાળ રૂપે વિધમાન હોય છે અને ભૂતકાળવતી અનન્ત સમય વ્યતીત થઈ જવાથી વિદ્યમાન નથી, તેમજ ભવિષ્યકાળના અનન્ત સમયે હજી ઉત્પન્ન થયા નથી માટે અવિદ્યમાન છે તે પણ એ ભૂત ભાવીના - - - - - %
SR No.600373
Book TitleJiv Samas Arth Sahit
Original Sutra AuthorN/A
AuthorRasik Muni
PublisherMoolchandji Rupchandji
Publication Year1939
Total Pages394
LanguageSanskrit
ClassificationManuscript
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy